SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-લપક શ્રેણિ ૧૭ (૫) મહિલાના અને ઉપભોગાતરાય (૯) વીર્યાનરાય | અંતરકરણક્ષિા અધિકાર (૧) હજારો સ્થિતિઘાત બાદ નવા સ્થિતિઘાતની સાથે અંતરની સ્થિતિઓને ઉકેરવાનું (અંતર પાડવાનું = અંતરકરણ કિયા) કરે છે. (૨) જ સંજવ અને ૯નોકાય એમ ૧૩ પ્રકતિઓની સ્થિતિલતાઓમાં અંતર્મુઆયામવાળું અંતર પાડે છે. (૩) તેથી આ ૧૩ પ્રકૃતિઓની સ્થિતિલતાઓ પ્રથમસ્થિતિ અને દ્વિતીયસ્થિતિ એમ બે વિભાગોમાં વહેંચાઇ જાય છે. પુ.વેદ અને સંજવ. કોધના ઉદયે શેણિ માંડનારની અપેક્ષાએ આ - પ્રરૂપણા છે. તેથી એ બેનો ઉદય ચાલુ હોવાના કારણે એ બેની પ્રથમ સ્થિતિ અંતમું પ્રમાણ કરે છે. શેષ ૧૧ ની એક આવલિકા પ્રમાણ કરે છે. (૫) અંતરકરણકિયાના પ્રારંભ વખતે જે નવો નવો સ્થિતિઘાત તથા સ્થિતિબંધ શરૂ થયેલો એ જેટલા અંતર્મસુધી ચાલે છે એટલા અંતર્મુ. માં અંતરની બધી સ્થિતિઓને સંપૂર્ણતયા ઉકેરી નાંખી આંતરું પાડે છે. એટલે કે એ વખતના સ્થિતિઘાત-સ્થિતિબંધનો કાળ અને અંતરકરણકિયાનો કાળ તુલ્ય હોય છે. (૬) ઉમેરાતા દલિકનો પ્રોપવિધિ i) જેનો ઉદય હોય તેનું પ્રથમસ્થિતિમાં, ii) બંધ હોય તેનું બીજી સ્થિતિમાં, iii) બને હોય તેનું બને સ્થિતિમાં અને બને ન હોય તેનું ફક્ત બધ્યમાન અન્યપ્રકૃતિમાં નાંખે છે. (બંધ કે/અને ઉદયવાળીનું પણ બધ્યમાન અન્યમાં પણ નાંખે છે. એટલે કે માત્ર બંધવાળી, માત્ર ઉદયવાળી કે બનેવાળી પ્રવૃતિઓનું ઉમેરાતું દલિક અન્ય પ્રકૃતિનયનસંક્રમણ દ્વારા બધ્ધમાન અન્ય પ્રવૃતિઓમાં પણ જાય છે.) (૭) બધ્યમાનની બીજીસ્થિતિગત નિકમાં જે દલિક પડે છે તે અબાધાની ઉપરના નિષેકોમાં પડે છે. (ઉકાતી ચરમસ્થિતિ કરતાં પણ અબાધા અધિક હોય છે)
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy