SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમના કરણ ૫૧ (૧૧) આ વખતે શેષ ૨ની સત્તા P/a હોય છે. તેમજ હવેથી તે તે સ્થિતિવાતે અસં.બહુભાગને ખાડે છે. આ પ્રક્રિયા દરમ્યાન ઘાલ્યમાન મિથ્યાત્વ શેષ ૨ માં પડે છે. મિશ્રા મોહનીય સભ્યોમાં પડે છે અને સખ્ય વસ્થાનમાં નીચે પડે છે. (૧૨) સંખ્યાતા સ્થિતિઘાતો બાદ મિશ્રની પણ ૧ આલિક શેષ રહે છે. અને એ વખતે સમયની સત્તા ૮ વર્ષ હોય છે. (૧૩) હવેથી એ દર્શનમોહનો નિશ્ચયથી સપક કહેવાય છે. (૧૪) હવેથી સમ્યના અંતર્મુ-અંતર્મુ પ્રમાણ સ્થિતિઘાત કરે છે. (૧૫) એ ઘાત્યમાન સ્થિતિઓના દલિકને ઉદયસમયથી ગુણશ્રેણિશીર્ષ સુધી અસં ગુણ-અસં૦ ગુણ નાંખે અને પછી વિશેષહીન-વિશેષહીન ગોપુચ્છાકારે નાંખે છે. આ રીતે સમયના ખંડોનો ઘાત થાય છે. એમાં દ્વિચરમખંડ કરતાં ચરમખંડ સંખ્યાતગુણ મોટો હોય છે. (૧૬) આ ચરમખંડમાં ગુણશ્રેણિનો ઉપલો સંખ્યાતમો ભાગ અને એના કરતાં પણ ઉપરની અન્ય સંખ્યાતગુણસ્થિતિઓ ખંડાઇ જાય છે. આ ખંડિત થતું દલિક ઉદયસમયથી ચરમખંડની પૂર્વના ચરમનિષેક સુધી અસં ગુણ-અસગુણ નાખે છે. એ ચરમનિષેક હવે ગુણશ્રેણિ શીર્ષ બને છે. (૧૭) આ ચરમખંડ ખંડાઇ જાય એટલે જીવ કુતકરણ કહેવાય છે. કારણ કે બધા કરણો સમાપ્ત થઇ ગયા છે. આ પછી નો કાળ કુક્તકરણકાળ કહેવાય છે. એમાં મૃત્યુ પામીને જીવ ચારે ગતિમાં જઈ શકે છે. અત્યાર સુધી શુક્લ લેશ્યા હતી, હવે કોઇપણ હોય શકે છે. (૮) સગની શેષસ્થિતિને ભોગવીને ખપાવે છે. ત્યારબાદ ભાયિક સખ્યત્વી બને છે. જો પરભવાયુ કે જિનનામ નિકાચિત કર્યું ન હોય તો એ પછી અંતર્મય બાદ અવશ્ય પકશ્રેણિ માંડે છે. કોક બદ્ધદેવાયુ જીવ ઉપશમશ્રેણિ માંડે છે... (૬) દર્શનમોહઉપશમના ઉપશમશ્રેણિ માંડનાર જીવ જો લાયોપથમિક સમ્યકત્વી હોય તો પૂર્વે અવશ્ય દર્શનમોહને ઉપશમાવે છે. ૬/૭ મે ગુણઠાણે વર્તમાન જીવ
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy