SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમના કરણ (૪૫) અશ્વકર્ણકરણા-જેમ અશ્વકર્ણ મૂળમાં વિસ્તૃત હોય છે અને પછી પછી ઘટતો જાય છે, તેમ આમાં રચાતા અપૂર્વસ્પર્ધકોના અનુભાગની જે સ્થાપના કરવામાં આવે તો એવો આકાર બને છે, માટે આને અશ્વકર્ણકરણકાળ કહે છે. આના પ્રારંભકાળે બધ સંજય - અંતર્મુ. ન્યૂન ૧ મહિનો શષ કર્મો- સંખ્યાતા વર્ષ... (૪૬) ૩ લોભની ઉપશમના પણ સાથે જ ચાલુ થઇ જાય છે. સાથે સાથે સંજવલોભના પૂર્વ સ્પર્ધકોમાંથી સમયે સમયે અપૂર્વ સ્પર્ધકો બનાવે છે. જે સ્પર્ધકો બધ દ્વારા ચારેય બાધી શકાતા નથી એટલા હીન રસવાળા આ નવા સ્પર્ધકોને વિશુક્નિા બળે કરે છે, માટે એ અપૂર્વસ્પર્ધક કહેવાય છે. હજારો સ્થિતિઘાતે આ અશ્વકર્ણકરણકાળ પૂર્ણ થાય છે. (૪) ક્રિીકરણાદ્ધ- પ્રથમસમયે સંજવધિ - દિવસપુત્વ શષ કર્મો - વર્ષસહસાથત્ત્વ આ સ્થાન પૂર્વે બધો અનુભાગ સ્પર્મક (પૂર્વ કે અપૂર્વ) રૂપે હતો. હવે એમાંથી કિઓિ કરે છે. અનુભાગબંધોક્ત રૂપથી વિપરીતસવરૂપવાળો અનુભાગ બનાવવો તે કિનીકરણ કહેવાય છે. તાત્પર્ય- જઘન્ય કે અજઘન્ય જે કાઇ અનુભાગ બધાય છે તે બધો બંધનકરણમાં કહેલ સ્પર્ધક સ્વરૂપે જ બધાય છે. હવે એમાથી કિઓિ કરે છે. સ્પર્ધકમાં એકોત્તરદ્ધિવાળી અનંતી વર્ગણાઓ હોય છે. આ વણાઓમાં રહેલા રસને એવો અપવર્તિત કરે છે કે જેથી નવા રસમાં એકોત્તરદ્ધિવાળી વર્ગણા જવું તો રહેતું નથી કે જેથી સ્પક બની શકે) પણ એક એક વર્ગણાઓ અનંતગુણ-અનંતગુણ રસવાળી હોય છે અને તેમ છતાં આ બધી વર્ગણાઓમાંની ઉત્કૃષ્ટનો રસ પણ જશે. અપૂર્વ સ્પર્ધકના જથ૦ રસ કરતાં પણ અનંતમા ભાગે હોય છે. આ સ્વતંત્ર છૂટીછવાયેલી વર્ગણાઓને કિષિ કહે છે. (૪૮) એક સ્પર્ધકમાં જેટલી વર્ગણાઓ હોય તેના અનંતમા ભાગ પ્રમાણ કિઓિ પ્રથમસમયે કરે છે, અને પછી ઉત્તરોત્તર સમયે અસં.ગુણહીન અસંખ્ય ગુણહીન કિઓિ કરે છે, થાવ ચરમસમય સુધી.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy