SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ માયોપથમિક સપત્ની, મિશદષ્ટિ કે મિથ્યાત્વી બને છે. આના પૂર્વના સમય સુધી એ ઔપશમિક સખ્યત્વી હતો. (૨૪) આ ઉપશમ સ ત્ત્વના કાળ દરમ્યાન જ (એટલે કે બીજી સ્થિતિમાં રહેલા ૩ પુંજને અંતરમાં પ્રવેશાવે અને એનો ઉદય થાય એ પહેલાં જ) જઘ૦ થી ૧ સમય અને ઉત્કૃ૦ થી ૬ આવલિકા જેટલો કાળ શેષ હોય ત્યારે કોક જીવો અનંતાનુબંધીનો ઉદય થવાથી સાસ્વાદનસત્વ પામે છે. એ શેષકાળ પૂર્ણ થયા બાદ એ જીવ અવશ્ય મિથ્યા જાય છે. (૨૫) સાષ્ટિજીવ ઉપદિષ્ટ પ્રવચનની અવશ્ય શબા કરે છે. કયારેક ગુરુનિયોગાદિ કારણે અજાણપણે અસત્યપદાર્થોની પણ ચલા કરે છે. (૨૬) મિથ્યાત્વી જીવ ઉપદિષ્ટપ્રવચનની શ્રદ્ધા અવશ્ય કરતો નથી. અસદ્ભૂતપદાર્થ ઉપદિષ્ટ હો યા ન હોય તો પણ શ્રદ્ધા કરે છે. (૨) મિશ્ર જીવ સાકાર કે અનાકાર ઉપયોગમાં હોય છે. જો સાકાર ઉપયોગમાં હોય તો એને વ્યંજનાવગ્રહ હોય છે. અર્થાવગ્રહ હોતો નથી, કેમકે સંશયજ્ઞાની પણ અવ્યક્ત શાની હોય છે. ૩ ટીપ્પણકારે આવી સમજણ આપી છે. કર્મચચિકી પરિભાષા આવી છે જે આ સાકારોપયોગ હોય છે તે બે પ્રકારે હોય છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. સંધ્યાવેળા વગેરેના કારણે, જેમાં સંદેહ પડી શકે છે તેવા સ્થાણ-પુરુષાદિ પદાર્થો વિશે તે પદાર્થોના ઊંચાઇ વગેરે રૂપ સમાનધર્મ માત્રની જાણકારી મળી હોવાથી બેમાંથી એકે થના નિવયરૂપે ન પરિણમતો એવો જ બોધવિશેષ હોય છે તે વ્યંજનાવગ્રહ છે. અર્થમાત્રનું પ્રકટીકરણ (બે) ના હેતુભૂત ઊંચાઇ વગેરે માત્ર રૂપ વ્યંજનનું અવગહાણ = અવબોધન એ વ્યંજનાવગ્રહ આવી અહીં વ્યુત્પત્તિ જાણવી. સંશય-વિપર્યયનો વિષય ન બનેલ અને તેથી જ વિવિક્ત (અન્ય પદાર્થથી ભિન) સ્વરૂપવાળા સ્થાણુ વગેરે અર્થનો આ સ્થાણુ છે એવો અથવા “આ પુરુષ છે એવો ઉલ્લેખપૂર્વક જે અવગ્રહ થાય છે તે અર્થાવગ્રહ. શંકા- સિલનમાં તો વ્યંજનાવગ્રહની સાવ જુદી જ વ્યાખ્યા આવે છે, એ વ્યાખ્યા મુજબના વ્યંજનાવગ્રહમાં તો ઊર્ધ્વતાકાર વગેરેનું પણ રહાણ હોતું નથી, તો તમે આવી વ્યાખ્યા કયાંથી શોધી લાવ્યા? સમાધાન- ચૂર્ણિકારના વચનથી આવી વ્યાખ્યા જણાય છે, કેમકે તેઓએ કહ્યું છે કે લગ્ન સિંચના અધ્યત્તના પુણ્યતિ અર્થાત કેમકે સંશયવાની અવ્યકતાની કહેવાય છે. આમ કહીને ચર્ણિકારે મિશ્ન દૃષ્ટિનો ઉલ્લેખ કર્યો છે જે મિશમહોદયના કારણે સંશયાની
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy