SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમના કરણ A (૧૬) પછીના સમયે અંતરમાં પ્રવેશ કરે છે. ત્યાં મિથ્યાત્વના દલિો ન હોવાથી ઉદય હોતો નથી. તેથી અલબ્ધપૂર્વ આત્મહિત અવરૂપ સમત્વની પ્રાપ્તિ થાય છે. (૧૭) એના પ્રથમસમયથી જ ૭ કર્મોમાં નવા સ્થિતિઘાત-રસથાત-ગુણશ્રેણિ ચાલુ થાય છે, તેમજ પૂર્વસમયે જ સમ્ય. મિશ્ર સ્વરૂપ બે પતશ્રહો ઊભા કર્યા છે તેમાં મિથ્યાત્વના દલિકોનો ગુણસંક્રમ શરુ કરે છે. દલિwોપ - પ્રથમ સમયે સ.માં અલ્પ મિશ્રમાં A બીજા સમયે સમ્યમાં મિશ્નમાં A આમ ઉત્તરોત્તર અસંગુણ-અસં ગુણ દલિક અંતર્મુ. સુધી નાંખે છે. (૮) ત્યારબાદ વિધ્યાતસકમ પ્રવર્તે છે. (૧૯) જ્યાં સુધી ગુણસંહમ પ્રવર્તે છે ત્યાં સુધી આયુ સિવાયના ૭ કર્મોમાં સ્થિતિશત-રસાત અને ગુણશ્રેણિ ચાલે છે, પછી અટકી જાય છે. (૨૦) કોક જીવ પ્રબળવિશુક્લિા પ્રભાવે પ્રથમસની સાથે જ દેશવિરતિ કે સર્વવિરતિ પણ પામે છે. (૨૧) અંતર્યુ કાળ સુધી જીવ ઉપશમસમ્યકત્વી રહે છે. આ અંતર્મ પ્રથમસ્થિતિ કરતાં ઘણું મોટું હોય છે. (૨૨) અંતરમાં આગળ વધતાં વધતાં જીવ જ્યારે ઉપશાંતઅલ સાધિકઆવલિકા શેષ રહે તેવા સ્થાને પહોંચે છે ત્યારે દ્વિતીય સ્થિતિમાં રહેલા ૩ પુંજમાંથી દલિક ઉઠાવી અંતરની ઉપલી શેષ આવલિકામાં ગોઠવે છે. એમાં એ આવલિકાના પ્રથમ સમયના નિષેકમાં ઘણું કલિક નાંખે છે, બીજા સમયમાં અલ્પ. આમ યાવત્ એના ચરમ સમય સુધી અલ્પ-અલ્પ. આ રીતે દલિો નાંખવાને ગોપુચ્છાકાર કહે છે. (૨૩) જ્યારે એ આવલિકાનો પ્રથમસમય આવે છે ત્યારે જીવના અધ્યવસાયને અનુરૂપ એક પુંજનો ઉદય થાય છે, વિશુદ્ધ અધ્ય હોય તો સમ્ય. પુજનો,મધ્યમ અધ્ય હોય તો મિશપુજનો અને અવિશુદ્ધ અર્થ હોય તો મિથ્યાત્વનો ઉદય થાય છે, અને એને અનુસરીને જીવ અનુક્રમે
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy