SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ કર્મપ્રતિ-પદાર્થો ભાગ-૨ પ્રથમસ્થિતિ કરતાં અંતર સંખ્યાતગુણ મોટું હોય છે. (૭) અંતરકરણ કિયાના પ્રથમસમયે ઉકેરાતાં નિકોમાંથી અસંમા ભાગનાં દલિકોને ઉપાડી મિથ્યાત્વની પ્રથમ તેમજ દ્વિતીય સ્થિતિમાં નાંખે છે. બીજા સમયે એના કરતાં અસં ગુણ દલિક ઉપાડી ઉપર નીચે નાંખે છે. આ રીતે અંતર્ખ જેટલા કાળમાં એ નિકો સંપૂર્ણતયા ખાલી થઈ જવાથી મિથ્યાત્વની સ્થિતિ વચલા અંતરના કારણે બે વિભાગમાં પ્રથમ-દ્વિતીય સ્થિતિમા) વહેંચાઈ જાય છે. ૮) આ અંતરકરણક્રિયા પૂર્ણ થવા સાથે જ, ચાલુ સ્થિતિઘાત પૂર્ણ થાય છે. એટલે કે અંતરકરણકિયાકાળ આ એક સ્થિતિઘાતના કાળ જેટલો હોય છે. (૯) આ વખતે પણ પ્રથમસ્થિતિ અંતર્મુ, જેટલી શેષ હોય છે. એને કમશ: ભોગવતો જાય છે અને બીજી સ્થિતિમાં રહેલ મિથ્યાત્વના દલિકોને અસંખ્યગુણ અસંખ્યગુણ કમે ઉપશમાવતો જાય છે. (૧૦) પ્રથમ સ્થિતિમાંથી જે ઉદીરણા થાય છે એને ઉદીરણા જ કહે છે અને બીજી સ્થિતિમાંથી દલિકોનું આવવું એ આગાલ કહેવાય છે. (૧૧) આ પ્રથમ સ્થિતિની ૨ આવલિકા શેષ હોય ત્યારથી આગાલવિચ્છેદ થાય છે તેમજ મિથ્યાત્વની ગુણશ્રેણિ રચના અટકી જાય છે. શેષકર્મોની ગુણશ્રેણિ ચાલુ હોય છે. (૧૨) પ્રથમસ્થિતિની ૧ આવલિકા શેષ રહે ત્યારથી મિથ્યાત્વના સ્થિતિઘાત, રસાત તેમજ ઉદીરણા બંધ પડે છે. (૧૩) શેષ ૧ આલિકાને કમશ: ઉદયથી ભોગવે છે. એમાં એના ચરમસમયે કે જેના પછીના સમયે હવે ઉપ.સભ્ય પામવાનો છે) બીજી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના અનુભાગને ત્રણ વિભાગમાં વિભાજિત કરી દે છે. (૧૪) શુદ્ધ થયેલા પુજને સમત્વમોહનીય કહે છે જે દેશઘાતી હોય છે, અર્ધશુદ્ધ પુંજને મિશ્રમોહનીય કહે છે, આ સર્વઘાતી હોય છે અને અવિશુદ્ધ રહેલા પુજને મિથ્યાત્વમોહનીય કહે છે. આ પણ સર્વઘાતી હોય છે. (૧૫) પ્રથમસ્થિતિના ચરમસમયસુધીમાં દ્વિતીયસ્થિતિગત દલિક પણ બધું ઉપશાંત થઈ ગયું હોય છે. પણ ચરમસમયગૂન બે આવલિકામાં બંધાયેલું દલિક હજુ અનુપાત હોય છે. જેને ઉપશમસખ્યત્વના એટલા જ કાળમાં ઉપશમાવશે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy