SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ નિદ્રબ્લિક- જ્ઞાનાઆદિ મુજબ પણ, આનો ઉદય ન હોવાથી ચરમસમયે સત્તા હોતી નથી. તેથી જ્ઞાનાવરણાદિ કરતાં ૧ સ્પર્વ ઓછું મળે છે. | અયોગીને ઉદયવાળી ૧૩ પ્રકૃતિ- અયોગી અવસ્થાના સમય કરતાં એક સ્પર્ધક અધિક મળે છે. અયોગીના ચરમસમયે લપિતકમશથી ગુણિતકમશ સુધીના એકોત્તરદ્ધિવાળા સત્તાસ્થાનોનું ૧ સ્પર્ધક. એ રીતે ફિચરમ વગેરે સમયોના ૧-૧ સ્પર્ધકો એમ અયોગીના જેટલા સમય હોય એટલા સ્પો. તદુપરાંત, યોગીના ચરમસમયે પિતકમશને જે સત્તાસ્થાન હોય ત્યાંથી ઉત્કૃ૫ દેશ સત્તાસ્થાન સુધીનું એક સ્પર્વ. ભિન્ન જીવોની અપેક્ષાએ શાતા-અશાતા બનેનો ઉદય શક્ય હોવાથી અહીં ૧૩ પ્રકૃતિઓ ગણી છે.) * અયોગીને અનુદયવાળી નામગોત્રની શેષ ૮૨ પ્રકૃતિઓ - ઉપર મુજબ.... પણ ચરમસમયે સત્તા ન હોવાથી એક સપક ઓછું જાણવું આમ પ્રદેશસત્તાસ્થાનની પ્રરૂપણા પૂર્ણ થઇ. આ જ રીતે પ્રદેશબંધસ્થાન, પ્રદેશસંક્રમસ્થાન, પ્રદેશોદીરણાસ્થાન, પ્રદેશોપશમનાસ્થાન, પ્રદેશનિદ્ધતિસ્થાન, પ્રદેશનિકાચના સ્થાન અને પ્રદેશોદયસ્થાનની પ્રરૂપણા અનુમાનથી કરવી. બંધનકરણમાં જ.યોગાનથી ઉલ્ક યોગસ્થાન સુધીમાં મળતા પ્રદેશબંધસ્થાનના વિકલ્પો જાણવા. સંક્રમણમાં જા.પ્રદેશસંક્રમણથી ઉ. પ્રદેશસંક્રમ સુધીના સ્થાનો. એ પ્રમાણે ઉદીરણા વગેરેમાં જાણવું. વળી, ૮ કરણ, ઉદય અને સત્તાના વિષયમાં પ્રકૃતિસ્થાન, સ્થિતિસ્થાન, અનુભાગ સ્થાન અને પ્રદેશસ્થાન સંબંધી ભયકાર, અલ્પતર, અવસ્થિત અને અવક્તવ્ય ભેદનો વિચાર કરો.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy