SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપતિ-પદાર્થી ભાગશકતી નથી અને હેરાન કરતી નથી એમ કર્મરજકણો હવે ઉદયમાં આવીને હેરાન કરી શકતી નથી. ' (૨૮) સ્ત્રીવેદોપશમના- નપું, વેદ ઉપશમી ગયા પછીના સમયથી બીવેદની ઉપશમના નપુંવેદની જેમ હજારો સ્થિતિશતના કાળમાં કરે છે. (૨૯) આ સ્ત્રીવેદોપશમનાવાનો સખ્યાતમો ભાગ પસાર થયો હોય છે ત્યારથી શાના. ૩ નો સંખ્યાતવર્ષનો શિતિબંધ થાય છે તેમજ નવો નવો બંધ સંખ્યાતગુણહીન થાય છે. વળી કેવલબ્લિક સિવાયની ૧૨ દેસાતીનો ૧ ઠાણીયો રસબંધ થાય છે. એ વખતે સ્થિતિબંધનું અલ્પબદુત્વ મોહનીય - અલ્પ શાના ૩ - s નામ-ગોત્ર - 2 વેદનીય - ૪ (૩૦) હજાશે સ્થિતિશાતે બીવેદ સર્વથા ઉપશાંત થયા પછીના સમયથી હાસ્યષટ્રક અને પુ.વેદ આ ૭ને ઉપશમાવવાનું ચાલુ કરે છે. (૩૧) એની ઉપશમનાવાનો સંખ્યાતમો ભાગ ગયે. નામ-ગોત્રનો સખ્યાતવર્ષનો બધ કરે છે. ઉત્તરોત્તર સંખ્યાતગુણહીન કરે છે અને વેદનીયનો અસંવર્ષનો બંધ હોય છે. એ પછીના જ બંધ વેદનીયનો પણ સંખ્યાતવર્ષનો બધ હોય છે, એટલે કે સર્વકર્મોની સંખ્યાના વર્ષોનો બંધ હોય છે. ઉત્તરોતર બંધ સંખ્યાતગુણહીન થાય છે. (૩૨) ૫. વેદની પ્રથમ સ્થિતિની ૨ આવલિક રોષે આગાલવિચ્છેદ થાય છે. ત્યારપછીથી હાસ્યષક પુ.વેદમાં સંમિતું નથી. કિન્તુ સંજયકોમાં સંમે છે. પ્રથમ સ્થિતિની ૧આવલિકાશે ઉદીરણાવિચ્છેદ થાય છે. (૩૩) હજારો સ્થિતિશત બાદ હાસ્યક સંપૂર્ણ ઉપશાંત બને છે. અને પુવેદમાં ઉદયસ્થિતિ સમયજૂન ૨ આવલિકા ભદલિક અનુપશાંત હોય છે. શેષ સઘળું ઉપશાંત હોય છે. આ વખતે, પુવેદ બંધ - ૧૬ વર્ષ સંજીવ કપાય બંધ - ૩ર વર્ષ શષ કર્મો - સંખ્યાતા હજાર વર્ષો
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy