SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમના કણ વિષહીન (૩૪) સમયગૂન ૨ આવલિકા બલ લતાઓને પણ તેટલા બીજા કાળમાં અવેદક જીવ પ્રતિસમય અસં ગુણ - અસંહગુણ ક્રમે ઉપશમાવે છે. તેમજ પરપ્રકૃતિમાં યથાપ્રવૃતસંક્રમ વડે સંકમાવે છે. (૩૫) અવેદીને પ્રથમ સમયે પુવેદનો સંકમ ઘણો બીજા સમયે વિશેષહીન ત્રીજા સમયે થાવત્ ચરમસમયે વિશેષહીન (૩૬) પ્રથમસમય અદકને સંજવબંધ..અંતર્મ ન્યૂન ૩ર વર્ષ શેષ કર્મોનો - સંખ્યાતા હજાર વર્ષો (૩૭) અદકના પ્રથમસમયથી ૩ ફોધને ઉપશમાવવાનો પ્રારંભ કરે. આ વખતે ઉત્તરોત્તર સ્થિતિબંધ સંજવ માં સંખ્યાતભાગહીન, શેષમાં સંખ્યાતગુણહીન જાણવા. (૩૮) જ્યારે સંજીવ.કોધની પ્રથમ સ્થિતિ સમયજૂન ૩ આવલિકા શેષ હોય છે ત્યારથી બે કોય સંજવ.કોધમાં સંકમતા નથી પણ સંજવ. માનાદિમાં સંક્રમે છે. જ્યારે પ્રથમ સ્થિતિ ૨ આવલિકા શેષ રહે છે. (ઉદયા + પ્રતિઆવલિકા. ઉદયાવલિકાની પછીની આવલિકા પ્રતિઆવલિકા કહેવાય છે.) ત્યારે આગાલવિચ્છેદ થાય છે. અને જ્યારે પ્રતિઆવલિકાનો ૧ સમય બાકી હોય છે (એટલે કે પ્રથમ સ્થિતિ = ઉદયા + ૧ સમય = સમયાધિક આવલિકા શેષ હોય છે, ત્યારે ચરમ ૧ સમયની જ સ્થિતિ ઉદીરણા થાય છે, પછી ઉદીરણાવિચ્છેદ થાય છે. આ ચરમ ઉદીરણા વખતે.... સંજવબંધ... ૪ મહિના શેષકર્મોનો.. સંખ્યાતા હજાર વર્ષો (૩૯) પછીના સમયે. એટલે કે પ્રતિઆવલિકા વિચ્છેદ થાય ત્યારે, સંવધનો બધોદયવિચ્છેદ, બે કોલ સર્વથા ઉપશાંત.સંવધની પ્રથમ સ્થિતિની ૧ આવલિકા + બીજી સ્થિતિમાં સમયપૂન બે આવલિકા બહ કલિક અનુપશાંત હોય છે. શેષ સથળે ઉપશાંત.... આ અનુપાતને સમયચૂન કવાયખાતચણિના મતે.... પ્રથમસ્થિતિની સમયગૂન આવલિકા+બીજી સ્થિતિમાં બે સમયપૂન બે આવલિકામાં બળ દલિક અનુપક્ષાંત હોય છે. આ પ્રમાણે અન્યત્ર પણ જાણવું
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy