SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ સીધો સૂરમયોગનિરોધ કહી શકાતો નથી. માટે બાદરકાયયોગનિરોધ બાદ સૂરમયોગનિરોધ થઈ શકે એ માટે યોગને સૂક્ષમયોગમાં પરિવર્તિત કરવો પડે છે. તેથી બાદરકાયયોગનિરોધના પ્રથમસમયથી અપૂર્વસ્પર્ધકકરણ વગેરે કહ્યા છે. આમ, બને મતે, પ્રરૂપણાગતયોગના નિરોધની પ્રક્રિયાના છે. જો અપૂર્વસ્પર્ધક વગેરે કરવાનું કહેલું હોવાથી મહત્ત્વનો ભેદ નથી. . () કષાયપ્રાભૂતચૂર્ણિકારમત બાદરકાયયોગના આલંબનથી બા મનોયોગનિરોધ. બાવચનયોગ નિરોધ, બા શ્વાસોશ્વાસનિરોધ, અને બાકાયયોગનો નિરોધ કમશ: અંતર્મુ અંતર્મુ કાળમાં કરે છે. પછી અંતર્મુ. વિશ્રામ કરે છે. એ પછી સૂકાયયોગના આલંબનથી કમશ: સૂમનોયોગ, સૂ વચનયોગ અને સૂ શ્વાસો.નો નિરોધ કરે. ત્યારબાદ અંતર્મ વિશ્રામ કરી સુકાયયોગનો નિરોધ કરતો જીવ નીચેની પ્રક્રિયા કરે છે - ૭ પ્રથમસમયે-પ્રથમપૂર્વસ્પન્કની નીચે યોગનાં અસંખ્ય અપૂર્વસ્પર્વો કરે છે. એ માટે પૂર્વ સ્પર્ધકોની પ્રથમવર્ગણામાંથી અસંમા ભાગપ્રમાણ વિર્યાણુઓને અને અસં.મા ભાગપ્રમાણ જીવપ્રદેશોને ખેંચે છે. (એટલે કે પૂર્વસ્પર્ધકોની પ્રથમવર્ગણામાં જેટલા આત્મપ્રદેશો હોય એના એક અસમા ભાગના આત્મપ્રદેશોમાંથી વિર્યાણુઓને એવી રીતે અસં ગુણહીન કરી નાંખે કે જેથી અપૂર્વ સ્પર્ધકો રચાય.) બીજાસમયે- પ્રથમસમયે જે સર્વજઘન્ય અપૂર્વસ્પર્ધક બન્યું હોય એની પણ નીચે, પ્રથમસમયે બનાવેલ અપૂર્વસ્પર્ધકો કરતાં અસંમા ભાગના નવા અપૂર્વસ્પર્ધકો બનાવે છે. પ્રથમસમયે ખેચેલા જીવપ્રદેશો કરતાં અસંહગુણ જીવપ્રદેશોને આ સમયે ખેંચે છે. આમ ઉત્તરોત્તર અપૂર્વસ્પર્ધકોની સંખ્યા અસં ગુણહીનના કરે અને જીવપ્રદેશો અસંહગુણશ્રેણિના ઉમે જાણવા. અંતર્મ સુધી અપૂર્વસ્પર્ધકો બનાવે છે. આ અપૂર્વસ્પર્ધકો સૂચિશ્રેણિના પ્રથમ વર્ગમૂળના અસંમા ભાગ પ્રમાણ અને પૂર્વસ્પર્ધકોના પણ અસંમા ભાગ પ્રમાણ હોય છે. કિઢીકરણ પછી અંતર્મુ કાળસુધી ઉત્તરોત્તર અસં ગુણહીનકમે,
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy