SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમના કરણ (૪૭) હવેથી નવો-નવો સ્થિતિબંધ સંખ્યાતગુણ થાય છે. આ દરેકમાં સ્થિતિબંધની અપૂર્વ વૃદ્ધિ P/s પ્રમાણ હોય છે. (૪૮) આવા સંખ્યાત હજાશે સ્થિતિબંધ P/s વૃદ્ધિ વાળા પસાર થયા પછી એક સ્થિતિબંધ એવો થાય છે કે જેથી મોહનીયમાં સ્થિતિબંધ ની અપૂર્વ વલિ પલ્યોપમના સંખ્યાતબહુભાગ પ્રમાણ થાય છે શાના વગેરે જ માં દેશોન ૩/૪ પલ્યો. જેટલી અને નામ-ગોત્રમાં દેશોન (સંખ્યાતમો ભાગ હીન) Vર પલ્યો. જેટલી વૃદ્ધિ થાય છે. આ વૃદ્ધિ થવાના કારણે થતો મોહનીયનો યસ્થિતિબંધ - ૧ પલ્યો. શાના ૪ - ૩/૪ પલ્યો નામ-ગોત્ર - ૧Vર પલ્યો હોય છે. (૪૯) હવેથી અનિવૃત્તિકરણના શેષ કાળ અને અપૂર્વકરણના સપૂર્ણકાળ દરમ્યાન નવા નવા બંધમાં P/s વૃદ્ધિ હોય છે. (૫૦) હજારો સ્થિતિબંધ બાદ એકે ને તુલ્ય સ્થિતિબંધ થાય છે. એ જ રીતે હજારો સ્થિતિબંધોના આંતરે આતરે ક્રમશ: બેઈ, તૈઇ. ચઉ અને અસંતી પચે તુલ્યસ્થિતિબંધ થાય છે. (૫૧) ત્યારબાદ હજારો સ્થિતિબંધ ગયે અનિવૃત્તિકરણનો ચરમસમય આવે છે. એ વખતે સ્થિતિબંધ અંત: કોટિ સાગરો (સાગરોપમ લક્ષપથકત્વ) હોય છે. (પ્રત્યન્તરમાં અંત:કોડના સ્થાને અંત:કો.કો.સાગરો છે.) (પ) પછીના સમયે અપૂર્વકરણમાં પ્રવેશ થતાંની સાથે દેશોપશમના, નિતિ અને નિકાચના કરણ ચાલુ થઈ જાય છે. (૫૩) એ જ વખતથી મોહનીયનો નવવિધ બંધક બને છે, હાસ્ય-રતિ કે અરતિ શોકમાંથી એક યુગલની ઉદય-ઉદીરણા થાય છે, ભય-જુગુપ્સાનો ઉદય ઉદીરણા ભજનાએ થાય છે. (૫૪) અપૂર્વકરણકાળનો સંખ્યાતમો ભાગ વીત્યે પરભવસંબંધી દેવપ્રાયોગ્ય) નામ પ્રવૃતિઓનો બંધ શરુ થાય છે. (૫૫) હજારો સ્થિતિબંધ પછી કે જ્યારે અપૂર્વકરણના સંખ્યાતબહુભાગ પસાર થઈ ગયા છે ત્યારથી નિદ્રાદિકનો બંધ શરુ થાય છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy