SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ 0 સૂક્ષ્મકિકિઓમાં, પ્રથમસમયક્ત કિમિાં પ્રથમસમયે દશ્યમાન દલિક કરતાં બીજા સમયે દશ્યમાન દલિક અસંખ્યગુણ હોય છે. (૧૦) કિકિઓનું પ્રમાણ- સર્વત્ર વિશેષાયિક સંખ્યાતભાગ અધિક કોધની ૧લી સંગ્રહકિકિની અવાંતર કિકિઓ અલ્પ કોધનાશબાદ માનની ૧લી સંગ્રહકિકિની અવાંતર કિકિઓ V માનનાશ બાદ માયાની ૧લી સંગ્રહકિડની અવાંતર કિઓિ V માયાનાશ બાદ લોભની ૧લી સંગ્રહકિકિની અવાંતર કિઓિ v સૂમકિકિરણના પ્રથમસમયે સૂસમકિઓિ (૧૧) લોભની બીજી સંગ્રહકિડની પ્રથમ સ્થિતિ ૩ આવલિકા શેષ હોય, ત્યાં સુધી જ બીજી સંગ્રહકિકિઓમાંથી દલિક ત્રીજીમાં પણ સામે છે. ત્યારબાદ એ સૂમકિકિઓમાં જ સંક્રમે છે. (૧૨) પ્રથમસ્થિતિ સમયાધિક આવલિકાશે ઉદયાવલિકામાં રહેલા તેમજ સમય ન્યૂન બે આવલિકામાં બંધાયેલા દલિકને છોડી શેષ બીજી અને ત્રીજી સંગ્રહકિકમાં રહેલાં સઘળાં દલિકને સૂમકિઓિમાં સંકમાવી દે છે. લોભની ત્રીજી સંગ્રહકિકિ ઉદયથી ભોગવાતી નથી. સુક્ષ્મપરાય ગુણસ્થાનકાધિકાર(૧) પછીના સમયે જીવ સૂમસંપરાયગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. એ જ વખતે સન્મકિતિઓમાંથી પ્રદેશ ખેંચીને ઉદય સમયથી અસગુણશ્રેણિક નાખે છે. તેમ જ ભોગવવાનું ચાલુ કરે છે. . (૨) સૂ.સંપરાયનો જેટલો કાળ હોય તેના કરતાં વિશેષાધિક (સંખ્યાતભાગઅધિક) આયામમાં (વાનાવરણીયાદિ શેષકર્મોની ગુણશ્રેણિના આયામ જેટલા આયામમાં) ગુણણિનો નિક્ષેપ કરે છે. આ પછીના નિષેકમાં પણ શીર્ષ કરતાં અસં ગુણદલિક નાખે છે. અને તે પછીના, આંતરાના નિકોમાં વિશેષહીન-વિશેષહીન દલિકોને નાંખી આંતરું પૂરી દે છે. આંતરાના ચરમનિષેકમાં જે દલિનાંખે છે એના કરતાં બીજી સ્થિતિના પ્રથમનિષેકમાં સંખ્યાતગુણહીન દલિકો નાખે છે. અને એના કરતાં વિશેષહીન-હીન દલિકો બીજા વગેરે નિષમાં નાંખે છે. ઉ૭.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy