SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ ૫) પરિશિષ્ટ-કપક શોણિ (૩) ઉદયસમયથી ગુણશ્રેણિશીર્ષ પછીના એક સમય સુધીના નિકોમાં અસં ગુણ-અસં ગુણ દલિકો દશ્યમાન હોય છે અને એ પછીના અંતરના ચરમનિષેકસુધીના નિકોમાં વિશેષહીન-હીન દલિકો દશ્યમાન હોય છે. એ ચરમનિક સ્કરતાં બીજી સ્થિતિના પ્રથમનિષેકમાં દશ્યમાન દલિક અસં ગુણ હોય છે. અને ત્યારબાદ વિશેષહીન-હીન હોય છે. સમસપરાયના બીજા-ત્રીજા વગેરે સમયોએ પણ યાવત્ પહેલો સ્થિતિઘાત થાય ત્યાં સુધી નખાતા અને દશ્યમાન દલિકોનો કમ ઉપરોક્ત મુજબ જાણવો. પ્રથમસ્થિતિઘાત થયા પછી બીજા સ્થિતિઘાતના પ્રથમસમયથી માંડીને જ્યાં સુધી મોહનીયકર્મના સ્થિતિઘાત ચાલુ રહે છે ત્યાં સુધીનો કમ નીચે મુજબ હોય છે. નંખાતું દલિક- ઉદયસમયથી લઈ ગુણશ્રેણિશીર્ષની પછીના એક નિષેક સુધી અસં ગુણ-અસગુણ. ત્યાર પછીના નિકોમાં વિશેષહીન-હીન. દશ્યમાનદલિક- ઉદયસમયથી લઇ ગુણશ્રેણિશીર્ષની પછીના એક એક નિકસુધી અસગુણ-અસંગુણ. ત્યાર પછી મોહનીય ચરમનિષેક સુધી વિશેષહીન-વિશેષહીન. ૬) અલ્પબહુ–– સુસંપ રાયકાળ અલ્પ સૂસપરાયપ્રથમ સમયે મોહનીયની ગણણિનો આયામ v અંતરની સ્થિતિઓ સૂ સંપરાયે પ્રથમ સ્થિતિખંડ સૂ સંપરા મોહનીય સ્થિતિસરા (૭) પ્રથમ સમયે ઉપર-નીચે અસમા ભાગની સૂ. કિઓિને છોડી શેષ સર્વનો ઉદય થાય છે. નીચેની અનુદીર્ણ અલ્પ ઉપરની અનુદીર્ણ v મધ્યમ ઉદયપ્રાપ્ત (૮) સૂ.સંપરાયકાળમાં સંખ્યાતા હજાશે સ્થિતિખંડ ગયા પછી મોહનીયનો ચરમસ્થિતિખંડ આવે છે. આ વખતે ૧૦ મા ગુણઠાણાનો સખ્યાતબહુભાગ કાળ પસાર થઈ ગયો હોય છે. છે છે
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy