SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અથ ઉદયાધિકાર પ્રથમ સમયે એક સમય માટે જા. પ્રદેશોદય હોય છે. બીજા વગેરે સમયોમાં ઉત્તરોત્તર અસં ગુણ-અસં.ગુણ યોગ હોવાથી ઉદીરણા કરણથી પ્રચુર દલિકો આવવાના કારણે જઘ. પ્રદેશો ય મળતો નથી. તેથી ૬૪ = ૨૪ ભાંગા.... આ દનો અનુચ્છ પ્રદેશોદય સાદિ વિના ૩ પ્રકારે. ગુણશ્રેણિના શીર્ષે વર્તમાન ગુણિતકર્માશ જીવને ચરમઉદયે ૧ સમય માટે ઉ. પ્રદેશોદય હોય છે. એ પછી ક્યારેક ઉદય ન થવાથી અનુની સાદિ મળતી નથી. તેથી ૬ ૪ ૩ = ૧૮ ભાંગા. આ ૬ જા. ઉલ્લુ વિકલ્પો સાદિ-સાન્ત બન્ને પ્રકારે. તેથી ૬ ૨ ૨ = ૨૪ ભાંગા.. કુલ ૨૪ + ૧૮ + ૨૪ = ૬૬ ભાંગા. મોહનીયકર્મ- અજશે. અને અનુ ચારે પ્રકારે મળે છે. ઉપશાંતમોહ ગુણઠાણેથી પડતા પિતકર્માશજીવને એ પડવાની પ્રથમાવલિકાના ચરમસમયે જઘ પ્રદેશોદય હોય છે. કારણકે આ આવલિકા અંતરકરણની અંદર સમાવિષ્ટ હોવાથી જ્યારે પડે છે ત્યારે એમાં, બીજી સ્થિતિમાંથી સુમતિ દલિકોને ખેંચી પ્રથમ સ્થિતિ જે બનાવે છે એની પ્રથમ આવલિકામાં ગોપુચ્છાકારે દલિક રચના કરતો હોવાથી આવલિકના ચરમસમયે સર્વાલ્પ દલિકો હોય છે. એ પછીના સમયથી ગુણશ્રેણિકને દલિકો ગોઠવાયા હોવાથી જઘ૦ મળે નહીં. તેથી અજઘનો સાદિ ભાંગો મળે છે. અથવા ઉપશમશ્રેણિમાં ઉદયવિચ્છેદ થયા બાદ પુન: ઉદય સાદિ ભાંગો મળે છે. ગુણિતકર્માશ જીવને કાપકશેણિમાં ૧૦ માના ચરમસમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે, એ સિવાયનો બધો અનુત્વ હોય છે. તેથી ૧૧ મેથી પડનારને પુન: જે ઉદય થાય તે અનુષ્ટના સાદિ તરીકે મળે છે. - તેથી મોહનીયના ૪ + ૪ + ૨ + ૨ = ૧ર ભાંગા, આયુષ્યના ચારેય વિલ્પોના સાદિ-સાન બન્ને ભાંગા....કુલ ૮ ભાંગા મૂળપ્રકૃતિના કુલ ૬૯ + ૧૨ + ૮ = ૮૬ ભાંગા.... ઉતીર કૃતિમિથ્યાત્વ- અજા. અનુ ના ચાર ચાર ભાંગા. અંતરકરણ કરીને પ્રથમ સમ્યકત્વ પામેલો પિતકર્માશ જીવ મિથ્યાત્વે આવે અને અંતરને પૂરવા જે નિષેકરચના ગોપુચ્છાકારે કરે છે તેના ચરમસમયે જશેÈોદય હોય છે, એ સિવાયનો બધો અજ. હોવાથી ચારે ભાગા મળે છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy