SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપતિ-પદાર્થો ભાગ-૨ - ગુણિતકર્માશ દેશવિરત જીવ સર્વવિરતિ પામીને એની ગુણશોણિ એવી રીતે કરે છે જેથી પૂર્વે દેશવિરતિની અધિક આયામવાળી કરેલી ગુણોણિનું જ્યાં શીર્ષ હોય ત્યાં જ આ સર્વવિરતિની અલ્પ આયામવાળી ગણણિનું શીર્ષ આવે. ત્યાર બાદ મિથ્યાત્વે જાય અને આ શીર્ષ ઉત્ક પ્રોદય હોય છે આ સિવાયનો બધો અનુકુ હોવાથી ચારે ભાગા મળે છે. મિથ્યાત્વનો તેથી મિથ્યાત્વના ૧૨ ભાંગા ઉત્ક પ્રદેશોદય દેશવિરતિગણણિ Bયા“સર્વ ગાણિ - રણિી – આયામ સર્વવિરતિની ગણોણિી ગોડાયેલું અધિક કલિક વિતિ ગુણોરિનું મૂળ દેશવિરતિની ગુણશ્રેણિકી ગોઠવાયેલું અધિક દલિપ ભાવિક Ciiiiiiiiiiiiiiii iiiiiiiiiiiiiiiiiiiiiii કિરચનાનું કલિક માં - નિક આ નિષકના સર્વવિરતિ ગણણિનું ઉદયકાળે ઉ. મૂળ પ્રોદય હેય શેષ ધ્રુવોથી ૭ ના દાનાવરણાદિની જેમ જેમ અજના ૪-૪ ભાંગા હોય છે. લપિતકર્માશ સંક્લિષ્ટ દેવ ઉત્કૃષ્ટસ્થિતિ બાંધવાનો પ્રારંભ કરેલ એટલે ઘણા દલિકોની ઉવર્ણના થાય છે. બધાને કાળ કરી એકેડ માં જાય. ત્યાં પ્રથમસમયે જાપ્રદેશોદય હોય છે. વિશેષમાં અવધિફિક એ જ સંક્લિષ્ટ દેવને દેવભવમાં જ બંધાવલિકાના ચરમસમયે જા. પ્રદેશોદય હોય છે. આ જનો ઉત્ક પ્રદેશોદય ગણિતકશ જીવને સ્વ વ ચરમ ઉદય હોય છે. તેથી ત્યાંથી પુન: પડવાનું ન હોવાથી અનુ. નો સાદિ ભાગો મળતો નથી. માટે ૩-૩ ભાગા... એટલે ૪૭ પ્રકૃતિના પ્રત્યેકના ૪ +૩+૨+૨ = ૧૧ ભાંગા મળવાથી કુલ ૪૭૪ ૧૧ = ૫૧૭ ભાંગા મળશે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy