SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ કર્મક્ષતિ-પદાર્થો ભાગ-૨ (૭) અનિવૃત્તિ કરણકાળ (૮) અપૂર્વ કરણકાળ (૯) ગુણશ્રેણિ નિક્ષેપ (અપૂર્વકરણ પ્રથમ સમયે આયામ) (૧૦) સભ્ય નો દ્વિચરમખંડ (૧૧) ચરમસ્થિતિખંડ (૧૨) ૮ વર્ષની સજા થયા બાદનો પ્રથમખંડ (૧૩) જઘ૦ અબાધા (૧૪) ઉત્કટ અબાધા (૧૫) ૮ વર્ષ ની સ્થિતિસતા (૧૬) સભ્યનો અસંવાર્ષિક ચરમખંડ (૧૭) મિશ્રનો અસંવાર્ષિક ચરમખંડ (૧૮) મિથ્યાત્વ ક્ષીણ થયા બાદ સમ્ય-મિશ્રનો પ્રથમખંડ (૧૯) મિથ્યાત્વની સતા વખતે સમ્યકમિશ્નનો ચરમખંડ (૨૦) મિથ્યાત્વનો ચરમખંડ (૨૧) અસં.ગુણહાનિવાળા સ્થિતિખંડમાંનો ગણેયનો પ્રથમખંડ" સામાન્યથી સગઢ અને મિશ્રના દરેક સ્થિતિખંડો સરખા હોય છે. મિશ્રનો જ્યારે ચરમખંડ આવે છે ત્યારે સભ્ય નો તે વખતનો ખંડ ૧ આવલિકા ન્યૂન ૮ વર્ષ જેટલો નાનો હોય છે. એટલે એ ખંડ ઉકેશઇ જાય ત્યારે મિશ્રની સત્તા ઉદયાવલિકા જેટલી અને સભ્યની ૮ વર્ષ પ્રમાણ શેષ રહે છે. અને એ જ રીતે મિથ્યાત્વ જ્યારે અક્ષીણ હોય છે ત્યારે ત્રણેયના એક સરખા ખંડો જ ઉકેશતા હોય છે. માત્ર મિથ્યાત્વનો ચરમખંડ શેષ બેના તત્કાલીન ખંડ કરતાં અસંહભાગ અધિક હોય છે. તેથી એ ખંડ ઉકેરાયે મિથ્યાત્વની ૧ આવલિક શેષ રહે છે. અને શેષ બેની P/a સતા શેષ રહે છે. એ પછી પણ ઉત્તરોત્તર ખંડો અસબહુભાગ સતાને ખાંડી એક-એક અસંમાં ભાગની સના શેષ રહે એ રીતે પ્રવર્તે છે. મિશ્રના ચરમખંડ સુધી આ પ્રમાણે થાય છે. ચરમખંડ વખતે મિશ્ર, આવલિકા સિવાયનું બધું ઉકેરાઈ જાય છે. સમ્યની ૮ વર્ષની સરાશેષ રહે છે. ત્યારથી અંતર્મ પ્રમાણ સ્થિતિખડો થાય છે. ક આ દુરાપફષ્ટિ પછીનો પ્રથમ ખંડ છે. P/s પ્રમાણ જે દૂાપષ્ટિ સ્થિતિસરા વિશેષ) છે તેના અસંબહુભાગ પ્રમાણ હોવાથી આ લગભગ P/s પ્રમાણ જ છે. તેથી આના પૂર્વનો ખંડ (કે જે ઉકેરાયે દૂરાપણુષ્ટિ સંતક સત્તા થાય છે. અને જેનો આના પછીના રર મા બોલમાં ઉલ્લેખ છે તે એના કરતાં અસંખ્ય ગુણ હોય છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy