SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ કર્મપ્રતિ-પદાર્થો ભાગ-૨ પરિશિષ્ટ : ક્ષપકશ્રેણિ ઉપશમ શ્રેણિનું પ્રતિપાદન કર્યપ્રકૃતિ-ર્ણિમાં અને કપાયાભૂત ચૂર્ણિમાં કરેલું છે એ જોઈ ગયા. કમ્મપયડીમાં લપકશ્રેણિના સ્વરૂપનું વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવ્યું નથી. માટે કપાયખાભૂતચૂર્ણિ તેમજ અન્યગ્રન્યોને અનુસરીને એનું પ્રતિપાદન નીચે મુજબ જાણવું સૌ પ્રથમ અનાજ ની વિસંયોજના થાય છે. જેનું પ્રતિપાદન પૂર્વે થઈ ગયું છે. ત્યાર બાદ દર્શનમોહની લપણા થાય છે. એનું નિરૂપણ પણ પૂર્વે થઈ ગયું છે. તેમ છતાં એ અંગે કરાયપાભૂતચૂર્ણિમાં જે વિશેષ વાતો જણાવેલી છે તે નીચે મુજબ જાણવી. (૧) દર્શન મોહની લપણાનો પ્રારંભ કરનાર એક જીવને અપૂર્વકરણના પ્રથમ સમયે ૭ કર્મોની જે સ્થિતિસતા હોય છે. તેના કરતાં બીજા જીવને એ સમયે તુલ્ય, વિશેષાધિક કે સંખ્યાતગુણ સ્થિતિસત્તા સંભવે છે. પૂર્વે ઉપશમશ્રેણિ માંડી હોય અને પછી દર્શનમોહ કાપણા કરે એવા જીવને સ્થિતિસત્તા ઓછી હોય છે. ઉપશમશ્રેણિ માંડ્યા વિના જ આ તાપણા કરનાર જીવને એના કરતાં સંખ્યાતગુણ સ્થિતિસતા હોય છે. એટલે જ આ જીવ પેલા જીવ કરતાં સંખ્યાતગુણ-સંખ્યાતગુણ આયામ વાળા સ્થિતિખંડનો ઘાત કરે છે. તેથી એકજીવની અપેક્ષાએ અન્યજીવના ઘાત્યમાન સ્થિતિખંડનો આયામ તુલ્ય, વિશેષાધિક કે સખ્યાત ગુણ સંભવે છે. જે જીવ પહેલા દર્શન મોહની લાપણા કરીને પછી કવાયોને ઉપશમાવે છે, અને જે જીવ દર્શન મોહની તાપણા કર્યા વગર જ કષાયોને ઉપશમાવે છે, એ બને જીવની કવાયોને ઉપશમાવ્યા બાદ તુલ્ય કાળ વ્યતીત થયો હોય ત્યારે સમાન સ્થિતિસતા હોય છે. (એટલે કે ઉપશમણિ એવી પ્રક્રિયા છે કે એના પ્રારંભે સ્થિતિસત્તા ભલે ઓછી-વતી હોય, પણ અનિવૃત્તિકરણે પ્રથમ સ્થિતિઘાત થયા બાદ બધા જીવોને સ્થિતિસતા
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy