SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-સપક શ્રેણિ ૧૩૩ સ્થિતિવાળાનો પ્રથમ સ્થિતિખંડ સંખ્યાત ગુણ હોય છે. એમ બીજા કરતાં બીજો સ્થિતિખંડ ત્રીજા કરતાં ત્રીજો સ્થિતિખંડ સંખ્યાતગુણ હોય છે. આમ ચરમખંડ સુધી જાણવું પ્રથમસ્થિતિખંડ જઘડથી P/s હોય છે. અને ઉત્કૃષ્ટથી પણ P/s હોય છે, છતાં જઘટ કરતાં ઉત્કૃષ્ટ સંખ્યાતગુણ હોય છે. (દર્શનમોહ ઉપશમના, દર્શનમોહ લપણા અને ઉપશમ શ્રેણિના અપૂર્વકરણે પ્રથમ સ્થિતિખંડ જઘ૦ થી P/s અને ઉત્કૃષ્ટથી સાગરોપમપથર્ડ્સ પ્રમાણ હોય છે.) ૭) હવેથી મોહનીય કર્મમાં ઉદવર્ચમા દલિક અલ્પ અપવર્ચમાન દલિક અસં.ગુણ સરાગત દલિક અસગુણ ૮) નવો નવો સ્થિતિબંધ P/s પ્રમાણ ઓછો હોય છે. ૩| બંધવિચ્છેદ અધિકાર(૧) હજાર સ્થિતિબંધ પછી અપૂર્વકરણના ૭ માંનો એક ભાગ પૂર્ણ થાય છે ત્યારે નિદ્રા અને પ્રચલાનો બંધ વિચ્છેદ થાય છે. હવેથી એનો ગુણસંક્રમ પ્રવર્તે છે. (૨) બીજા હજારો સ્થિતિબંધ પછી ૭ માંના ૬ ભાગ પૂર્ણ થાય ત્યારે દેવદ્ધિક વગેરે ૩૦ નામપ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. હજારો સ્થિતિબંધ પછી અપૂર્વકરણનો ચરમ સમય આવે છે ત્યારે હાસ્ય, રતિ, ભય, જુગુપ્સાનો બંધવિચ્છેદ થાય છે. આ વખતે પ્રથમ સમયભાવી સ્થિતિબંધ-સત્તા કરતાં સંખ્યાતમા ભાગના સ્થિતિબંધ-સત્તા રહ્યા હોય છે. અનિવૃત્તિકરણ પ્રારંભ અધિકાર(૧) પછીના સમયે ૯ મા ગુણઠણાનો-અનિવૃત્તિકરણનો પ્રારંભ થાય છે. એના પ્રથમ સમયે, (૨) સ્થિતિબંધ અંત:લક્ષ સાગર. (સાગરો. સહસાથ) અને સત્તા અંત:કોડ સાગરો (સાગરોલાપુથક્વ) હોય છે. ૩) જા. કરતાં ઉત્કૃષ્ટ સત્તા P/s જેટલી અધિક હોવાથી
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy