SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણા કરાણ (૬) સ્થાબિદ્ધાર = ઉત્કૃષ્ટ અનુભાગોદીરણા સ્વામિત્વ પ અંતરાય-અચસુ... સૌથી હનલબ્ધિયુક્ત એકને ભવપ્રથમસમયે. ચક્ષુદર્શના. સર્વપર્યાપ્તિએ પર્યા. તેને પર્યાતિના ચરમસમયે. વિલિત લધિને અપ્રાપ્ત જીવોમાંથી જે લબ્ધિપ્રાપ્તિની વધુ નજદીક હોવા છતાં પામી શક્તો નથી તે મોટા દોષવાળો હોવો જોઈએ એ ન્યાયે આને ઉલ્લુ અનુભાગોદરક કહ્યો છે. નિદ્રાપંચકો.... સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત મધ્યમપરિણામી તપ્રાયો સંશવાળા) જીવોને. અત્યંત વિશુદ્ધ કે સલિષ્ટ અવસ્થામાં આના ઉદય-ઉદીરણા હોતા નથી. અરતિ, શોક, ભય-જુગુ, ૧૫. સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત સર્વસંક્લિષ્ટ નપું, અશાતા. નરકગતિ, ઉત્કૃ સ્થિતિક નારકી... હુંડક ઉપ૦ કુખગતિ, દુર્ભગ-૪, નીચગોત્ર | વસત્રિક પંચે શાતા. ૧૫. સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત સર્વવિશુ સુસ્વર, દેવગતિ, વૈ૭ ઉ સ્થિતિકદેવ. ઉચ્છ.. એ સભ્ય મિશ્ર... તે તેના ઉદયવાળો સર્વસંલિષ્ટ જીવ મિથ્યાત્વ પ્રાપ્તિના પૂર્વસમયે. હાસ્ય-રતિ સર્વપર્યાતિથી પર્યા. સહસ્ત્રારદેવ સંકલેશકાળે. આ બે પ્રકૃતિઓ અશુભ હોવા છતાં આજુબાજુની સામગ્રી પર આના ઉદયનો આધાર છે. તેથી સહઝારદેવ આની ઉત્ક.અનુભાગોદરણાનો સ્વામી મળે છે. એનાથી ઉપરના દેવોને સામગ્રી વધુ હોવા છતાં પ્રમાણમાં સંક્લેશ એકદમ ઓછો હોય છે. નીચેના દેવોને સંક્લેશ વધુ સંભવિત હોવા છતાં સામગ્રી ઓછી હોય છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy