SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યપ્રકૃતિ-પદાર્થો ભાગ - Do (૧) સ્પર્ધસ્વરૂપ લોભનો ઉદય અને સંજવલોભનો બંધ શરુ થાય છે. (૧૧) આ વખતે સ્થિતિબંધ આ પ્રમાણે હોય છે સંજવલોભ - અંતર્મ શાના૦૩ - દેશોન બે અહોરાત્ર વેદનીય, નામ, ગોત્ર - દેશોન ૪ વર્ષ (૧૨) આ પ્રથમસ્થિતિબંધ પૂર્ણ થયા પછી જે બીજે સ્થિતિબંધ થાય છે તે આ પ્રમાણે હોય છે - સંજવલોભ - પૂર્વબંધ કરતાં v શાના ૩ - દિવસપથર્વ વેદનીય, નામ-ગોત્ર - સંખ્યાતા હજાર વર્ષ (૧૩) લોભવેદનાળાના બીજા ત્રિભાગનો સખ્યાતમો ભાગ વીતે ત્યારે, સ્થિતિબંધ - સંજવલોભ - મુહૂર્ત પથર્વ શાના ૩ - વર્ષસહસ્ત્ર પથ નામ-ગોત્ર, વેદનીય- સંખ્યાતા હજારવર્ષો (૧) આ રીતે હજારો સ્થિતિબંધ ગયા પછી લોભદક અકા પૂર્ણ થાય છે. (૧૫) પછીના સમયે અપ્રત્યા પ્રત્યા અને સંજય માયાને અપવતીને ગુણણિ રચના કરે છે. એમાં સંજય૦ માયાની ઉદયસમયથી અને શેષ બે માયા અને ૩ લોભની ઉદયાવલિકા બહાર દલિક રચના કરે છે. ત્રણલોભ અને ગણમાયા આ છ એ પ્રકૃતિઓનું ગુણોણિશીર્ષ એક હોય છે જે માયા વેદકાળ કરતાં કઈક અયિક હોય છે. માયા વેદનના સંપૂર્ણકાળ દરમ્યાન એટલા જ આયામ વાળી ગુણશ્રેણિ ઉત્તરોતર સમયે રચાયા કરે છે. એટલે કે ગુણોણિશીર્ષ એક-એક સમય ઉપર જતું જાય છે. શેષકર્મોનો ગુણણિનિપિ તો પૂર્વવત્ શીર્વને સ્થિરરાખી શેર-શેષ આયામમાં થાય છે. (૧૬) આ માયાદનકાળે ૩ લોભ અને ૨ માયા સંજમાયામાં સંકમે છે તેમજ ૩માયા અને બે લોભ સંજવલોભમાં સંક્રમે છે. (૧૭) માયાવદનના પ્રથમ સમયે સ્થિતિબંધ સંજમાયા-લોભ - ૨ મહિના શેષ શાના ૬ - સંખ્યાતા હજારવર્ષો
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy