SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ જ અપૂર્વ રસાત - સવાગત ઉજ્જ તરફના અનંતબહુભાગ રસના ખંડનો અંતર્મુ કાળમાં વાત કરી નાંખે છે. તેથી એક એક રસઘાતને અંતે ઉત્તરોત્તર અનંતમો અનંતમો ભાગ રસ શેષ રહે છે. આ ૧-૧ રસથાનું અંત” એટલું નાનું હોય છે કે જેથી ૧-૧ સ્થિતિશાત થાય ત્યાં સુધીમાં હજારો રસઘાત થઇ જાય છે. જ અપૂર્વસ્થિતિબંધ - અપૂર્વકરણના પ્રથમ સમયથી નવો સ્થિતિબંધ શરુ થાય છે. એટલો સ્થિતિબંધ સ્થિતિઘાતના કાળ જેટલા અંતર્મુ સુધી ચાલે છે. પછીના સમયથી નવે સ્થિતિબંધ P/s ન્યૂન થાય છે. સ્થિતિશાત, સ્થિતિબંધ અને રસથાત આ ત્રણે ય એકીસાથે શરુ થાય છે. હજારો રસથામાનો ચરમરસથાત જ્યારે પૂર્ણ થાય એ જ સમયે શેષ ૨ પણ પર્ણ થાય છે. પછીના સમયથી પાછા એ ત્રણેયનો પ્રારંભ થાય છે. આ અપૂર્વકરણે અને આગળ પણ સર્વત્ર જ્યાં જ્યાં કોઈ નવું કરણ-નવી પ્રક્રિયા શરુ થતી હોય ત્યાં ત્યાં આ ગણ પણ નવા શરુ થાય છે એ ખ્યાલમાં રાખવું. આ ગુણશ્રેણિ - ઉપરની સ્થિતિઓમાંથી ઉપાડેલા દલિકને ઉદયસમયથી અંતર્મુ. સુધીના નિકોમાં અસગુણ-અસંહગુણ નાંખે છે. આ અંતર્મુનો કાળ કે જે ગણણિનો આયામ કહેવાય છે તે એટલો હોય છે કે જેથી એ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણને ઓળંગી ઉપર વિશેષાધિક હોય છે. આ અંતર્મુ. કાળનો ચરમનિષેક એ ગુણણિનું શીર્ષ કહેવાય છે. એ સ્થિર હોય છે, તેથી જેટલા નિકમાં આ અસગુણની શેણિથી દલિકો નંખાય છે તે નિકાળ (આયામ) ઉત્તરોત્તર સમય વીતતાં વીતતાં નીચેથી એક એક સમય કપાતો જાય છે. અપૂર્વકરણના પ્રથમ સમયે ગુણોણિરૂપે જેટલું દલિક ગોઠવાય છે એના કરતાં બીજા સમયે અસં ગુણ ગોઠવાય છે. આમ ઉત્તરોત્તર જાણવું. જ્યાં સુધી
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy