SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ-પદા ભાગ-૨ અનુદયબંધો ૧૯- ઔદા૦૭, સ્થા, એકે, નરક-૨, તિર, છેવ, નિદ્રાપંચક. અદાચ્છેદ = બંધાવ૦ + ઉદયા, આપ. અદ્વાચ્છેદ = અંતર્મુ, ઉદયા જાન્યસ્થિતિઉદીરણા સ્વામિત્વ અનતા વગેરે ૧૨ કપાય, એક જીવ આકર્મોની સર્વજઘા સ્થિતિસરા ભય-જુગુ-નિદ્રા ૫ - કરીને પછી જ્યારે નવો તુલ્ય કે અધિક બંધ કરે આત૫ - ઉદ્યોત. ૨૧ એની બંધાવ. વીત્યા બાદ (બંધાવના અંતસમયે) જળ સ્થિતિઉદીરક બને." ૧૨ પતિ કે મન, નરદ્ધિક ઉત્ક. બાંધી નરકગતિમાં જાય. એની બંધાવ. વીત્યા બાદ નરકગતિની ૧ આવલિ સુધી અને નરકાનુની વિગ્રહગતિમાં ૩ સમય સુધી ઉ. સ્થિતિઉદીરણા મળે છે. આ ઉત્ક. સ્થિતિના બંધ પ્રાયોગ્ય સંક્લેશ કણસ્થામાં જ હોય છે. અને કલેશ્યાવાળો જીવ છેલ્લી ૩નરકમાં જાય છે. માટે ૫,૬૭ મી નરકના જીવો જ આના ઉત્ક સ્થિત્યુદીરક મળે છે. ટીકાકારોએ આ પ્રકતિઓનો ઉદય, ઉસ્થિતિબંધ થયા બાદ અંતમુહર્ત માન્યો છે. તેથી તેઓએ અચ્છેદ= અંતર્મ + ઉદયાવ કો છે. ૧૩ ઇશાના દેવ ઉત્ક. સંકલેશે આતપનો ૨૦ કો.કે. પ્રમાણ ઉલ્ક સ્થિતિબંધ કરે છે. ત્યાંથી સૂર્યવિમાનમાં બા.પર્યા.પળીકાય તરીકે ઉત્પન્ન થયા બાદ અતર્મુહૂર્ત શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થાય ત્યારે આતપના ઉદય-ઉદીરણા થાય છે. તેથી અનુદાયબંધોષ્ટ હોવામાં ઔદાલ્ક વગેરેને તુલ્ય હોવા છતાં આમાં અચ્છેદ = અંતર્થ ઉદયા જેટલો છોડયો છે. ૧૪ આ ૨૧ માંથી ૧૯ યુવબંધી છે અને આત૫ ઉોતની પ્રતિપક્ષી પ્રવૃતિઓ છે નહીં. તેથી એકેક વગેરેમાં જેમ પ્રતિપકી પ્રકૃતિઓનો બંધ વગેરે દ્વારા વધારે ઓછી સ્થિતિની ઉદીરણા મળે છે તેમ આ પ્રવૃતિઓમાં મળતું નથી.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy