SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમના કરણ સિમ્ય * મિશ્ર આહા ૭ જિનનામ ૪ આયુ મિથ્યાત્વે ૭૦ કો.કો. બાંધ્યા પછી અંતર્મુ.માં ૪થે આવી સંક્રમાવે. સંક્રમાવલિકા પછી ઉદીર... અંતર્યું + સંક્રમાવ૦ + ઉદયાવ સમ્ય૰ પ્રમાણે ૪થે મિશ્રા પણ ઉત્કૃ.સ્થિતિ સંક્રમાવે. ૪થે અંતર્મુ૰ રહી ત્રીજે આવે ત્યારે ઉદીરે. અદ્ધાચ્છેદ = બે અંતર્મુ૰ + ઉદયા૰ = (મોઢું) અંતર્મુ અચ્છેદ અાચ્છેદ અાચ્છેદ = = ૧૭ = ૭મે બંધકાળે સત્તાગત પ્રત્યુત્તરની અધિક સત્તા (અંત: કો.કો.) આ ૭ મા સંક્રમાવે. અંતર્મુ૰ પછી છે આવી આહારક વિભુર્વે ત્યારે પ્રથમ સમયે ઉત્કૃ સ્થિતિદીરક બને. ઉત્કૃ૰સ્થિતિઉદીરણા અંત:કો.કો. મળે. અંતર્મુ૰ + ઉદયા ૧૩મા ગુણઠણે આનો ઉદય થાય છે. ત્યારે એની સત્તા P/a જ હોય છે. એટલે ઉત્કૃ.સ્થિતિઉદીરણા P/a-ઉદયા જેટલી ૧૩માના પ્રથમસમયે થાય છે. અંત: કો.કો. – P/a ઉત્ત્ત. બંધાયા પછી ભાતરપ્રથમસમયે ઉત્કૃ. સ્થિતિઉદીરણા મળે. ઉ. અવાચ્છેદ-૧/૩ પૂર્વકોડ + ઉદયા૰ ઉત્કૃ. સ્થિતિઉદીરણા દેવ- નરકાયુમાં આવલિકા ન્યૂન ૩૩ સાગરો. અને મનુ૰તિમા આવલિકા ન્યૂન ૩ પલ્યોપમ મળે છે. દેવદ્ધિક, મનુ આનુ૦, સ્૦૩, વિકલ ૩. અંતર્મુ૰ + ઉદયા * અનુદય સંક્રમોત્કૃષ્ટા ૯ અાચ્છેદ" = ૧૧ સામાન્યથી મરીને જે ગતિમાં જવાનું હોય તત્વાયોગ્ય બંધ ગરમ અંતર્મુ૰ માં હોય છે. એટલે દેવગતિમાં નારાને ગરમ અંતર્મુ૰ માં દેવપ્રાયોગ્ય બંધ જ હોય છે જે ઉર્દૂ, હોતો નથી. એ પૂર્વે બાંધેલી નરતિ વગેરેની ઉત્કૃ.સ્થિતિને બંધાવલિકા બાદ દેવગતિમાં સમાવે છે અને દેવગતિના પ્રથમસમયે ઉદીરે છે. ત્યાં સુધીમાં નરગતિની ઉત્કૃ. સ્થિતિમાંથી નીચેના અંતર્મુ૰ પ્રમાણ નિષેકો એટલો કાળ પસાર થઇ જવાથી ક્ષીણ થઈ ગયા હોય છે. માટે અંતર્મુ બાદ કરવું પડે છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy