SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણા કરણ ૧૯ એકે સ્થાસૂસાધા૪. જઘસ્થિતિસત્તાક એકે પ્રતિપક્ષી પ્રવૃતિઓ બાંધ્યા બાદ આ પ્રવૃતિઓ બાંધે ત્યારે બંધાવલિકાના ચરમસમયે જઇ. ઉદી. વિક્લનિક... ... જ. સ્થિતિસત્તાક એકે જીવ, બેઇવગેરે તે તે જાતિમાં જઇને વભિન જ જાતિઓને બાંધ્યા બાદ સ્વકીય બંધ કરે તેની બંધાવલિકાના ચરમસમયે જઘડ સ્થિત્યુદીરણા.... સ્થાવરની જશે. સ્થિતિઉદીરણા એકેન્દ્રિયજીવે કરેલી સ્થાવરની જ સત્તાનું વ્યસનો બધાળ. પસાર થવાથી એટલા નિકો ખાલી થયા. ઉદયાલિક. સ્થાવરનો] પુનઃબંધ સા . L ( જય સ્થિતિઉટ – સમય ન બંધાવલિક આ નિષોની oધાવ. વીતી વીતાથી એટલા નિકો બંધાવલિકાના નહોવાથી ઉદીરણા પતીનપી. ખાલી થયા.. ચરમસમયે પછીના સમયે વીતી જવાથી જ. સ્થિતિઉદીરણા.. એ પાણ ઉદર... તેથી જ. ન મળે. ૧૫ એકે જીવ જ. સ્થિતિસના કરીને શકય એટલા દીર્ધકાળ સુધી બેઇ. વગેરે પ્રતિપક્ષીપ્રતિઓનો બંધ કરે છે. તેથી એ વગેરે વિવલિત પ્રતિઓની સ્થિતિ ઉપર તરફ વધતી નથી અને જેમ જેમ આ બેઇડ વગેરેનો અંધકાળ પસાર થાય છે તેમ તેમ એકે ની સત્તામાંથી નીચેના નિષેશે મીણ થતા જાય છે. પ્રતિપક્ષી પ્રતિઓનો આ રીતે બંધ થયા બાદ વિવામિત પ્રતિ પુન: બંધાય છે, અને તેથી એની ઉપર તરફની સ્થિતિસરા વધી જાય છે. પણ આ વધારાના નિકોની બંધાવળ વીતી ન હોવાથી ઉદીરણા થઇ શક્તી નથી, એ વીતી ગયા બાદ એ નિષેકોની પણ ઉદીરણા થવાથી જા. સ્થિતિ ઉદીરણા મળે નહીં. તેથી બંધાવલિકાનો ચરમ સમય હતો. ત્યાં સુધીમાં એ આવલિકાના સમયગૂન આવલિકા જેટલા નિષેકો પણ નીચેથી ખપી જવાથી જસ્થિતિ ઉદીરણા મળે છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy