SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ કર્ષપ્રતિપદાર્થો ભાગ– (૬૦) ચરમસમયે સ્થિતિબંધ - વાના.૩- અંતર્મુ. નામગોત્ર- ૧૬ મહૂર્ત વેદનીય - ૨૪ મુહૂર્ત... (૧૧) પછીના સમયે સઘળું દલિક ઉપશાન હોય છે. એ ૧૧ મા ગુણઠાણાના કાળને ઉપશાંતઅહા કહે છે. એ અંતમુહૂર્તકાલીન હોય છે તેના સંખ્યામાભાગ જેટલા નિકોમાં ગુણશ્રેણિ રચના પ્રતિસમય કરે છે. આખા ૧૧મા ગુણઠાણાના કાળ દરમ્યાન આ ગુણશ્રેણિરચના કળ અને દલિકની અપેક્ષાએ તુલ્ય જ રહે છે, કારણ કે અવસ્થિત પરિણામ હોય છે. (૨) ઉપશાતમોહની પ્રવૃતિઓને સંક્રમણ, ઉદ્વર્તના, અપવર્તના, ઉદીરણા, નિતિ, નિકાચના કરણ લાગતા નથી. માત્ર દર્શનમોહમાં સંક્રમ અને અપવર્તના હોય છે. ઉખાણા શોણિાતિપાતી ભવાયે. આયુષ્ય પૂર્ણ થવાથી.. ઉપશમઅલાયે... જેમ પાણીથી ધૂળને દબાવેલી હોય તે અમુક કળ બાદ પાછી ઊડવા માંડે છે એ રીતે ઉક્ત ૩ કરણાદિ રૂપ શુદ્ધ અધ્યવસાયોથી ઉપશાંત થયેલ કર્મજ અમુક કાળ સુધી જ દબાયેલી રહી શકે છે. આ કાળને ઉપશમાળા કહે છે. એ કાળ પૂર્ણ થયે, બાઈને રહેલી સંજવલોભાદિની કર્મજ પાછી ઉદયાદિ પામવા માંડે છે. એટલે જીવ ગુણઠણામાં નીચે ઉતરે છે. આ ઉપશમ અન્નક્ષયે થયેલ પ્રતિપાત કહેવાય છે. ભવક્ષયે પડનાર સીધો જ થા ગુણઠાણે પહોંચી જાય છે કેમ કે દેવલોકમાં જાય છે. એને એક જ સમયમાં બધા કરણ ચાલુ થઇ જાય છેજે કર્મો ઉદયમાં આવે તે ઉદયસમય સુધી પડે છે. શેષ કર્મો ઉદયાલિકાની બહાર ગોઠવાય. છે. આ દલિકો ગોપુચ્છાકારે (ઉત્તરોત્તર નિષેકમાં વિશેષહીન-વિશેષહીન કમે) ગોઠવાય છે. ઉપશમઅાથે પડનાર જે વિધિએ ચડયો હતો તે જ વિધિએ પશ્ચાનુપૂર્વી કમે છા ગુણઠાણા સુધી અવશ્ય પડે છે. એમાં બીજસ્થિતિમાંથી લોભાદિ ઉદયપ્રાપ્ત કર્મોના દલિકોને લઇ પ્રથમ સ્થિતિ બનાવે છે. ઉદયાવલિકામાં
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy