SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપતિ-પદાર્થો ભાગ એક ભવમાં ઉપશમોણિ વધુમાં વધુ ૨ વાર માંડી શકાય છે, અને આખા ભવચકમાં જ વાર માંડી શકાય છે. પિકણિ તો જ વાર માંડવાની હોય છે. ૧ ભવમાં ૧ઉપશમોણિ અને અપકણિ પણ માંડી શકાય છે. સિદ્ધાન્તાભિપ્રાય મુજબ ૧ભવમાં કોઇપણ એક જ શોણિ માંડી શકાય છે.) ઉપશમણિની આ પ્રરૂપણા પુરુષવેદોદયારૂઢ જીવ માટે કરી.. સ્ત્રીવેદોદયાઢ જીવ નીવેદની પ્રથમ સ્થિતિ અંતર્મ કરે. એના ચરમસમયે ત્રીવેદની ૧ ઉદયસ્થિતિ સિવાયનું સઘળું દલિક ઉપશાંત હોય. ત્યારબાદ અદક બનીને પુરુષવેદ + ૬ હાસ્યાદિને એક સાથે તુલ્યકાળમાં ઉપશમાવે છે. શેષ પ્રક્રિયા પુરુષવેદવત નપુંસકઠોદયાઢ જીવ નપું. વેદની પ્રથમ સ્થિતિ અંતર્મુ (નીવેદોદયારૂઢ જીવ લીવેદની કરે એટલી) કરે. આંતરકરણક્રિયા પૂર્ણ થયા બાદ તૂર્ત નપુ. વિને ઉપશમાવવાનું શરુ કરે. અન્યદાઢ જીવ જ્યાં તેને સંપૂર્ણ ઉપશમાવી દે છે ત્યાં પણ આ જીવ અને સંપૂર્ણ ઉપશાંત કરી શક્યો હોતો નથી. એટલે ત્યાં આવ્યા પછી પણ આની ઉપશમના તો ચાલુ જ હોય છે અને ત્રીવેદને પણ ઉપશમાવવાનું ચાલુ કરી દે છે. વેદોદયના ચરમસમયે ત્રીવેદ સંપૂર્ણ ઉપશાંત હોય છે, અને નપુંવેદનો ૧ ઉદયસમય સિવાય શેષ સઘળું દલિક ઉપશાંત થઈ ગયું હોય છે. એ પછી અવેદકજીવ ૭નોકવાયોને ઉપશમાવવા ચાલુ કરે છે. શેષ પુરુષવેદવ... ઉપાશાથીૌશિ તિાણીતી આ કર્મપ્રતિચૂર્ણિને આશ્રીને ઉપશામકોણિનો પ્રતિપાત વિધિ વગેરે સંક્ષેપમાં કહા. કવાયકાતચૂર્ણિમાં કંઈક વિસ્તારથી આપેલ એ પ્રતિપાતવિધિ આવો છે. સામાન્યથી તે તે પ્રત્યેક પ્રક્રિયાનો ઉપશામકને જેટલો કાળ હોય છે તેના કરતાં પ્રતિપાતમાં કંઈક ન્યૂન હોય છે. (૧) સૂ સંપાયના પ્રથમ સમયે ત્રણ લોભની અપવર્તન કરી ગુણશોણિ રચે છે. એમાં સંજવલોભની ગુણશ્રેણિ ઉદયસમયથી કરે છે જ્યારે શેષ બે લોભની ગુણશ્રેણિ ઉદયાવલિકાબહાર કરે છે. કિલિોભવેદનાળ જેટલો હોય તેના કરતાં કંઈક અધિક આયામવાળી એ ગુણશ્રેણિ હોય છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy