SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણા કરણ મિશ્રમોહ Pio..... € આહાહ એકે પ્રાયોગ્ય જથ૰ સ્થિતિસત્તા (૧ સાગરો P/a) વાળો જીવ સત્તીમાં આવીને આના ઉદય-ઉદીરણાવાળો બની શકે છે. વેલના દ્વારા આનાથી પણ ઓછી સત્તાવાળા થયેલા જીવને આના ઉદય-ઉદીરણા થઈ શક્તા નથી. તેથી યોગ્ય જથ. સ્થિતિસત્તાવાળો એકે. જીવ સત્તીમાં આવી મિશ્રગુણઠાણું પામે ત્યારે તેના ચરમસમયે જઇ સ્થિતિ ઉઠીરક બને. મિની વેલના જો ત્રસમાં કરવામાં આવે તો સાગરોપૃથક્ક્સથી હીન થાય ત્યારથી જ એ ઉદય-ઉદીરણાને અયોગ્ય બની જાય છે. તેથી જ ન મળે. માટે એમાં કહ્યું છે. બા. વાઉકાય જીવ વારંવાર વૈક્રિય વિષ્ણુર્વે. એમા ચરમવિકુર્વણાના ચરમ સમયે જઘ.સ્થિતિ ઉદીરક અને. આ વખતે એની સ્થિતિસત્તા સ્વપ્રાયોગ્ય જ. હોય છે. ત્યારબાદ ઉદ્દેલના દ્વારા આનાથી પણ ઓછી સ્થિતિસત્તા મળી શકે છે, પણ એ વખતે એના ઉદય-ઉદીરણા થઇ શકતા નથી. મોહનો ૪ વાર ઉપશમ કર્યા પછી સાયિક સમ્ય૰ પામે. પછી દેવલોકમાં ૩૩ સાગરો પસાર કરી મનુષ્યમાં દેશોનપૂર્વકોડ સંયમ પાળે. અંતે આહારક શરીર વિષુર્વે. તેના ચરમસમયે જઘ.સ્થિત્યુદીરક બને. '' શાના ૧૪ ૧૨ માની સમયાધિકાવલિકા શેષે ૧ સમયની ઉદીરણા. ૧૭ જો કે દેવલોકમાં ૩૩ સાગરો વીતાવે એટલે આહાની જૂની સત્તા તો ઉવેલાઇ જ જાય છે. તેમ છતાં ૪ વાર ઉપશમશ્રેણિ અને ક્ષાયિક સમ્ય૰ પ્રાપ્તિ એટલા માટે કહ્યા છે કે એ કરવામાં શેષ નામકર્મોની સ્થિતિસત્તા પણ ઓછી થઇ જાય છે. તેથી પછીના માનવભવમાં સંયમપ્રાપ્તિએ મે ગુણઠણે આહા∞ જે બાંધે તેની અન્ય નામકર્મોના સંક્રમથી પણ પૂર્વે ઉપશમશ્રેણિ ન માંડનાર સાધુની અપેક્ષાએ ઓછી સ્થિતિસત્તા મળે. સંયમની હાજરીમાં, સત્તાગત સ્થિતિ કરતાં અધિક બંધ તો થવાનો જ ન હોવાથી ઉપર સત્તા વધતી નથી. અને નીચેથી દેશોન પૂર્વોડ જેટલા નિષેકો એટલો કાળ પસાર થયે ક્ષીણ થઇ ગયા. તેથી અંતભાગે આહાની વિષુર્વણા અને તેના ચરમસમયે જા. ઉદીરણા કહ્યા.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy