SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ પહેલા ત્રણ વિલ્પોમાં પણ સંજવલોભ સિવાયની પ્રવૃતિઓનું દલિક બધ્ધમાન પર પ્રકૃતિની ઉત્કીર્યમાણ સિવાયની સ્થિતિઓમાં યથાસંભવ નાંખે છે.. (૨૫) અંતર પડી ગયા પછીના સમયથી યુગપ૭ અધિકારો પ્રવર્તે છે૧) મોહનીયનો આનુપૂર્વી સંક્રમ (૨) સંજવલોભનો અસંકમ (૩) ૭ કર્મોમાં બધાયા બાદ ૬ આવલિક પછી ઉદીરણા થાય. (એટલે કે ઉદીરણા માટે ભાવલિકા ૧ના બદલે ૯ છોડવાની) (૪) મોહનીયનો ૧ઠાણીયો બધ અને ઉદય. (૫) નપું. વેદ ઉપશમના પ્રારંભ. (૬) મોહનીયનો સંખ્યાતવર્ષ બહે, એટલી ઉદીરણા. (૭) મોહનીયનો નવો નવો બધ સંખ્યાતગુણહીન અને શેષકર્મોમાં અસં ગુણહીન. | વિચ્છેદ થયા પછી પુ.વેદનો ઉદય થતો નથી, તેથી એ ૧૦૭ળ મા સમયથી જ અવેદી બની જાય છે, તેમજ આ જીવોને પુ.વેદનો બંધવિચ્છેદ પાણ ૧૦૭૦૦ મા સમયે ચરમબદ્ધ થવા સાથે) થઈ જાય છે, કારણ કે અવેદીને વેનો અંધ હોતો નથી. જ્યારે પુરુષવેદોદયાપ્ત જીવને ૧૦ના સમય સુધી ૫.વેદનો ઉદય હોવાથી યુવેદનો ચરમબંધ ૧૯૩૦ મા સમયે થાય છે. ૧૦૩૦ મા સમયે જે વિશુદ્ધિ હોય એના કરતાં ૧૦૦ મા સમયે અનંતગણ વિશુતિ હોવાથી આ ચરમiધ વધુ ઓછો હોય છે. તેથી પ.વેદનો ગરમબંધ શેષદાઢ જીવ કરતાં પુ. વેદોદયાઢ જીવને ઓછું હોય છે એ જાણવું નપું. વેબા ઉદયવિચ્છેદ બાદ વી.કેપુ. વેરનો ઉદય થતો નથી, પણ કયાયની બાબતમાં એવું નથી. સંજય.જેનો ઉદયવિચ્છેદ થયે જીવ અકાયી બની જતો નથી. સાધનો ૧૦૩૫ મા સમયે ચરમ ઉદય છે તો, ૧૦૩૭ મા સમયે બીજી સ્થિતિમાંથી ૧૦૩૭ થી ૧૦૦ સુધીના નિકોમાં ગુણણિકમે સંમાનની પ્રથમ સ્થિતિ કરી એનો ઉદય થાય છે જે ૧૦૪૦૫ સમય સુધી ટકે છે. પછી એ રીતે ઉત્તરોત્તર સંમાયા-લોભની પ્રથમસ્થિતિ થઇ એ કયાયોના પણ ઉદય થાય છે. આમ લેધાક જીવને ક્રમશઃ ચારેયનો ઉદય થાય છે. પણ માનારૂઢને તો પહેલે થી જ સંગમાનની ૧૦૪૦૯ સુધી પ્રથમસ્થિતિ હોવાથી ૧૦૦૫ સુધી એનો ઉદય રહે છે અને પછી કમશ: માયા-લોભનો ઉદય થાય છે. એટલે એને લેધનો ઉદય તો થતો જ નથી. એમ માયાફ્ટને માત્ર માયા-લોભનો ઉદય થાય છે જ્યારે લોભાસ્કને માત્ર સંલોભનો ઉદય જ રહે છે. પણ આ બધા જીવોને સંવેધાદિનો ઉપશમ તો તે તે ૧૦૮૨ વગેરે ચોક્કસ સમયે જ થાય છે, નપુ.વેની જેમ ભિન્ન ભિન્ન સમયે નહીં.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy