SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ–૨ જ્ઞાના૰૧૪, સમ્ય૰, સંજવલોભ, ૪આયુ, નપું, સ્ત્રીવેદ, શાતા-અશાતા, ઉચ્ચ, મનુ૰ગતિ, પંચે, ત્રસત્રિક, સુભગ, આઠેય, યશ અને જિન એમ ૩૪ પ્રકૃતિઓ ઉદયવતિ જાણવી અને શેષ ૧૧૪ પ્રકૃતિઓ અનુદયવતી જાણવી. સામાન્યથી જ સ્થિતિસત્તાનો સ્વામી ૧૦૬ * દર્શનસપ્તક – × ૪આયુ – ૮ કષાય, નામની ૧૩, થીણદ્ધિગિક, ૯ નો કષાય, સંજયક્રોધ, માન, માયા *સંજય લોભ – * જ્ઞાના૰૧૪, નિદ્રાદ્ધિક – * શેષ ૯૪ - - ૪ થી ૭ ગુણઢણાવાળો જીવ. પોતપોતાના ચરમસમયે ૯ મા ગુણઠણાવાળો જીવ. ૧૦ મા ગુણઠાણાવાળો ૧૨ મા ગુણઠણાવાળો અયોગી ગુણઠણાવાળો સ્થિતિવિક્લ્પો → ઉત્કૃ॰સ્થિતિ સત્તામાં હોવી તે એક સત્તા સ્થાન છે. સમયન્યૂન ઉત્કંસ્થિતિ એ બીજું સત્તાસ્થાન, બે સમયન્સૂન ઉત્કૃ૰સ્થિતિ એ ત્રીજું સત્તાસ્થાન.... આમ ૧-૧ સમયન્સૂન કરતા કરતા એકેની જઘ૰ સ્થિતિસત્તા સુધી જવું.... ત્યાં સુધીના સત્તાસ્થાનો નિરતર મળે છે. એની નીચે ક્ષપણા-ઉદ્દેલના કરવામા સાતર પણ મળે છે નિરતર પણ મળે છે. એકેની જઘ૰સ્થિતિ પછી નવો P/s પ્રમાણ સ્થિતિખંડ અંતર્મુમાં ખાંડે છે. એ અંતર્મુના સમયે સમયે નીચેથી ૧-૧ નિષેક ક્ષીણ થતો હોવાથી અંતર્મુ ના સમય પ્રમાણ નિરંતર સત્તાસ્થાનો મળે છે. ત્યારબાદ એકી ઝાટકે P/s પ્રમાણ સ્થિતિખંડ (ટીકામાં P/a પ્રમાણસ્થિતિખંડ) ઉખડી જવાથી વચલા સ્થિતિસ્થાનો મળતા નથી. ત્યારબાદ નવો ખંડ કેરાતી વખતે પાછા અંતર્મુ સુધી નિરંતર સ્થિતિસ્થાનો મળે છે. એમ કરતાં કરતાં ચરમખંડ ઉશ્કેરાયે ૧ ર ૨. ધારો કે એકે.ની જ સ્થિતિસત્તા ૧૦૦૦૦ સમય છે. P/s પ્રમાણ સ્થિતિખંડ ૧૦૦ સમયનો છે. એને ઉકેરતાં ૧૦ સમય લાગે છે. એને ઉકેરવાની પ્રક્રિયાના પ્રથમસમયે સ્થિતિસત્તા ૯૯૯૯ સમયની હશે, બીજા સમયે ૯૯ સમયની, ત્રીજા સમયે ૯૯૯૭ સમયની..... એમ ૧૦ મા સમયે ૯૯૯૦ સમયની હશે, કારણકે નીચેથી ૧-૧ સમય હીન હીન થતો જાય છે ૧૧ મા સમયે નીચેથી ૧ સમય જશે. અને ઉપરથી એકી સાથે ૧૦૦ સમય ચાલી ગયા હોવાથી ૯૮૮૯ સમયની સ્થિતિસત્તા હશે, પણ ૯૮૯ સમયની નહીં. એટલે જણાય છે કે ૧૦૦૦૦ સમયની સત્તા થયા બાદ ૯૯૯૯ થી ૯૯૯૦ સુધીના ૧૦ (અંતર્મુ૦ ના સમયપ્રમાણ) સ્થિતિસ્થાનો નિરંતર મળે છે. પછી વચ્ચે અંતર પડી જાય છે... પાછા ૯૮૮૦ ૧૦ સ્થાનો નિરંતર મળ્યા બાદ પાછું અંતર પડશે... એમ ચાવત્ ચરમ આવલિકા સુધી જાણવું. અહીં અંતર્યુ. માટે ૧૦ ની જે ક્ચ્છના દેખાડી એ સર્વત્ર નિયત રહે છે એવો નિશ્ચય આના પરથી ન કરવો.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy