SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ સાદિ અનાદિ પ્રરૂપણા જે મૂળ-ઉત્તર પ્રકૃતિઓની સત્તા અનાદિ-સાત હોય છે તેઓની દેશોપશમના ૪ પ્રકારે મળપ્રકૃતિઓ આઠેયના ચાર પ્રકાર... અનાદિ મિથ્યાત્વીને અભયને ભયને સાન્ત સાહિ ૯ મે જઇ પડનારને ઉત્તરપ્રકૃતિઓ- ઉલ્યમાન ૨૩ + જિનનામ ૧૪ આયુ શેષ ૧૩૦ ધ્રુવસત્તાક પ્રકૃતિઓની ચારે પ્રકારે.... મિથ્યા અનંતા-પોતપોતાના અપૂર્વકરણની ઉપર જઇ પડનારને સાદિ હોય, શેષ સુગમ ૯ મે જઇ પડનારને સાદિ શેષ કર્મોનીપ્રકૃતિસ્થાનદેશોપશમના- સામાન્યથી જે સત્તાસ્થાન હોય તે બધા મળે. મોહનીય કર્મ- ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૧ શેષ સત્તાસ્થાનો અનિવૃત્તિકરણે હોવાથી દેશોપશમના હોતી નથી. નામકર્મ કર્મપ્રકૃતિપદાર્થો ભાગ–૨ અનાદિ અનંત અધ્રુવસત્તાક હોવાથી સાહિ–સાન જ પ્રકૃતિસ્થાનસક્રમમાં જે સ્થાનો કા હતા તે યશનામ સાથે અહીં સમજ્યા. માટે ૧૦૩, ૧૦૨, ૯૬, ૯૫, ૯૩, ૮૪, ૮૨ આમાંના પ્રથમ ૪ સામાન્યથી ૮ માના અંત સુધી હોય. છેલ્લા ૩ એકેન્દ્રિયાદિને હોય, પણ શ્રેણિમાં ન હોય. જ્ઞાનાવરણ, દર્શના, વેદનીય અને અંતરાયમાં અનુક્રમે ૫, ૭, ૨ અને ૫ પ્રકૃતિઓનું ૧-૧ પ્રકૃતિસ્થાન જાણવું. શેષ સત્તાસ્થાનો ૭ મે કે ઉપર હોવાથી દેશોપશમના હોતી નથી. આયુષ્યમાં ભવાંતર આયુ બંધાયા પછી બે પ્રકૃતિઓ સત્તામાં હોવાથી (બન્નેમાં દેશોપશમના ચાલુ હોવાથી) બેનું પ્રકૃતિસ્થાન અને એ પૂર્વે ૧ નું
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy