SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમના કરણ (૨) સાસ્વાદને જઈ મૃત્યુ પામનાર જીવ પણ નિયમા દેવગતિમાં જાય છે, કારણ કે એ પહેલાં જો કોઈ અન્ય આયુષ્ય બાંધી દીધું હોય તો જીવ ઉપશમ શ્રેણિ માંડી શક્તો જ નથી. આ બધી પ્રરૂપણા પુરુષવેદ અને કોઈના ઉદયથી શ્રેણિમાંડનાર જીવને આશ્રીને કહી. પુરુષવેદ અને માનના ઉદયે મંડાતી શ્રેણિમાં નીચે મુજબ ફેરફાર હોય છે - ' ઉપશમક જીવ ૭ નોકવાયોને ઉપશમાવે ત્યાં સુધીમાં કોઈ ફરક હોતો નથી. ત્યારબાદ સંજવમાનને જ વેદતો જીવ સંજવકોધને ઉપશમાવે છે. એ વખતે સંજય કોંધની પ્રથમ સ્થિતિ હોતી નથી. કોધોદયારૂઢજીવ જેટલા કાળમાં સંજોધને ઉપશમાવે છે એટલા જ કાળમાં આ જીવ પણ એને ઉપશમાવી દે છે. કોધોદયારૂઢ જીવને જ્યાં સંજવમાનના બંધોદયવિચ્છેદ થાય છે, ત્યાં જ માનોદયારૂઢ જીવને પણ એ વિચ્છેદ થાય છે. અને ત્યાર બાદ પણ ૧ આવલિકા જેટલી સંજવમાનની પ્રથમ સ્થિતિ, હોય છે. એટલે કે સંજવમાનની પ્રથમસ્થિતિ, કોધોદયારૂઢ જીવ કોમની પ્રથમ સ્થિતિ અને પછી માનની પ્રથમસ્થિતિ જેટલી કરે છે એ બને ભેગી જેટલી કરે છે. ત્યાર પછી ઉપશામકની વિધિમાં કોઈ ફર્ક હોતો નથી. પછી પડતા જીવનો વિધિ પણ સંજવ૦માયાને વિદે ત્યાં સુધી તુલ્ય જ હોય છે. માનવેદક અબ માં ફેર પડે છે. ૩ લોભ, ૩ માયા અને ૩ માનનો ગુણશ્રેણિ નિલેપ શેષકર્મોને તુલ્ય કરે છે અને શેષ-શેષમાં નિક્ષેપ કરે છે. ક્રોધોદયે શ્રેણિમાંડીને પડનાર જીવને જેટલો માનોદયકાળ હોય એટલો માનોદયારૂઢ જીવને કાળ પસાર થાય ત્યારે ત્રિવિધકોને એક જ સમયમાં અનુપશાંત કરી શેષકર્મો જેટલી ગુણશ્રેણિ ઉદયાવલિકાની બહાર કરે છે, શેષ-શેષમાં નિલેપ કરે છે. બાકીનું બધું કોધોદયાઢવત્ આમ માનોદયારૂઢજીવને ચડતી વખતે યથાપ્રવૃત્તકરણથી પુરુષવે ચરમ ઉદય સુધી કોઈ ફર્ક હોતો નથી. અવેદી પ્રથમસમયથી કોધના ઉપશમના કાળ સુધી તફાવત હોય છે. ત્યાર બાદ માન-માયા-લોભની ઉપશમઅામાં, ઉપશાંત ગુણઠાણે, અને પડતી વખતે લોભ-માયા વેદનકાળમાં કોઈ તફાવત હોતો નથી. પછી માનવેદનકાળમાં જ્યાં સુધી કોઇ અનુપશાંત નથી થતો ત્યાં સુધી ભિન્નતા હોય છે (શેષકર્મતુલ્ય ગુણશ્રેણિ થાય છે એ તફાવત જાણવો.) પછી કોઈની ઉદયસમયથી ગુણશ્રેણિ હોતી નથી, કારણકે માનોદય જ ચાલુ હોય છે.) કિન્તુ ઉદયાવલિકા બહાર હોય છે. ત્યારપછી કોઈ તફાવત હોતો નથી.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy