SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-ક્ષાપક શ્રેણિ ૧૬૫ માંડનારની માનાદિની પ્રથમસ્થિતિ, કોધોદયે શ્રેણિ માંડનારની કોધની પ્રથમ સ્થિતિ કરતાં કમશ: કાંધલપણાકાળ ક્રોધ અને માન ક્ષપણાકળ, કોધ-માન-માયા લાપણાકાળ જેટલી અધિક હોય છે. * આ પ્રક્રિયાદ પરથી એક વાત આ જાણી શકાય છે કે જે કવાયોદયે શ્રેણિ માંડી હોય તેની પૂર્વના કષાયોના અપૂર્વમ્પક કે કિઓિ થતી નથી. તેથી કોધારૂઢ ને ૧૨, માનારૂઢને , માયાફ્ટને ૬ અને લોભાસ્કને ત્રણ સંગ્રહકિઓિ શરુ થાય છે. * કિડીકરણાવા પૂર્ણ થયા પછી કિવેિદનાળાનો પ્રારંભ થાય છે. તેથી ઉત્તરોત્તર કપાયોદયારૂઢ જીવને ક્રિીકરણાલ પૂર્ણ થવાનું સ્થાન મોડું-મોડું આવતું હોવાના કારણે કિવેિદન પણ મોડું મોડું ચાલુ થાય છે. એટલે કે કિવેિદનના પ્રથમસમયે મોહનીયની સ્થિતિસા, કોધારકને ૮ વર્ષ માનારને - ૪ વર્ષ માયારૂઢને ૨ વર્ષ અને લોભાસ્કને ૧ વર્ષ હોય છે. ૩૯ અન્યવેદોદયાઢ વિશેષતાધિકાર(૧) ત્રીવેદોદયારૂઢ જીવ-અંતરકરણકિયા ન કરે ત્યાં સુધી પુ. વેદોદયારૂ8 વ,પછી પુ. વેદને ત્રીવેદHપણાતા જેટલી હોય એટલી આ જીવ સ્ત્રીવેદની પ્રથમસ્થિતિ કરે છે. નપું. વેદને ખપાવવામાં કોઈ ફર્ક હોતો નથી. પછી પુ.વેદી જીવ જેટલા કાળમાં સ્ત્રીવેદને ખપાવે છે એટલા કાળમાં આ જીવ પણ ખપાવી દે છે. સાથે જ વેદોદય અને પુ. વેદો બધું અટકી જાય છે ત્યાર બાદ અવેદીપણામાં સાતે નો કષાયોને તુલ્યકાળમાં ખપાવી દે છે. એ પછી કોઇ વિશેષતા હોતી નથી. નપુંસકવેદોદયારૂઢ જીવ-અંતરકરણકિયા ન કરે ત્યાં સુધી કોઇ ભેદ નથી. પછી, સ્ત્રીવેદી જીવ સ્ત્રીવેદની જેટલી પ્રથમસ્થિતિ કરે છે એટલી આ જીવ નપું. વેદની પ્રથમ સ્થિતિ કરે છે. અંતરકરણકિયા પૂર્ણ થઈ ગયા પછીના સમયથી નપુંવરને ખપાવવાનુ ચાલુ કરે છે. પુ.વેદી જીવ જેટલા કાળમાં નપું. વેદને ખપાવે છે એટલો કાળ
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy