SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મકતિ-પદાર્થો ભાગ (૨૫) પ્રથમસમયકો વેદકને ભારે ક્યાયોનો જ સંજવામાં સંક્રમ હોય છે. (૨૬) ત્યારે સ્થિતિબંધ- સંજવજ - ૮ મહીના શેષ ૬ - સંખ્યાતા હજારવર્ષો (૨૭) સંખ્યાતા હજારો સ્થિતિબંધ પછી મોહનીયના ચતુર્વિધબંધનો ચરમ સમય આવે છે. એ વખતે સ્થિતિબંધ- સંજય૦૪- અંતર્મ ન્યૂન ૨૪ વર્ષ શેષ૬ - સંખ્યાતા હજારવર્ષો (૨૮) પછીના સમયે પુ. વેદના બંધ- ઉદયનો પ્રારંભ થાય છે. (૨૯) એ જ સમયે સાતે નોકષાયોનો સર્વોપશમ પરિણામ નષ્ટ થઈ જાય છે. અને અપવર્તનાથી પુવેદની ઉદય સમયથી અને શેષ ૬ ની ઉદયાવલિકા બહાર ગુણછોણિ થાય છે. બાર કષાયો અને શાના વગેરે ૬ કર્મોની ગુણશ્રેણિ જેટલી જ આ ૭ ની પણ ગુણશ્રેણિ થાય છે. તેમજ શેષ-શેષમાં નિક્ષેપ થાય છે. (૩૦) સદીના પ્રથમ સમયે સ્થિતિબંધ- પુ.વેદ - ૩ર વર્ષ જ સંજવ - ૨૪ વર્ષ શેષ ૬ - સંખ્યાતા હજાર વર્ષો (૩૧) આ પ્રથમ સમયથી પુવેદ અનુપશાંત છે. ત્રીવેદ હજુ ઉપશાત છે. એ પણ અનુપશાંત થાય એ સમયથી પૂર્વના સમય સુધીના સવેદીપણાના કાળના સંખ્યાતા બહુભાગ પસાર થાય ત્યારે નામ, ગોત્ર અને વિદનીયકર્મનો અસંતું વર્ષ સ્થિતિબંધ થાય છે. (૩૨) ત્યારે અલ્પબદુત્વ- મોહનીય - અલ્પ શાના ૩ - s નામ-ગોત્ર - a વિદનીય - ૪ (૩૩) હજાશે સ્થિતિબંધ બાદ એક જ સમયમાં ત્રીવેદ અનુપશાત થઈ જાય છે. અને તેની ઉદયાવલિકા બહાર સેવકને તુલ્ય ગુણશોણિ થાય છે, શેષ-શેષમાં નિક્ષેપ થાય છે. (૩૪) વેદ જે સમયે અનુપશાત થયો તે સમયથી, નપુંસકવેદ અનુપશાંત થવાના સમય સુધીના વચલા કાળના સંખ્યાત બહુભાગ પસાર થાય ત્યારે
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy