Book Title: Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008561/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - એક ૧ ૮ - श्रीमद्बुद्धिसागरजी ग्रन्थमाळा. ग्रंन्यांक-१८. છે ? ચાગનિષ્ઠ મુનિશ્રી બુદ્ધિ સાગરજી કૃત, ગહેલી સંગ્રહ. 13 બાઈ રળીયાતખાઈ, ઉફે નવીકાકીના સ્મરણાર્થે શા. મગનલાલ ક કુચંદ તથા શા. દેવકરણ મુળજી ) તથા શા. મોહનલાલ ચુનીલાલની મદદથી. પ્રસિદ્ધ કર્તા શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળીના તરફથી લલુભાઈ કરમચંદ દલાલ. ઠે. ચંપાગલી મુંબઈ. પ્રત ૨૦૦૦ પ્રથમવૃત્તિ. વિર સંવત્ ૨૪૩૭, વિક્રમ સં. ૧૯૯૭, ઈ. સન ૧૯૨૧ - ---૯-+---- હું કિંs રૂા. ૭-૩-૭ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीपद् बुद्धिसामरजी ग्रन्थमाळा. ग्रंथांक-१८. છે. યોગનિષ્ઠ મુનિશ્રી બુદ્ધિસાગરજી કૃત, ગહેલી સંગ્રહ –-અજા — બાઈ રળીયાતબાઈ, ઉર્ફે નવીકાકાના સ્મરણાર્થે શા, મગનલાલ કંકુચંદ તથા શા. દેવકરણુ મુળજી તથા શા મેહનલાલ ચુનીલાલની મદદથી. પ્રસિદ્ધ કર્તા, શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ-મુંબઈ. . . . . . . . . પ્રત રહે, પ્રથમવૃત્તિ. હર ના છે ? +-- ++++++ + કિં. રૂા. ૭-૩-૦ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પુસ્તક મુંબઈ પાયધેાની ગાડીજીની ચાલ દુકાન નખર ૫૭૨ માં આવેલા ધર્મ વિજય પ્રેસમાં હરજીવન ભગવાને છાપ્યું છે. પ્રસિદ્ધ કર્તા શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળીના તરફથી લલુભાઇ કરમચ ંદ દલાલ હૂં. ચપાગલી મુખા પ્રકાશક, લલુભાઇ કરમચંદન ડાણું ચોખલી પહેલે માળ પર મુમઇ. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. શ્રીમદ્ બુદ્ધિસાગરજી રચિત ૬૫ ગહુલી ગહુલીએ તેમજ હરીયાળીએ આ ગ્રંથમાં છે, વિષયાના આધ કરનારી તેમજ જ્ઞાનમય છે. સાથે બીજી ૧૫ તે જુદા જુદા વૈરાગ્ય વિષે, ધર્મ સિદ્ધાંતા વિષે, ધર્મ આચાર વિષે, આવશ્યક ક્રિયા વિષે, સદ્ગુરૂ માહાત્મ્ય વિષે, મુનિરાજોના ધર્મ વિષે, જીનવાણી વિષે, સ્ત્રીઓની નીતિ વિષે, બ્રહ્મચર્ય વિષે, પતિશ્રૃતા સ્ત્રી વિષે, અવળી વાણી વગેરે ઉપયોગી વિષયોની ગહુલીએના સગ્રહ આ ગ્રંથમાં છે. સ્રીએને આ ગ્રન્થ વ્યાખ્યાન શ્રવણ વખતે ગલી ખેલવા વધુ ઉપયોગી નીવડે તેમ છે, તેમજ ઘરમાં પણ નવરાર્શના સમયે વાંચવાથી અત્યંત લાભ થાય તેમ છે. એટલુ જ નહિ, પણ તેમાંની ૩-૪-૭-૧૬-૨૩-૨૪-૨૬-૨૭-૨૮-૩૮-૫૩-૦૨ અંકવાળી ગહુલીએ તેા ખાસ શ્રી સદુપદેશક હોવાથી હંમેશાં દરેક અેના કઠાગ્ર કરી તેના ભાવાર્થ પ્રમાણે સગુણાને આચારમાં મૂકશે તે અપૂર્વ લાભ પ્રાપ્ત કરી શકો. છેવટમાં શિયળની રક્ષા અર્થે સ્રીઓને ઉપયાગી એલ લખેલા છે. For Private And Personal Use Only અન્યમાળા પૈકી આ અઢારમાં ગ્રન્થ પ્રગટ કરવા વીજાપુરવાળા શા॰ મગનલાલ કંકુચદે રૂા. ૫) તથા શા. દેવકરણ મુળજીએ રૂા. ૯) તથા પાટણવાળા શા મેાહનલાલ ચુનીલાલ મલાખીદાસે રૂા. ૫૦)ની મદદ કરી છે, જે માટે મડળ તેને ધન્યવાદ આપે છે. પાતાના હિતસ્ત્રીઓનું સ્મરણ આ રીતે રાખવુ તે સર્વથી વધારે ઉત્તમ છે ખાઈ નવીબાઇ ઉર્ફે નવી કાકી વિષે એ ખેલ એક નોંધના મથાળા નીચે લખ્યા છે તે તરફ ખાસ કરી શ્રી સમુદાયનું લક્ષ ખેચી વિીશું. ચંપાગલી,, મુખઈ. આષાઢ સુદિ પૂર્ણિમા થીરસવત્ ૨૪૩૭. લી } અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ. Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ોંધ. જેના સ્મર્ણાર્થે આ ગ્રન્થ પ્રગટ થયું છે, તે એક પરમાર્થીક બાઈ હતાં સુરતનાં વતની હતાં, પણ છેલ્લા ૫૦ વર્ષ તે તેમને મુંબઈમાં જ કાઢયાં હતાં. તેમને ભાગ્યે જ કોઈ જાણતું નહીં હોય. તેના પતિ શેઠ રતનચંદ લાઘા શેર બજારના મોટા વ્યાપારી હતા, જેઓને ત્યાં જાણીતા નર રત્ન શેઠ પ્રેમચંદ રાયચંદ પ્રથમ મુંબઈ આવ્યા ત્યારે ધંધો શીખવા રહ્યા હતા. બાઈનું નામ રળીયાત હતું, પણ શેઠ રતનચંદે બીજી વખત લગ્ન કર્યું હેવાથી ) નવીબાઈ–નવીકાકીના નામથી જાણીતાં હતાં. કર્મને નાની વયે વિધવાપણું પ્રાપ્ત થયું હતું. દ્રવ્ય શક્તિ સારી હતી (કેટલાંક મકાને હતાં) પણ ઓરમાન પુત્રએ ગુમાવી દીધું હતું, પણ આ બાઈની શરૂઆતથી શરૂ થયેલ પરોપકાર વૃતિ, સાધુ ભક્તિ, સાધ ભક્તિ, છેવટ સુધી તેને તેવી જ રહી હતી. લગભગ ૭૦ વર્ષની ઉંમર થઇ હતી, તોપણ ધર્મક્રિયામાં રક્ત હતાં અને સમુદાયનું ઉપરીપણું ભોગવતાં હતાં. માંદા માણસની ચાકરી કરવામાં તે તેઓ અજબજ હતાં. ન્યાત જાતને વિચાર કર્યા વીના દુઃખીને બનતી મદદ કરતાં અને કરાવતાં. તેઓના સ્નેહીઓમાં શેઠ ચુનીલાલ બલાખીદાસ, (પાટણવાળા), શેઠ મગનલાલ કંકુચંદ, ( વીજપુરવાળા ) શેઠ દેવકરણ મુળજી, ( વણથલીવાલા)એ ગૃહસ્થો મુખ્ય હતા. જોડે રહેતા હતા, તેઓ અને તેઓના કુટુંબીઓ તેમને માતા બરાબર વિનય કરતા. ખરેખર તેઓને પ્રેમ પણ આ કુટુંબ ઉપર અત્યંત હતા, નિઃસ્વાર્થી હતું, જેને લીધે તેઓ પરમાથે કાર્ય માટે જે કંઈ હુકમ કરતાં તે આ ગૃહસ્થો વગર ઢીલે બજાવતા. ગરીબ જેને ઉપર દયાની લાગણી તે અજબ હતી. કોઈ દુઃખી તેમની પાસેથી શાંત થયા વિના જ નહીં. હું પણ શુભ કાર્યોમાં જોડાવાને જે કંઈ પણ પ્રેરાય હે ઉં તે તેઓ જ કારણિક છે. કેમકે બાળવયે મળેલ માતાને બોધ અપૂર્વ શ્રદ્ધા અને ધર્મ બળ પેદા કરાવે છે. હમે તેમને મા કહીને જ બોલાવતા, જે સ્ત્રીઓ તેઓના સમાગમમાં આવી છે તે તે તેમના ગુણો પ્રમાણે ધર્મ કાર્ય અને પરમાર્થ કાર્યમાં જોડાયાં હશે. પણ સ્ત્રી વર્ગને અહોનિશ ઉપયોગી તેવા આ ગ્રન્થ જોડે તેઓનું સ્મરણ એવા ઈરાદા પૂર્વક જોડવામાં આવ્યું છે કે દરેક સ્ત્રીએ તે તે પ્રકારે ગુણે સંપાદાન કરે અને શ્રાવિકા ધર્મ દીપાવે. છેવટે તેઓના આત્માને શાંતિ ઈચ્છી વિરમું છું. લી ગુણાનુરાગી, લલુ કરમચંદ દલાલ. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અનુક્રમણિકા. નખર. ૧ મ્હેની વિસાગર્ ગુરૂ વંદીએ ૨ હારમાં હારમાં હારમાં રે... ૩ મ્હેની મુણજોરે મારી ... ૪ સતી મુણા પ્રેમથી શીખ સારીરે... ૫ વ્હાલા ગુરૂરાજ ઉપદેશ આપે ૬. મુનિરાજ પધાર્યા. ગામમાં ... ... ૭ સદ્ગુરૂ ઉપદેશ આપે, પાપીનાં પાપા કાર્યો . અલી સાહેલી ગુરૂવાણી સાંભળતાં હરખીત થાઇએ ૯ સખીરે મ્હેતા કેતુક દીઠુ ૧૪. ૧૦ ગુણતતિ યતિ તિ કરી સદાજી... ૧૧ એવારે દિવસ તે મારા કયારે આવશે ૧૨ સદ્ગુરૂ વિસાગરની વાણી સાંભળી ૧૩ પંચ મહાવ્રતધાર સદ્ગુરૂ દીઠારે... સા સાથે હળી મળી ચાલીયે નરનારીરે ૧૫ એની પ્રેમે પ્રમગુરૂ વંદીએ ૧૬ ગુરૂની વાણી મીઠી સાકર સેલડી ૧૭ નમું નિશદીન મુનિવર નિરખીરે ૧૮ સુગુણ સનેહા સ્વામિ મેહેલે પધારે ૧૯ કહેજો પડિત તે કાળુ નારી ૨૦ વ્યાપારી વ્યાપારે મનડુ વાળજે ૨૧ સેવા સદ્ગુરૂ પ્રાણીયા... રર ` અને પવ પન્નુસણ આવીયાં ... :: : : : : For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir :: : : : : : : પૃ. 9 ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧ ૧ ૨૩ ૨૩ Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૬ ) વિષય. ... ૨૩ સુખદાયક હિત શિક્ષા સાચી સાંભળે .. ૨૪ પતિવ્રતા પ્રમદાના ધર્મો સાંભળે ૨૫ સટ્ટામાં અટ્ટા છે સજ્જન સાંભળે ૨૬ ચાચી શિક્ષા સમજી સ્ત્રીને સાનમાં ૨૭ શાણી સ્ત્રીને શિખામણ છે સહેજમાં ૨૮ શિક્ષા ખાલીકાને માતા આપતી ૨૯ અન્તરના અલબેલા માહિમ રીજશે ૩૦ સદ્ગુરૂ દેછે શિક્ષા શિષ્ય પ્રતિમુદ્દા ૩૧ સમજી નરને શિખામણ છે સાનમાં ૩ર હે લક્ષાધિપતિએ જગમાં શું રહ્યા પૃ૩ શ્રદ્ધાળુ ગંભીર શ્રાવક સુજાણ છે ૩૪ સાચી શિક્ષા સાંભળજો સહુ વ્હાલથી .. ૩૫ મુક્તિના પન્થે શૂરવીર ચાલશેરે જાગી ૩૬ નમા નમે મુનિવર મુખરાજ ૩૭ હું તે મારૂ માની પ્રાણી ૩. પ્રમદા પ્રતિવ્રતાના ધર્મો સાચવા ૩૯ જગમાં ફાઇન કેઇનુ ... ૪૦ શક્તિ અનતી જીવમાં ... ... For Private And Personal Use Only ... ૪૧ જે જોઇએ તે આત્મમાં ૪૨ સદ્ગુરૂ મુનિવર પંચમહાવ્રત ધારી જો... ૪૩ સદ્ગુરૂ મુનિવર શ્રાવકને ઉપદેશે જો ૪૪ મુનિવર ઉપદેશે છે શ્રી જિનધમ જો ૪૫ અપૂર્વ અવસર એવા કયારે આવશે ૪૬ મુનિવર ઉપદેશે છે સંયમ ધર્મને ૪૭ મુનિવરના ઉપદેશે મનડુ' વાળીએ ૪૮ મુનિવર વઢા પચમહાવ્રતધારી જિનઆણાધરા Acharya Shri Kailassagarsuri Gyanmandir ... :: : આમ આ દ ૨૭ ક્ષ ૩૧ ૩૧ ૩૩ ૩૪ ૩૭ ૩૮ ૪૦ ૪૧ ૪૨ ૪૪ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ×Ñ * ય Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષય. પાછુ ૬૩ ૪૯ મુનિવર વિરાગી ત્યાગી જગમાં જ્યકાર છે રે પ૦ ગુરૂ પંચમહાવ્રત પાળતા ... ૫૧ બેને ચાલે ગુરૂજીને વંદીએ .. પર જૈન ધર્મ રદયમાં ધારીએ . પ૩ બેની સદગુરૂ વાણુ સારી રે,... ૫૪ મુનિગુરૂને વંદન કરવું ભાવથી .. ૫૫ વંદુ વંદુ સમકિત દાતા સદગુરૂ ૫૬ મારૂ મન મોહ્યું જિનવાણુમાં ... .. પ૭ પ્રેમે યશવિજય ગુરૂ વંદીએ .. ... ૫૮ ગુરૂ મહારા યશેવિજય જયકારી રે .. ... ૫૯ વાચકવરજી યશોવિજયજી મુનિવર વંદન કીજીએ.. ૬. વંદુ સદ્દગુરૂના પદપંકજ થશેવિજય જયકારી રે ... ૬૧ પુરવના પુણ્યથી ગુરૂ દીઠરે . .. દર હરે મહારે કર્તક માસે કરીએ કર્મને નાશ ... ૬૭ સખી પડવા દિન પ્રભુ પૂરે... ... ૬૪ પ્રભુરૂપ પ્રેમથી મહે તો પરખું રે .. ૬પ જ્ઞાનવંત ભદંત, મહત્ત હાલા ગુરૂ શરણ કરૂં.. ૬૬ સખી સરસ્વતી ભગવતી માતારે ૬૭ અને હરે વીરજી દયે છે દેશનારે ... ૬૮ હે મુનિ ચારિત્રમાં રમતા . . ૬૯ અરિ હા આયારે, ચંપાવનકે મેદાન . ૭૦ કરે મારે સ્યુલીભદ્ર ગુરૂરાય... .. ૭૧ આછી સુરંગી ચુનડીરે. . .. ૭ર ચરણ કરણશું શોભતા વ્રતધારીરે સુગુરૂજી ૭૩ જીરે કામની કહે સુણે કંથજી... . ૭૪ સુણ સાહેલી, જંગમ તીર્થ જોવા ઉભરેને ૬૮ ૭૩ ૭૪ ૭૫ ૭૭ ૭૭ ૭૮ ... For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮) વિષય. ૭૫ . સજની સાસનના નાયક દિલ ધરી . (૭૬ અમૃત સરખીરે સુણીએ વીરની વાણી ... ૭૭ હજી સમતિ પાલે કપાસને ... .. ૭૮ સજની મારી પાસ નિણંદને પૂરે ... ૭૯ મુનિવર સંયમમાં રમતા .. ભલું થયું રે મારે સુગુરૂ પધાર્યા ... વરસે કાંબલ જે પાણું ( હરીયાળી) સખીરે મેં કૌતિક દીઠું... ... 9 ચેતન ચેતે ચતુર ચલા ... 5 સ્ત્રીને શીયળ પાળવાના યત્કિંચિત્ બેલ ૮૧ એની સંચરતાં રે સંસારમાં રે... .. ૧ દરેક કાર્યો એવી શાન્તતાપૂર્વક કરો કે બીજાને હરકત ન થાય. ૨ શાતિપૂર્વક ભણે. ૩ બેધ થાય તેમ કરે. ૪ ગુણી થાઓ, જ્ઞાની થાઓ. ૫ ક્ષણ માત્ર પ્રમાદ ન કરે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચાગનિષ્ઠ મુનિ માહારાજ શ્રી બુદ્ધિસાગરજી વિરચિત; ગહુલી સંગ્રહ. ગહુ લી. ૧ श्री रविसागरजीनी. Acharya Shri Kailassagarsuri Gyanmandir હે ૧ મ્હે ૩ . ( મારો સ્હેજ સલુણા સાહિખ ભેટીએ. એ રાગ, ) મ્હેની વિસાગર ગુરૂ વટ્ટીએ, જેહ પંચ મહાવ્રત ધાર; શુભ સંજમ માર્ગ પાળતા, ભાવે ભાવના ખાર ઉદ્ભાર; રૂડા મારૂ દેશ સાહામણા, શુભ પાલી ગામ મોઝાર; એસ વશ ભૃષણુ ગુરૂરાયના, થયા જન્મ અતિ સુખકાર; હે૦ ૨ દેશ ગુરે રાજનગર્ ભલુ, તેમસાગર ગુરૂની પાસ; શુદ્ધ પંચ મહાવ્રત ઉચ્ચાં, ચઢતે પરિણામ ઉલ્લાસ; દેશેા દેશ વિહાર કર્યાં ઘણા, પ્રતિ બેધ્યાં નરને નાર; વૈરાગી ત્યાગી શીરોમણી, સંવેગી રૂડા અણુગાર સુડતાલીસ વર્ષ લગે ભલુ, નિર્દોષ સંયમ આચાર; સ્વર્ગ ગમન હેસાણામાં કર્યું, એવા ગુરૂને નમું વારવાર, હે પ બાળ બ્રહ્મચારી સદ્દગુરૂ તણા, ગુણ ગણતાં નાવે પાર; વારવાર્ ગુરૂ મને સાંભરે, ગુરૂ દર્શન દુર્લભ ધાર; એવા સદ્દગુરૂના ગુણ ગાવતાં, પામે લક્ષ્મી લીલા વિશાળ; વિધાપુર સકલ સંધ વદતાં, બુદ્ધિસાગર મંગળ માળ; મ્હે ૪ હે હે ૭ *** For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) ગહુલી. ૨ वैराग्य विषे. (સાજની સાજની સાજની. એ રાગ.). હારમાં હારમાં હારમાંરે, આયુ ખુટી જાય જીવ હારમાં યારના યારના યારારે, બહેની પડીસ નહીં તું યારમાંરે, આયુ૧ દેવ જીનેશ્વર ગુણ નવી ગાતી, લોભાય વિષય વિકારમાંરે; આયુર સંસારે સુખ સ્વમા જેવું, આવે જાય ક્ષણ વારમાં આયુ? મળ મુતરને માંસ રૂધિર છે, કાયતણ કઠારમાંરે; આયુ૦૪ મમતા તેની દિલ ધરીને, પાપ કરે તે કારમારે; આયુe૫ પુણ્યથી સુખને પાપથી દુખે, ધર્મ હદયથી વિસારમારે; આયુ૬ તીર્થકરની આણું તેડી, ભટકીશ આ સંસારમાંરે; આયુe૭ ધુમાડાના બાચક સરખું, સગપણ સાચું ધારમારે, આયુ૦૮ દેવ ગુરૂને નિશદિન ભજીએ, સદા સ્વરૂપ આધારમાંરે; આયુ ૯ બુદ્ધિસાગર શિવ સુખ પામે, નરભવના અવતારમારે; આયુ ૧૦ – ++ – ગલી. ૩ श्राविकाने सदुपदेश. (રસિયા આવજોરે રાતે. એ રાગ) બહેની સુણજોરે મારી, હેત શિખામણ એક સારી બહેનીલ ધનથી મોટાઇ ધારે, તેણું આતમ કાજ સુધારે બહેની ૨ ભણએ ગણીએ ભાવે, જેથી મૂર્ખાઈ દુર જાવે; બહેની ઉત્તમ કેળવણી લીજે, મુખથી મીઠાં વચન વદીજે; બહેની ૪ ચાડી ચેરીને ન કરીએ, સદ્દગુણ માળા હૃદયે ધરીએ બહેની ૫ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) સાસુ સસરાનું માન, કેધેિ નવી કરીએ અપમાન; બહેની ૬ કરજ કરીનરે ભારી, આભૂષણ પહેરે નહીં નારી; બહેની ૭ પરપુરૂષની સાથે, હસીએ નહીં મળી હાથે હાથે બહેની ૮ પાપ મલીનતારે તજીએ, નવરાં બેઠાં પ્રભુને ભજીએ બહેનીન્ક જીવ જંતુને જોઈ, દળવું ખાંડવું કીજે રસેઇ બહેની ૧૦ માતપિતાનેરે નમીએ, પર ઘર નવરાં કહે કિમ ભમીએ; બહેની ૧૧ રડવું રેવું રે ત્યારે, ગુરૂ વદી સદ્દગુણને માગ; બહેની ૧૨ ન્યાય નીતિથીરે ચાલે, બુદ્ધિસાગર સુખમાં મહાલે; બહેની ૧૩ ---+~ ગહુલી. ૪ श्राविकाने सदुपदेश. ( રઘુપતિ રામ હદયમાં રહેશે. એ રાગ. ) સતી સુણે પ્રેમથી શીખ સારીરે, હિત શિક્ષણની બલિહારી; સતી બહેની વાત ન કરીએ ત્યારે, કેની હાંશી ન કરીએ ઘારે; સારી શિક્ષા છે તુજ માટે સતી. ૧ નિંદા પરની નવિ કીરે, ખોટું આળ કલંક ન દીજે રે, પરઘર ભમતાં ન ભમીજે; સતી. ૨ પતિ નિંદા કરે જે નારીરે, અપયશની તે અધિકારી રે; થાય અને અતિ દુઃખીયારી; સતી. ૩ વેણ કડવાં ન વદીએ વાણુંરે, સુણીએ જનવરની વાણુરે; પરમારથ દિલમાં આણી; સતી. ૪ વાત વાતમાં લડવું ન સારૂ રે, રેવું કરવું તેહ નઠારૂરે; લિાગે કુવડ નારીને પ્યારું; સતી. ૫ ભણવું ગણવું સુખકારી રે, પ્રભુ નામ તે મંગલકારી રે; પરપુરૂષ ન દેખ ધારી; સતી. ૬ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪ ) કાઇ સાથે ન કરીએ વેરરે, નીતિથી રહીએ નિજ ઘેર; બુદ્ધિસાગર શિવ સુખ લ્હેર; + Acharya Shri Kailassagarsuri Gyanmandir ગહુ લી. પ मुनि धर्मविषे. ( માલણ ગુંથી લાવ ગુણીયલ ગજરે.. એ રાગ ) વ્હાલા ગુરૂરાજ ઉપદેશ આપે, ભવવૃક્ષતણુ' મૂલ કાપે; વ્હાલા. એ ટેક, સત્ય ધર્મ અનેધર ભાખે, કામિની કંચન નવિ રાખે; સમતા અમૃત રસ ચાખે; લાગી સદ્ગુરૂ વાણી મીઠી, મિથ્યા વાણી લાગી અનિઢી; મેતા અનુભવ નયણે દીઠી; પંચ સુમતિ ગુપ્તિ ત્રણ ધારી, ત્યાગી કુમતિ કુટિલતા નારી; લાગી સુમતિ નારી દિલ પ્યારી; જીન આણા ધરી નિજ માથે, વીર્ વલય દયાદાન હાથે; રમે અનુભવ મિત્રની સાથે; પંચ ઇંદ્રિય વશમાં કીધી, વાઢ મેક્ષ નગરની લીધી; વિષય તૃષ્ણા શીખ દીધી; અન્યા મુક્તિતણા ગુરૂ રાગી, મિથ્યાત્વદશા દુર ભાગી; શુદ્ધ ચેતના ઘટમાં જાગી; નિદ્રા વિકથા પરિહરતા, શુદ્ધ આત્મિક ધ્યાન ધરતા; વાયુ પેઠે ગુરૂ વિચરતા; ગુરૂ દર્શન શિવ સુખકારી, પાપ નાશક મંગળકારી; 66 બુદ્ધિસાગર ” ગુરૂજયકારી, *** For Private And Personal Use Only સતી. ૭ વ્હાલા. ૧ વ્હાલા. ર વ્હાલા. ૩ વ્હાલા. ૪ વ્હાલા. ૫ વ્હાલા. રૃ વ્હાલા. ૭ વ્હાલા. ૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) ગહલી ૬ गुरु गाममां पधारतां गावानी. ( રાગ લખે લંકાથકી સીતા સુંદરી- ) મુનિરાજ પધાર્યા ગામમાં, સહુ સંધને હર્ષ ન માય; પધાર્યા.ટેક. ધન્ય દિન ઘડી આજ માહરી, આજ પુષ્યાંકુર પ્રગટાય; પધાર્યા. ૧ વદ વિનય પ્રદક્ષિણા દઈને, કરી વિનય ધરી બહુમાન પધાર્યા છે દેખી ચંદ્ર ચાતક જેમ હરખતું, મેઘ ગાજતાં જેમ માર; પધાર્યા. ૩ તેમ ગુરૂ દર્શનથી સંધમાં, થયો આનંદ સઘળે ઠેર પધાર્યા. ૪ કરે ભાવથી સહિયર ગહુંલી, ગાઓ મંગળ ગીત રસાળ; પધાર્યા. ૫ ગુરૂ પંચ મહાવ્રત પાળતા, નહીં મમતા માયા લેશ; પધાર્યા. ૬ રાગ દ્વેષને દૂરે ટાળતાં, વળી વિચરતા દેશ વિદેશ પધાર્યા. ૭ હર્ષોઉલાસ ધરી હરી માનને, કીધાં દર્શન સદ્દગુરૂ આજ; પધાર્યા. ૮ બુદ્ધિસાગર ગુરૂની વાણુથી, સરશે મુજ આતમ કાજ; પધાર્યા. ૯ -- -- ગહુલી ૭ - ર૩રા વિષે. (રસિયા આવજોરે રાતે. એ રાગ. ) સર ઉપદેશ આપે, પાપીના પાપેને કાપે, બહેની પ્યારી રે મારી. ૧ હિંસા જીવનરે ન કરીએ, પરદુખ પેખી હર્ષ ન ધરીએ બહેની ૨ ચાડી ચુગલીસે તજીએ, સત્યાભૂષણ કડે સજીએ બહેની. ૩ કેપે ન ભાખે, સત્ય વદી કૂળ નિજવટ રાખે; બહેની. ૪ પરધન પેખીને ન લીજે, ચેરી પરની કહે કેમ કીજે; બહેની. ૫ પર પુરૂષથીરે ન હસીએ, નિંદા થાય તિહાં નવ વસીયે; બહેની. ૬ રાત્રી પડતરે ન ખાવું, જે હવે શિવપુરમાં જાવું; બહેની. ૭ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાટે ચાલતાં ન હસીએ, કછઓ થાય તિહાંથી ખસીએ બહેની. ૮ જીન મંદિરમાંરે જઈએ, દેવને વંદી પાવન થઈએ બહેની. ૯ ફોધ કપટનેરે છે, ધર્મ કર્મમાં નિસદિન મંડે; બહેની, ૧૦ વિન સદ્દગુરૂને નમીએ, ચાર ગતિમાં કહે કેમ ભમીએ? બહેની. ૧૧ શ્રદ્ધા ધર્મની ધરીએ, કંદમૂળ બે પરિહરીએ બહેની. ૧૨ કાયા કારમી છે કાચી, તેમાં મમતા કરી શું રાચી? બહેની. ૧૩ તન ધન વિનરે ખાટું, સત્ય નામ પરમાતમ મહેતું; બહેની. ૧૪ ધર્મજ કરજોરે ભાવે, બુદ્ધિસાગર શિવ સુખદાવે; બહેની, ૧૫ --- - ગહુંલી ૮ मुनि धर्म विषे. (સુણે ચંદાજી. એ રાગ.) અલી સાહેલી ગુરૂવાણી, સાંભળતાં હરખીત થઈએ ગુરૂ ગુણ નિરખી હરખી, મન આણંદી શિવપુર જાઈએ; ગુરૂ સંમતારસના દરીઆ છે, ગુરૂ રાનગુણેકરી ભરી છે, સંસાર સમુદ્રને તરીયા છે. અલી સાહેલી, ૧ ભવી જીવને બહુ ઉપકારી છે, મુમતા કુટિલતા વારી છે; માયા મમતાને મારી છે. અલી. ૨ ગુરૂ જંગમ તીર્થ મહાજ્ઞાની, ગુરૂ આતમ ધ્યાનતણું ધ્યાની; શુદ્ધ ધર્મતણું છે ગુરૂ દાની. ગોચરીના દેષ સદા ટાળે, નિજ આતમ ગુણને અજવાળે; આધાર ગુરૂને કળિકાળે. અલી. ૪ નિભી રંગી વિરાગી, પરમાર્થદશા ઘટમાં જાગી; મૂચ્છ મમતા પરિગ્રહ ત્યાગી. અલી. ૫ સંયમરથ રહેવા છે ધોરી, આતમ ઉપાગતણી દેરી; મેહ એર કરે નહીં જસ ચેરી. અલી. ૬ અલી. ૭ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭) કપટ કરી કીરિયા નહીં કરતા, ઉપસર્ગથકી ગુરૂ નહીં ડરતા; હરતા પાપ ભવજલ તરતા. અલી, ૭ ધુમધામતણ ગુરૂ નહીં રાગી, પરમાત્મદશા અંતર જાગી; ગુણરાગી ત્યાગી સૈભાગી. અલી.. અંતર દષ્ટિ હૃદયે રાખી, શુદ્ધ આતમ ગુણના અભિલાષી; પરમાતમ અમૃત રસ ચાખી. અલી, ૯ ગુરૂ ડાક ડમાળે નહીં ચાલે, સંતોષ ભવનમાં નિત્ય મહાલે; શુદ્ધ તત્વ સ્વરૂપને નિહાળે. અલી. ૧૦ વિજાપુર ગામે ગુણવંતા, સુખસાગર ગુરૂજી જયવંતા, શુદ્ધ પંચ મહાવ્રત પાલંતા, અલી. ૧૧ એવા ગુરૂને વદ ભાવે, નરનારી શાશ્વત પદ પાવે; બુદ્ધિસાગર ગુરૂ ગુણ ગાવે, અલી. ૧૨ --- 'ગફુલી ૯ अवळी वाणी. સખીરે મહેતા કેતુ દીઠું, કીડીએ કેજર મારીરે; સખીરે મહેત કેતુક દીઠું, સિંહ હરણથી હારીએ રે; સખી. ૧ સખીરે મહેતે કેતુક દીઠું, અંધ અંધને દેરતારે; સખી મહેતે કેતુક દીઠું, રાજા પ્રજા ધન ચોરતારે, સખી. ૨. સખી મહેતા કેતુક દીઠું, રવિ અજવાળું નવી કરે, સખી મહેત કેતુક દીઠ, ચંદથકી ગરમી કરે રે સખી. ૩ સખીરે મહેતો કેતુક દીઠું, દાણ ઘટીને પીલતારે; સખરે મહેતે કેતુક દીઠું, હંસે કાદવમાં ઝીલતારે, સખી. ૪ સખીરે મહેતા કૈતુક દીઠું, હંસ યૂથ કાગ મહાલરે; સખીરે મહેત કૌતુક દીઠું, ખર હસ્તિ પરે ચાલતો રે, સખી. ૫ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સખીરે મહેકતુક દીઠું, હંસ મેતી ચારે નવિ ચરે; સખીરે મહેતા કેતુક દીઠું, નાથ રમે મારે પરઘરે; સખી. ૬ સખીરે મહેતા કૌતુક દીઠું, સિંહને પિંજર પુરીપેરે; સખીરે મહેતો જૈતુક દીઠું, કાંકરે મુદગળ ચુરીયેરે, સખી. ૭ સખીરે મહેતા કેતુક દીઠું, ભૂપતિ ભિક્ષા માગતરે; સખીરે મહેતા કેતુક દીઠું, અગ્નિ અર્ણવમાં લાગ રે સખી. ૮ સખીરે મહેતા કેતુક દીઠું, સાધુ વેશ્યાથી વિવાહ કરે; સખીરે મહેતે કેતુક દીઠું, એવા સાધુ ભવજળ તરેરે સખી. ૯ સખીરે મહેતા કેંતુક દીઠું, પરધર મુનિ નહી વહરતારે; સખીરે મહેતે કેતુક દીઠું, પરધન ચાર ન ચેરતારે સખી. ૧૦ અનુભવ જ્ઞાનને દીલમાં ધારી, મુનિવર શિવ સુખ પાવશે; બુદ્ધિસાગર શાશ્વત સુખ લહી, મુક્તિ વધુ પતિ થાવરે, સખી. ૧૧ -- - ગહેલી. ૧૦ मुनिमहाराज विहार करे त्यारे गावानी. ગુણ તતિ યતિ નતિ કરી સદાજી, ગાવું ગુરૂ ગુણ ચંગ; શચીપતિ ભૂપતિ પૂજતા, સમતારસ ગુણ ગંગ. ગુરૂજી ન કરે આપ વિહાર ચરણ કરણ સિત્તરીતણાજી, ભેદ ઘરે હરે પાપ પંચ મહાવ્રત પાલતાજી, ગુણ ગણ ગાવું આપ. ગુરૂજી ન કરે આપ વિહાર. મુક્તિપન્થ સાધક મનાજી, પાળે પંચાચાર. રેષ દેાષ જેશને હણુજી, તારક વાર માર. ગુરૂજી ન કરે આપ વિહાર For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેધક બેધક તત્ત્વનાજી, રમતા રમતા સુસંગ; સુખ કર દુઃખ હર હરિ પરેજી, રમતા અનુભવ રંગ. ગુરૂજી ન કરો આપ વિહાર, ૪ ગુરૂ દર્શન સ્પર્શનથકીજી, ભાગી ભ્રાંતિ કુટેવ; સત્ય તત્ત્વ સમજાવતાજી, ગુરૂ દીવ ગુરૂ દેવ. ગુરૂજી ન કરો આપ વિહાર. ૫ સત્ય બેધગે કરી છે, જે આ ઉપદેશ; ભભ ભમતાં નહીં વળેજી, ઉપકારણે કંઇલેશ. ગુરૂજી ન કરે આપ વિહાર, નિરખતાં નયણે કરીજી, સ્વામી શેક ન માય; અશ્રુ ધારાનયણે વહેછ, દર્શન કયારે થાય. ગુરૂજી ન કરે આપ વિહાર. ઘડી ઘડી ગુરૂ ગુણ સાંભરેજી, રૂડા ગુરૂ અવદાત; તારક તરણિ દિનમણિજી, ભ્રાત તાત મુજ માત, ગુરૂજી ન કરે આપ વિહાર દેજો દર્શન કરી કૃપાજી, સેવકપર કરી મહેર લળી લળી નમું પાયે પડીજી, મુક્તિ મળે ટળે ફેર. ગુરૂજી ન કરે આપ વિહાર, ૯ ભેગ રેગ કરી લેખતાજી, ટાળે શેક વિગ; શાશ્વત શિવ સુખ સંપદા, પરમાનંદ પદ પેગ, ગુરૂજી ન કરે આપ વિહાર, ૧૦ દર્શન એવા ગુરૂતણજી, થાતાં શિવ સુખ થાય; બુદ્ધિસાગર વદતાં, શિવનગરી પદપાય. ગુરૂજી ન કરે આપ વિહાર. ૧૧ - - For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦ ) ગહુલી. ૧૧ वैराग्य भावना विषे. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( એધવજી સદેશા કહેજો શ્યામને. એ રાગ. ) એવારે દીવસ તે મારા કયારે આવશે, ભ્રાંતિ સમ હુ જાણીશ આ સંસારજો; ક્રોધ કટ ઇર્ષ્યા રાગાદિક વેરિયા, ત્યાગીશ ખાટા વિષયતણા વિકારો, માત પ્રમાણે દુખીશ સધળી નારીએ, ભ્રાત પ્રમાણે લેખીશ શત્રુ વજો; સુખ દુઃખ આવે હર્ષ વિષાદ નહીં હવે, વિદ્યા ધન વધતાં નહીં હાવે ગજો. વેરાગ્યે રંગાશે મન મારૂં સદા, હોવારો મન મેલ અધા નિરધારો; વિષય વિકારા વિષની પેઠે લાગશે, અધ બને છે જેમાં નરને નારો. માજ મજામાં સુખ નહીં મુજ ભાસરો, મમતાનું હું તેાડી નાંખીશ મૂળો; સગાં સંબંધી પેાતાનાં નહીં લાગશે, રૂપું સેતુ” ભાસે મન જેમ ધૂળજો, ધર્મ ધ્યાન ધ્યાતા થઇ આત્મસ્વરૂપમાં, રમતા રહી હું પડું નહીં ભવરૂપજો; સમતા સંગે ક લક વિદ્વારતા, થાઉં હું શિવ સાન્ધત સુખચિપજો. કુમિત્રાની સામત ત્યાગી જ્ઞાનથી, સદ્દગુરૂ સંગતિ કરતા રહુ નિશદીનજો; For Private And Personal Use Only એવા ૧ એવા. ૨ એવા. ૩ એવા. 6 એવા. ય Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ. ૬ સદગુરૂ, ૧ ( ૧૧ ) બુદ્ધિસાગર જન્મ જરા નિવારીને, આત્મસ્વભાવે પરમાતમ પદ લીન જે. -- - ગહેલી. ૧૨ वैराग्य विषे. (રાગ ઉપરને.) સદ્દગુરૂ રવિસાગરની વાણી સાંભળી, હર્ષોલ્લાસે મન મારૂં ઉભરાય; શેક વિયેગાદિક ચિંતા દૂરે ટળે, માન ગળે મળે સમકિત પદ સુખદાયજે. તન ધન યૌવન બાજી જૂઠી જાણજે, રંગ ને ચટકે કટકે દહાડા ચાર; આખર ખાલી હાથે જાવું એકલું, ખારે નઠારે એવા આ સંસારજો. આરે જગતમાં રાવણ જેવા રાજવી, કરવ પાંડવ બળી માની યોધ; તે પણ આયુષ્ય ખુટી જતાં ચાલીયા, તે પણ મૂરખ લાગે નહીં તુજ બેધજે. દીન દીન આયુ ખુટી જાવે જીવડા, પાણીના પરપોટા જેવી દેહજે; મગરૂરીમાં મહાલે શું મલકાઈને, અંતે જાવું એકલું છેડી એહ. કે ચાલ્યા કેઈ ચાલે કેઇક ચાલશે, જમ્યા તે મરશે એમ નિશ્ચય જાણજે; અણધાર્યો તું પણ કેઈક દિન ચાલશે, ફાંફાં મારે ફેગટ મનમાં આણજો. સદગુરૂ. ૨ સદ્દગુરૂ ૨ સદ્દગુરૂ ૪ સદગુરૂ ૫ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદગુરૂ ૬ ( ૧૨ ) કેઈક રણને વળી કેક રાજીયા, મેલી ચાલ્યા રાજ્ય રૂધિ ભંડાર રાણીઓ રેતી રહી તેની બાપડી, રયા ચાકર કરી કરી પિકારજે. મંદિર મેડી બાગ અને બહુ માળી, મરતાં સાથે કઈ ન આવે છવજે; મુંઝાયે શું માયાના દુ:ખ પાસમાં, ત્યાગ કરતાં પામે શાશ્વત શિવજે. આજ કાલ કરતાં તો દહાડા વહી ગયા, આળસ ત્યાગી પામર પ્રાણી ચેતજે; સદ્દગુરૂ સંગે રંગે રહીએ પ્રેમથી, બુદ્ધિસાગર શિવરમણ સંકેતો. સદ્દગુરુ ૭ સદ્દગુરૂ ૮ ગહેલી. ૧૩ मुनिस्वरूप विषे. ( સાત વારનો રાગ. ) પંચ મહાવ્રત ધાર સદગુરૂ દીઠારે, મુજ સફલ થયો અવતાર લાગ્યા મીઠારે; કંચન કામીની હે કારમી દૂર ત્યાગીરે, શિવરમણીની સંગાત પ્રીતી લાગીરે. ક્રોધ માન સંકલેસ કરતા દૂર, કર્માષ્ટક દળને ધ્યાનથી ચકચાર સત્ય ધર્મ વીતરાગને મન ભાવે રે, શત્રુ મિત્રે સમભાવ, મનમાં લાવેરે. કર્મ ક્રિયાને ત્યાગ, નિશદિન કરતારે, વાયુ પેઠે વિહાર, કરી વિચરંતરે, પંચ, ૧ પંચ, ૨ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) મમતા સ્ત્રી સંગાત, કદીય ન રમતારે, શુદ્ધ આત્મસ્વરૂપે પ્રેમ, અવર ન ભમતારે. પંચ, ૩ દમતા ઇદ્ધિ પાંચ, વિષ જીતીરે, ખમતા પરિસહ બાવીસ, જસ નહીં ભીતિ વૈરાગી બહુ ગંભીર, કદીય ન હસતારે, કાયતનું પ્રતિપાળ, સંજમ વસતારે, પંચ. ૪ જ્ઞાની ધ્યાની ધર્મના શુદ્ધ ભાખરે, શુદ્ધ આત્મ સ્વરૂપના પ્રેમથી અભિલાષીરે; એવા ગુરૂને નિત્ય નમે ભવિ ભારે, બુદ્ધિસાગર ગુરૂ ગુણ તે નિત્ય ગાવે. પંચમહાવ્રત ૫ --- - એ રાગ) ગફુલી ૧૪ सद्गुण विषे. (મા પાવાગઢથી ઉતર્યા મહાકાલી મા ની સિ સાથે હળીમળી ચાલીયે નરનારીરે; વિચારી વદીયે વેણુ એ શિખ સારી રે; ટેક ધર્મની કદીએ ન ત્યાગીએ સુખકારી રે, વ્યસનને કરીએ ત્યાગ કુમતિ વારી. દયા જીવોની કીજીએ ચિત્ત લાવી, પર વસ્તુ કીધા વણ લેઈ ન ખાવીરે; પુસ્તક વાંચે પ્રેમથી ચિત્ત રાખી, વાદ ન વદીયે ભૂપતિ યતિ ખાખી. ગુરૂવંદનને કીજીએ ભવિ ભારે, જન દર્શન સ્પર્શન વેગથી શિવ થાવેરે; For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) રાત્રી ભેજન મત કરે શિવ સંગીરે, સટ્ટાબાજી કુખેલ રમત કુટુંગરે. ક્રોધે જાક ન લીયે દેઈ ગાળરે, ઇર્ષાથી દીજે કેમ પરને આળ; અવસર દેખી બેલીપે પર પ્યારું રે, અવસર વણ બેલે જહ તેહ નઠારૂં રે. બે જણ વાત કરે રહી જ્યાં છાની રે, ઉભા નવિ રહીયે ભાઈ માનની હાનિ જુઠી સાક્ષી મત પુરે દુખકારીરે, જનની સંગત ત્યાગ બહુ ગુણકારી રે. માતા પિતાને પ્રેમથી નિત્ય નમીએરે, કીતિને થાયે નાશ ત્યાં નવી ભમીએ રે; સત્ય ધર્મ વીતરાગને જયકારીરે, બુદ્ધિસાગર ગુરૂરાયની બલીહારીરે. -- - ગહેલી ૧૫. अवगुण त्याग विषे. (મારે સહેજે સલુણે સાહેબ ભેટીઓ એ રાગ) એની પ્રેમે પરમ ગુરૂ વંદીએ, જેની શિક્ષા સકલ સુખદાય, ઉપદેશ સુણી શુદ્ધ ભાવથી, સદાચાર ધો હિતલાય. બેની, ૧ પામી મનુષ્ય ભવ જશું ર, ટળ્યાં કર્મ કલંક ન લેશ, જીઠી વાણી ઘડી ઘડી બેલતાં, ધર્યો સાચે ન શ્રાવક વેષ. બેની. ૨ કરી નિન્દા બીજાની દ્રષથી, લા નહીં પાપથી કાંઈ, માન મોટાઈના લેભમાં, ધન ખરચું કીતી લેભાઈ. બેની, ૩ આપ મોટાઈ બણગાં ફકી, કદી ધયું ન આતમ ધ્યાન, For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૫ ) જીવ કયાંથી આવ્યા કયાં જાવશે, શુ લેઇ જશે નાદાન. વિષયાર્સ-વ્હાલે લેખીતે; પાપ કર્મ કર્યા કેઇ લાખ. જીએ રાવણ સરીખા રાજવી, તેના શરીરની થઇ રાખ. મારૂ મારૂ કરી જીવ મેહીયા, પડયા મેહમાયાના પાસ, રાગ દ્વેષને જોરે વાહીએ, બન્યા કતણા જીવદાસ. ઉઠી અણધાર્યાં ટ્વીન એકલું, જાણું પરભવ દુ:ખ અપાર, પાપ પુણ્ય એ સાથે આવશે, ચેત ચેત ચેતન વાર સદ્ગુરૂ શરણ સંસારમાં, કરતાં સહુ ક કપાય, શિવશાદ્યુત સંપદા પામીએ, બુદ્ધિસાગર ગુરૂ સુપસાય, ખેતી. ૮ એની. ૭ +++++ ગહુલી ૧૬ श्रावक आचार विषे. Acharya Shri Kailassagarsuri Gyanmandir (ઓધવજી સદેસા કહેજો શ્યામને એ રાગ.) ગુરૂની વાણી મીઠી સાકર સેલડી, પીતાં મારા હૈયે હરખ ન માયજો; ચઢવા માંધા ઘરમાં શ્રાવક સહુ, જીવદયા પળે તનનું રક્ષણ થાય જો. ગળીને પાણી પીજે નયણે નીરખી, હેાકેા બીડી પીવા નહીં ધરી ધ જો; આદુ લસણને ડુંગળી કહેા કેમ ખાઈએ, જેથી દુઃખદાઇ અહુ લાગે કજો. રાત્રી ભોજન શ્રાવકને કરવુ નહીં, પંખી પણ રાત્રે નિત ખાણું ખાયો; ઉત્તમ શ્રાવક મૂળ પામી જે ખાઇએ, તા શું શ્રાવક નામ ધરી મકલાયજો, For Private And Personal Use Only મેની. ૪ એની. પ એની. હું ગુરૂની ૧ ગુરૂની, ર ગુરૂની. ૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂની. ૪ ( ૧૬ ) કપટ કૂડું આળ ન દીજે કેઇને, આગમ વાણી સાંભલીએ બહુ માનજે; માનવ ભવ પામીને જન્મ સુધારીયે, કદી ન કરીયે દેવ ગુરૂ અપમાનજો. કંટા ઝઘડા ધર્મ કર્મમાં નવી કરે, ગુરૂઆણું ધરે કરે કદાગ્રહ ત્યાગાજે; અભક્ષ્યાદિક વસ્તુ ભક્ષણ નહીં કરે, શ્રાવક કરણી કરીયે ધરિ મન રાગજે. જૂઠી માયા બાજીગરની બાજીમાં, જાડી માયા જગતતણી ક્ષણ નાશ; સત્યસ્વરૂપ આતમનું જ્ઞાને જાણતાં, બુદ્ધિસાગર તરવાર પદ આશ. ગુરૂની. ૫ ગુરૂની. ૬ - જન ગહુલી. ૧૭ मुनिराज दीक्षा ले ते वखते गावानी. (રહ ગુરૂ ફાગણ માસ ચામાસુરે એ રાગ) નમું નિશદીન મુનિવર નિરખીરે, શુદ્ધ સંજમ મારગ પરખી; નમું. તમે વિષયા રસને ત્યાગીરે, શુદ્ધ મુનિ મારગ લય લાગીરે; બન્યા ઉદાસીનથી વૈરાગીરે, રાગ દ્વેષને દુરે ટાળીરે; મેહ માનતણું જેર ગાળીરે; પંચ સુમતિ ગ્રહી લટકાળી રે નમું. ૨ તમે છોડી દુનિયા દીવાનીરે, ઘરબાર મહેલ રાજધાનીરે; ત્યાગી કાયરતા નાદાનીરે. નમું. ૩ ઉચર્યા પંચ મહાવ્રત સારરે, ત્યાગી અવ્રત પંચ નઠાર; રૂંધ્યાં દુખકર આશ્રવ બારારે, For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૭ ) મમતા માયા દૂર કીધીરે, વાટ માક્ષ નગરની લીધીરે; રૃખી આતમ અનુભવ ઋદ્ધિરે. સજમ સુખકર શિવ આપેરે, ભવેાભવનાં પાપને કાપેરે; સમતા સખી સેજે થાપેરે. પંચાચાર પાળા ધરી તેમરે, ગોચરી ઢાષ ટાળેા તેમને; સિંહ પેઠે સુરા વળી હેમરે. સર્વંગી વૈરાગી સતરે, ક્ષમાણુથી મહી વિચર'તરે; ગુણવંત મહંત સાભ'તરે એવા મુનિવરને અનુસરશું રે, ભવ માનવ સળેા કશુંરે; બુદ્ધિસાગર ગુરૂ ગુણ વરરે ***** ગહુ લી. ૧૯ समताए आत्माने आपेलो उपालम्भ. સુગુણ સનેહા સ્વામિ મહેલે પધારો, વિનતડી અવધારે. શેરીએ શેરીએ સ્વામી ફુલડાં બીછાવુ, તાણ નવીન ચાવું, વ્રત નિયમ કરી શરીર શાષાળુ, Acharya Shri Kailassagarsuri Gyanmandir લુખાં અલુણાં ધાન્ય ખાવું, તારા માટે હું તીર્થ કરતી, ફાવે તે ડુંગર ફરતી. દીવાની થઈને મેં તે। દુનિયામાં ખાન્યા, માયાના દિયા ગયા, પીપળાને પાણી મેતા પ્રેમથી રેડયાં, ઋષિયાને પ્રેમથી તેયા. કૃપાળુ, મહેલે પધારો. For Private And Personal Use Only ન.પ નમ્રુ. ૬ નમું છ નમું ૮ નમુ. ૯ કૃપાળુ. ૧ કૃપાળુ, કૃપાળુ. ૨ કૃપાળુ; કૃપાળુ. ૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૃપાળુ. ૪ કૃપાળુ પ કૃપાળુ કૃપાળુ. ૬ માળાના મણકા હું તો નિશદિન ગણતી, ગ્રન્થને પ્રેમથી હું ભણતી, ત્યાગી થઈને મેં તો ચીવર ત્યાગ્યાં ભીક્ષાનાં ભેજન માગ્યાં. વનવાસી થઈને મેં વાઘાંબર પહેર્યું, ચિન્તાએ મન મારૂં ઘેર્યું; જ્યાં ત્યાં જાવું ત્યાં તો શુન્યજ ભાસે, દુ:ખ હું કહું કેની પાસે, લાખ ચોરાશી છવનિમાં ભમતી, જન્મ જરા દુઃખ ખમતી; ચાર ગતિમાં મારી લાજ લુંટાણી, દુષ્ટએ જ્યાં ત્યાં તાણું. મારી વ્હારે કેણ ચઢશે પ્રીતમજી, બેલ્યામાં રાખું હવે શરમ શી? મેટાના ઘરની મારી લાજ લુંટાય, તેમાં ફજેતી તારી થાય. ઘરણું વિના તમે વેશ્યાના સંગી, એઠું ખાઈને થયા ભંગી; વિષયના પ્યાલા અમી માનીને પીધા, વેશ્યાએ બેહાલ કીધા. સમજે તે સમજાવું છેલ્લામાં છેલી, ગઈ વેળા ન આવે વહેલી; નાને બાલુડે નથી પારણે સૂતે, જેથી સમજતો નથી હું તે; વાંક ગુહે શે મારે આવ્યો, વિરી વેશ્યાએ ભમાજો; કૃપાળુ. કૃપાળુ. ૭ કૃપાળુ. કૃપાળુ. ૮ કૃપાળું. કૃપાળુ. ૯ * વત્ર, For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) સુખ અનતુ ઘરમાં ન દીઠું, વિષ્ટાએ ભૂંડ અને મીઠું કૃપાળુ. ૧૦ વેશ્યા તો નારી કદી થાશે ન તારી, િિરણું દુઃખ દેશે ભારી; કૃપાળું. મુખે મીઠી ને મન રાખે છે કાતી, રેલી ખાધી છે તારી છાતી. - કૃપાળુ. ૧૧ ઘણું કહેતાંરે મને આંસુડાં આવે, શરમ તને શીદ નાવે; કૃપાળુ. કહે તે સ્વામિજી હું વૈરાગણ હેવું, કહે નિશદિન રેવું. કૃપાળુ. ૧૨ નિર્દય થઈ તમે સામું ન જુવે, પિતાની પત તેમાં ખુએ; કૃપાળુ આવી કુલવટ તમે કયાંથી રાખી, કયા ભગતે તે ભાખી. કૃપાળુ. ૧૩ દુષ્ટ ચેરેએ તમને પકડીને લુંટયા, કષ્ટ આપીને ખૂબ કૂટયા કૃપાળુ જાગીને જુઓ જરા આંખ ઉઘાડી, દૃષ્ટિને દેષ દૂર કાઢી. કૃપાળુ. ૧૪ પાયે પડીને એમ વિનંતિ કરું છું, દયાન સદા હું ઘરૂં છું; કૃપાળું. બેલે બેલેને હવે ઉત્તર આપે, ચરણ કમલમાં થા. કૃપાળું. ૧૫ ભાન લાવીને સ્વામીજી બેલે, પ્રેમથી અન્તર ખેલે— સુગુણી મારી તે મારી, કાળ અનંતો મેં ફેગટ ગાજે, ભાવી ટળે નહિ ટાળે. સુગુણી, ૧૬ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) આડે મારગે પ્રાણપતિ પધારે, બહાલી સ્ત્રી તેને વારે; સુગુણો. આજે તેં તારી સેવા બજાવી, ફરજ સતીની સુણાવી. સુગુણ. ૧૭ વેશ્યાને સંગ હવે કરૂં ન શાણી, સંગત બુરી મેં જાણું; સુગુણી. સમતાના સંગે એમ સ્વામિજી આવ્યા, તત્ત્વ રમણતામાં ફાવ્યા. સુગુણી. ૧૮ ગુણ ઠાણે ચેાથે સ્વામિજી ચડીયા વેશ્યાના હાથ હેઠે પડિયા - અન્તરમાં જુઓ વિચારી. ભેદ દૃષ્ટિએ ભિન્નતા બધી, લીધું સત્યજ ઘટ શોધી. અત્તરમાં. ૧૯ ક્ષાવિકભાવે નિજ ઘરને તપાસી, જ્ઞાનથી કીધું પ્રકાશી; અન્તરમાં. ક્ષપક શ્રેણિએ મહેલે ચડતા, ક્ષાયિક લબ્ધિ વરતા. અન્તરમાં ૨૦ શક્તિ વ્યક્તિ ઘટ અન્તર જાગી, સુખ વિલસે મહાભાગી; અન્તરમાં પુદગલ સંગ નિવારી સમયમાં, તન્મય રૂપ શુદ્ધ પામે. અન્તરમાં. ર૧ આતમ નર નારી સમતા સંગ, ભેગવે શાશ્વત ભેગ; અન્તરમાં. મળીયે સમય લેખે એમજ આવે, બુદ્ધિસાગર શિવ દાવે. અન્તરમાં. ૨૨ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ܪܪ ܪ ܪ܀ છ ર ૦ ૮ ૯ ܪ ܪ * ૦ 0 ( ૨૧ ). ગહેલી ૧૯ લવસ્ટ વાળી. કહેજે પંડિત તે કણ નારી, વીસ વરસની અવધ વિચારી, દેય પિતાએ તેહ નીપાઈ, સંધ ચતુર્વિધ મનમાં આઈ ક. ૧ કીડીએ એક હાથી જા, હાથી સામે સસલો ધાવિણ દીવે અજવાળું થાય, કીડીના દરમાં હાથી જાય. વરસે આગને પાણી દીપે, કાયર સુભટના મદ ૫ ક. ૪ તે બેટીએ બાપ નીપા, તેણે તાસ જમાઈ જાયે. મેહ વરસતાં બહુ જ ઉડે, લેહ તરેને તરણું બુડે. તેલ ફીને ઘાણી પિલાય, ઘંટી દાણે કરીએ દલાય, ક. ૭ પંક જરેને સરેવર જામે, ભમે માણસ તિહાં ઘણા વિસામે, ક. બીજ ફલેને સાખા ઉગે, સરેવર આગળ સમુદ્ર ન પુગે. ક. ૯ પ્રવહણ ઉપર સાગર ચાલે, હરણતણે બળે ડુંગર હાલે. ક. ૧૦ એહને અર્થ વિચારી કહેજો, નહિતર ગર્વ કેઈ મત કરો. ક. ૧૧ શ્રીનયવિજય વિબુધને શિષ્ય, કહી હરિયાલી મનજગીશ. ક. ૧૨ એ હરિયાલી જે નર કહેશે, જસવિજય કહે તે સુખ લેશે. ક૧૩ - ~-- ગફુલી રે, व्यापारी उपर. (ઓધવજી સશે કહેજો શ્યામને. એ રાગ. ) વ્યાપારી વ્યાપારે મનડું વાળજે, કરજે ઉત્તમ સવસ્તુ વ્યાપાર; કપટ કરીને છેતરજે સહુ કર્મને, છેતરવા નહિ જેને તલભાર. વ્યાપારી. ૧ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર ) વિવેક દૃષ્ટિથી સહુ વસ્તુ દેખજે, સુખકર સારી વસ્તુને કર પ્યારે; દાન દયા સંયમ શીયલને સત્યતા, સમતા આદિ વસ્તુને સ્વીકારજે. વ્યાપારી ૨ સેદાગર સદગુરૂજી સાચા માનજે, લેભાદિક ચિનો કરજે ખ્યાલ; લાભ મળે તે સાચવજે ઉપગથી, અન્તર દષ્ટિને કરજે રખવાળો. વ્યાપારી. ૩ સ્યાદ્વાદ દષ્ટિનાં કરજે ત્રાજવાં, સહનશીલતા કાતર સારી રાખજો, ગજ રાખે વ્યાપારી આતમ જ્ઞાનને, સ્થિરતા ગાદી બેશી સાચું ભાખજે. વ્યાપારી. ૪ પ્રતિકમણના રેજ મેળથી દેખજે, દીવસમાં શું મળી લાભાલાભ જો; બાહ્ય લક્ષ્મીની ચંચલતાને વાજે, જલનું બિન્દુ પડિયું જેવું ડાભ. વ્યાપારી ૫ દુ:ખને પણ સુખ માની હિમ્મત ધારજે, પર પરિણતિ વેશ્યાને સંગ નિવા; ક્ષયિક ભાવે દાનાદિક ગુણ લાભથી, જન્મ જરાનાં દુઃખ નાસે નિર્ધાર. વ્યાપારી. ૨ માયાના વ્યાપાર ત્યાગી જ્ઞાનથી, અત્તરના વ્યાપારે ધરજે ધ્યા; બુદ્ધિસાગર અનંત સુખડાં સમ્પજે, આતમ થાવે સિદ્ધ બુદ્ધ ભગવાનજે વ્યાપારી. ૭ 8 શાંતિ: શાંતિઃ શાંતિઃ - ~ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩) ગહલી ૨૧ सदगुरु सेवापर. (વિદર્ભી વનમાં વલવલે. એ રાગ. ) સે સદગુરૂ પ્રાણુયા, સંત સેવ્યાથી સુખ; કેટી જન્મની કલ્પના, ટળે કર્મનાં દુઃખ સે. ૧ આદિત્યવાર ઉપાસીએ, રૂડા આતમરામ; સામે સમતા શાંતિથી, કરિએ ધર્મનાં કામ, સે. ૨ શુદ્ધ બુદ્ધ પરમાતમા, બુધવારે સેવ; ગુરૂવારે ગુણ ગાઈએ. જય જય ગુરૂદેવ. સેવા. શુક્રવાર સેહામણું, સુણે સૂત્ર સિદ્ધાંત; જાગે જતિ જ્ઞાનની, ટળે ભવની ભ્રાંત. સે. ૪ શૂરા થઈએ જ્ઞાનમાં કીજે સંતને સાથ; શનિવારે શુભ આતમા, કીજે હીરે હાથ. સેવો. ૫ કહેણી રહેણી રાખીએ, આતમરામ; બુદ્ધિસાગર ભાવથી, લાગો સદ્દગુરૂ પાય. સે. ૬ ગહુલી. ૨૨ पर्युषण विषे. રે પરવ પાસણ આવીયાં, તમે ધર્મ કરો નરનાર, ગુરૂવાણી સુણે એકચિત્તથી, જેથી પામો ભવજલપાર. દેવ દર્શન અંક દે કીજીએ, પ્રભુ પૂજા કરીએ સાર, પાપારંભનાં કામો ટાળીએ, કરે ધર્મતણે વ્યાપાર. આઠ દીવસ પુણે પામતાં, કર શક્તિપણે ઉપવાસ, શીલ પાળીએ શુભ ભાવથી, કદી જુઠું ન બોલીએ ખાસ જરૂ. ૩ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪ ) પ્રતિક્રમણ ઢા ટકનું' કરે, નહીં મીએ કદી જુગાર, વારંવાર પશુસણ નહીં મળે, લડ્ડી માનવતા અવતાર. જેવું કરવા તેવુ પામશેા, જાણા આ સૌંસાર અસાર, જીવ એકલા આવ્યા એકલા, જશે પદ્ભવમાં નિર્ધાર પાપ કર્મ કરી ધન મેળવ્યુ, તેતે સાથ ન આવે લગાર, ચેત ચેત ચેતાવું જીવડા, તને સાન ન આવે લગાર. ઘડી લાખ ટકાની વહી જશે, નહીં મળશે ટાણું ગમાર, રૂડું પરમ પસણુ સેવતાં, બુદ્ધિસાગર જય જયકાર, સહુ સધમાં હું અપાર. ગહુલી ૨૩ हितशिक्षा. ( આધવજી સદેશા કહેશેા શ્યામને. એ રાગ. ) સુખદાયક હિત શિક્ષા સાચી સાંભળે, ધો મનમાં હેત ધરી નરનારો; પ્રભુ ભક્તિ શ્રદ્ધાથી સુખડાં પામશા, હરતાં ફરતાં ગણજો મન નવકારો. નિન્દા ચાડી ચુગલી કરવી વારજો, દ્વેષ કરે નહિ શત્રુપર તલભારજો; આળ ન દેવું પરના ઉપર વૈરી, પેટ ભરીને કરશે! નહીં આહારજો. નિજ શક્તિ અનુસારે લક્ષ્મી ધર્માંમાં, વાપરવી લહી માનવ ભવ અવતારજો, હળી મળી સપીને ઘરમાં ચાલવું, ઘરમાં કરવા નિહ ખટપટથી ખારો. For Private And Personal Use Only જીરે. ૪ જીરે. પ જીરે. જીરે. ૭ સુખ. ૧ મુખ સુખ. ૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખ. ૪ સુખ. ૫ ( ૨૫ ) દીન દુ:ખી અધાપર કરૂણા કીજીએ, પર ઉપકારે પાપકર્મને ના જે મનમાં પણ બુરું નહિ પરનું ચિંતો, સારામાં સારું છે ઘર વિદાસ જે. સુખની વેળા ભાગ્યથકી જે સંપજે, ત્યારે મનમાં કરે નહિ અહંકાર જો; દુઃખની વેળા દિલગીરીને ત્યાગીએ, એક અવસ્થા રહે નહીં સંસાર જે. જુગારીની સંગત કીજે નહીં કદી, કમિત્રોની સબત દુ:ખ દાતાર જે; કડવી પણ હિતશિક્ષા મનમાં ધારવી, પરનારી વેશ્યાને તજશે પ્યાર જે. માતપિતાની ભક્તિ કરીએ ભાવથી; સંકટ પડતાં કરવી પરને સહાય જે, નાત જાતના સામા પડીએ નહિ કદી, નિત્ય સવારે લાગો ગુરૂને પાય જે. વચન વિચારી બેલો બહુ મીઠાશથી, મોટા જનનું સાચવવું બહુ માન જે ગંભીર મનના થાશો સુખડાં સંપજે, સદગુરૂ ગુણનું કરવું જગમાં જ્ઞાન છે. સમય સૂચકતા સમતા રાખી ચાલીએ, ધર્મશાસ્ત્રને ધરજે મન આચાર જે; બુદ્ધિસાગર સદગુરૂ સંગત કીજીએ, પામે તેથી ભવસાગરને પાર જે. સુખ. ૬ સુખ. ૭ સુખ. ૮. સુખ. ૯ -અન્ન ૦૨ — For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) ગહુલી. ૨૪ पतिव्रता स्त्री विषे. ( ઓધવજી સંદેશો કહેજો શ્યામને. એ રાગ. ) પતિવ્રતા પ્રમદાના ઘર્મો સાંભળે, પ્રભાત કાલે વહેલી ઉઠે નાર જે; મહામંત્ર પરમેષ્ટીના મનમાં ગણે, દિન કૃત્યોને ક્રમથી કરે વિચાર જો. પતિવ્રતા. ૧ પ્રતિદિવસ લધુતાથી વિનયે વર્તતી, પ્રેમે પડતી સાસુ સસરા પાય છે; ઘરનાં કાર્ય કરે વતનથી દેખીને, વૃદ્ધ બાલને ખવરાવીને ખાય છે. પતિવ્રતા. ૨ નણંદ જેઠાણી જેઠ દીયર ને દાસીઓ, વર્તે સદાચરણથી સહુની સાથે જો ઠપકા મહેણાં સહન કરે સહુ પ્રીતથી, નવરાશે ભજતી તે ત્રિભુવન નાથ જે. પતિવ્રતા. ૩ બાલક બચ્ચાંને જાળવતી પ્રેમથી, કદી ન કરતી કુટુંબ સાથે ખાર જે; મોટું પેટ કરીને સહુનું સાંભળે, પર પુરૂષથી કદી કરે નહિ યાર જે. પતિવ્રતા. ૪ મીઠાં વચને બેલે સહુની સાથમાં, સુખ દુ:ખ વેળા મન રાખે સમભાવ જો; ઘરની વાતો થી આગળ નહીં કરે, ધર્મ કર્મને કરતી મનમાં હાવ . પતિવ્રતા પ નહિ પળે પતિને હઠીલી થઈ કદી, સંકટ પડતાં પતિને કરતી સહાય જે; For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૭ ) આફત આવે પાંતને ધીરજ આપતી, આળ ચડે તેવા સ્થાને નહીં જાય જો. દેલમીલી નીડણીને નહીં ફરે, લેક વિરૂદ્ધ વર્તે નહીં કરું પ્રાણ જો; લાજ ધરે મોટાની કુલવટ સાચવી, પતિઆજ્ઞા લેાપે નહિ મુખની ખાણ જો. પતિવ્રતા. દૈવ ગુરૂને વદન કરતી ભાવથી, સદ્ગુરૂ વચનામૃત સાંભળતી પ્રેમ જો; ગ્રહ્યાં વ્રતાને પ્રાણાતે પણ પાળતી, સતીવ્રતાને સાચવતી ધરી તેમ જો. ધર્મ કર્મોમાં સર્વ જનેને જોડતી, બાલક બાલીકાને દેતી એધ જો; પકા પતિ આપે તે સર્વે સાભળે, ****** ગહુલી ૨૫ सट्टा विषे. Acharya Shri Kailassagarsuri Gyanmandir પતિના સામુ` મેલે નહિ ધરી ક્રોધ જો. પતિવ્રતા. ૯ સુલસા ચંદનમાલા સીતા રેવતી, દમયંતી સુભદ્રા શુભ અવતાર જો; બુદ્ધિસાગર સતી એવી રોાભતો, પાળા શીયળ કુળવંતી શુભ નાર જો. આશા તૃષ્ણા વૃદ્ધિ દુઃખડાં સપજે, કવ્યાપારે મુખ પર આધીન જો. પતિવ્રતા હું For Private And Personal Use Only ७ પતિવ્રતા. ૮ ( ઓધવજી સદેશા કહેજો શ્યામને. એ રાગ. ) સટ્ટામાં અટેા છે સજ્જન સાંભળે, ચિંતાતુર મનડું રહેવે નિદિન જો; પતિવ્રતા. ૧૦ સટ્ટામાં. ૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮ ) લેભતણે નહિ ભ જુગારે જાણીએ, ઘડી ઘડીમાં રંગ ઘણું બદલાય છે; બીજે ધંધે સુજે નહિ સટ્ટાકી, સર્વે વાતે પુરો વ્યસની થાય છે. સટ્ટામાં. ૨ મળે નહિ શાંતિ એ સટ્ટા સંગથી, જળે અવસ્થા સટ્ટાની અવધાર જે; જોષ જુએ કેઈ સટ્ટાને વ્યાપારમાં, ભિક્ષા હોલુ સકે ચઢે નહિ યાર જે. સટ્ટામાં. ૩ ચંચળ લક્ષ્મી સટ્ટાના વ્યાપારથી, સમજે સમજુ મનમાં નર ને નાર જે; ત્યજે વ્યસન સટ્ટાનું સમજી સત્યને, કરો પ્રતિજ્ઞા ગુરૂ પાસે નિરધાર જે. સટ્ટામાં. ૪ લોભી લક્ષ્મી લાલચથી કૂટાય છે, ત્યાગે જૂગટું સટ્ટાના વ્યાપાર જે; બુદ્ધિસાગર ન્યાયપાર્જિત વિત્તથી, પ્રગટે ધર્મની બુદ્ધિ સંગલમાલ જે. સટ્ટામાં. ૫ – – ગહુલી ૨૬ पतिव्रतास्त्री विषे हितशिक्षा. ( ઓધવજી સંદેશે કહેજે શ્યામને. એ રાગ. ) સાચી શિક્ષા સમજુ સ્ત્રીને સાનમાં, કદી ન કરે પ્રાણપતિ પર ક્રોધ છે; સાસુ સસરાની હિતશિક્ષા માનવી, પુત્ર પુત્રીને કરે સારે બેધ છે. સાચી. ૧ પતિઆજ્ઞાએ કારજ સહુ ઘરનું કરે, નિંદા લવરી કરે નહીં તલભાર જે; For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાચી. ૨ સાચી. ૩. ( ૯ ) પર પુરૂષની સાથે પ્રીતિ નહીં કરે, પતિદુઃખે દુ:ખી શીલવંતી નાર જે. પુત્ર પુત્રીઓ પ્રેમે પ્રમદા પાળતી, લડે નહીં ઘરમાં કેઇની સાથે જે; નિત્ય નિયમથી ધર્મ કર્મ કરતી રહે, સમરે પ્રેમે ત્રણ ભુવનના નાથ જે. લજજા રાખી બેલે મેટા આગળ, લક્ષ્મી જેવી તેવું ભેજન ખાય જે લેક વિરુદ્ધ વર્તે નહિ કુળવટ સાચવી, કુલટા સ્ત્રીની સાથે ક્યાંય ન જાય જે. સમતા રાખે સહુ કારજ કરતાં થકાં, શિક્ષા દેતાં કદી નહીં અકળાય છે; ગંભીરતા રાખી વર્તે સંસારમાં, એવી સ્ત્રીને સદ્દગુણ સર્વે ગાય જો. દેવ ગુરૂને ધર્મ ભકિત જેહની, સંકટ આવે પતિને કરતી સહાય જે; બુદ્ધિસાગર શીયળ પાળે પ્રેમથી, શિયળવંતી નારી સુખડાં પાય જો. સાચી છે સાચી. ૫ સાચી. ૬ ગહુલી. ર૭. स्त्रीधर्म विषे हितशिक्षा. (ઓધવજી સદેશે કહેજો શ્યામને એ રાગ ) શાણી સૂાને શિખામણ છે સહેજમાં, શીયળ પાળે મનમાં ધારી ટેક જે For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાણું. ૧ શાણી. ૨ શાણી. ૩ (૩૦ ) શ્રદ્ધા ભક્તિ વિનય વિચારે ચાલવું, સત્યાસત્યને મનમાં કરી વિવેક જે, દયા દાન આભૂષણને કઠે ધરે, ક્રોધાવેશે કદી ન દેવી ગાળ જે; દેરાણી જેઠાણી સાથે સંપીને, વર્ત કરતી કુટુંબની સંભાળ જે. , કૂળ લક્ષમીથી ફલી થાય ન ફાળકે, પ્રાત:કાળે પડતી સાસુ પાય જે; અભક્ષ્ય ભક્ષણ પ્રાણુતે પણ નહીં કરે, દેવગુરૂનાં દર્શન કરીને ખાય જે. રડવું રેવું નિર્લજ વાણી ભાખવી, કરતી તેને સત્ય ટેકથી ત્યાગ જો; સારી સ્ત્રીની સેબત કરતી પ્રેમથી, વીતરાગ ધર્મ વતે મન રાગ જે. પાડોશીની સાથે વર્તે પ્રેમથી, પર પુરૂષની સાથે હાસ્ય નીવાર; મિષ્ટ વચન મમતાથી હરખે બેલતી, ધન ધન એવી સ્ત્રીને જળ અવતાર જો. નિંદા ઝઘડા વેર ઝેરથી વેગળી, સહુના સારામાં મનડું હરખાય છે; બુદ્ધિસાગર” બાળક ગુરૂણી માત છે, સારી સ્ત્રીથી કુટુંબ સુખીયું થાય છે, શાણી. ૪ શાણી. ૫ શાણું. ૬ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧ ) ગહુલી ૨૮ पुत्रीने मानी शिखामण. (ઓધવજી સંદશે કહેજે શ્યામને. એ રાગ, ) શિક્ષા બાલીકાને માતા આપતી, સંગત સારી બાલીકાની રાખજે, કરે વિનય મેટાને હરખી હેતથી, દુર્ગુણને મનથી કાઢી નાંખજો. શિક્ષા. ૧ ભણવી વિધા ચીવટ રાખી વહાલથી, કદી ન રાખે ગાળ દેવાની ટેવ જે; હેલાં ઉઠી અભ્યાસે મન વાળવું, માત પિતાની કરવી પ્રેમે સેવ જો. શિક્ષા, ૨ માત કહે તે કાર્યો કરતી પ્રેમથી, માતા પિતાને કરતી નિત્ય પ્રણામ જો; નવરી આથડતી નહિ પરના આંગણે, દેવગુરૂને સ્મરવા શુદ્ધ પ્રણામ જે. શિક્ષા. ૩ રેવું રીસાવું નહિ હઠથી દીકરી, જુઠું ચોરી ચુગલી કરજે ત્યાગ જે; વિદ્યાની ખામીથી ભૂખ સહુ કહે, કરજે સાચા ધર્મમાર્ગથી રાગ જે. શિક્ષા. ૫ નિત્ય નિયમથી સહુ કૃત્ય કરવાથી, હળવે હળવે કાર્યો સર્વે થાય છે; બુદ્ધિસાગર શિક્ષા માની માનતાં, દીકરી ગુણિયલ કુટુંબમાંહિ ગણાય છે. શિક્ષા. ૫ -- - - For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨ ) ગહુલી. ૨૯ समाधि पद. ( ઓધવજી દેશે કહેજે શ્યામને. એ રાગ. ) અન્તરના અલબેલા સાહિબ રી જશે, ત્યારે મારાં સઘળાં કારજ સિદ્ધ છે; અષ્ટ સિદ્ધિ ઘટમાં પ્રગટે છે ધ્યાનથી, દાન ગુણેનું પોતાને પરસિદ્ધ જે. અત્તર. ૧ યમ નિયમ આસન ને પ્રાણાયામથી, શરીર શુદ્ધિ થાશે ચિત્ત પવિત્ર જે; પદ્માસન સિદ્ધાસન વાળી બેસજે, સુષુમણું ભેદક આસનની રીત . અતર. ૨ પ્રત્યાહારે ચિત્તની સ્થિરતા સંપજે, ધારણાથી ધારે અન્તર દેવ જે; ધ્યાનભેદ સમજીને ધ્યાને ધ્યાએ, અન્તર આતમ પરમાતમની સેવ જે. અત્તર. ૩ નિવિકલ્પ સમાધિરૂપે સંપજે, સુખને દરિયે ગુણથી ભરી પૂર જે; અલખ દશાની અવિચલ રટના લાગતાં, નિર્મલ નિરખે નયણે આતમ નૂર જે, અત્તર. ૪ સહજ સમાધિ મટી મનમાં માનીએ, વળ એની વાટે બહેલા વીર જો; ડગે મેરૂ પણ ચિત્ત ચંચલતા નવી હવે, ધ્યાન દશા એવી વર્તે તે ધીર જો. અન્તરે. ૫ અનેકાન્તદષ્ટિથી આતમ એળખી, પૂજે દાવો ગાવો શ્રી ભગવાન જે; For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) નિર્નામી પણ અનેક નામે એહનાં, ષત્ દર્શનમાં સહુ ધ્યાવે છે ધ્યાન જે. અન્તર, ૬ સાત નથી સ્વરૂપ સમજે આત્મનું, સાક્ષેપે ષટ્ દર્શન આત્મ સમાજો; સ્યાદ્વાર સત્તાથી પૂરણ પામીએ, ભેદભાવ ઝઘડો ત્યારે દૂર થાય છે, અન્તર૭ અન્તર સ્વામી સમજ્યા વિણ શું સેવના, શ્રદ્ધા ભક્તિ પ્રીતિથી પરખાય જે; શબ્દ સૃષ્ટિ વિકલ્પ શમ્યા નિજ શુદ્ધમાં, બુદ્ધિસાગર અન્તર્યામી ગાય જે. અન્તર, ૮ -૧૦ગહુલી. ૩૦ पुरुषना धर्म विषे. (ઓધવજી દેશે કહેજો શ્યામને, એ રાગ. ) સદગુરૂ દે છે શિક્ષા શિષ્ય પ્રતિ મુદા, નમન કરીને શિષ્ય સુણે કર જેડ જે; સર્વ જીવની સાથે મિત્રી ભાવના, કદી ન કરજે પગી યતિથી હોડ જે. સદ્દગુરૂ. ૧ સુખ દુઃખમાં સમભાવે આયુષ્ય ગાળવું, વિંદક નિંદક ઉપર સરખે ભાવ જે, સદુપદેશ હિત સધળાનું સાધવું, ભવ જલધિને તરવા શરીર નાવ જે. સદ્ગુ રૂ. ૨ શુદ્ધ કિયાથી કર્મ કલંક વિધારવું, દેશીના દેષને કરે નાશ જો; પ્રાણાતે પણ જીવદયાને પાળજો, સત્યદેવ સિદ્ધ ધર વિશ્વાસ છે. સદગુરૂ, ૩ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ) ગુરૂની આજ્ઞા કેઈ ન કાળે ત્યાગવી, સત્ય ઘર્મમાં કદી ન કરે સ્વાર્થ જો; વિનયવંત શિષ્ય સદ્ગુણને પામતા, પડે પિડ પણ છેડા નહિ પરમાર્થ જે. સદ્દગુરૂ. ૪ મહાવ્રતને ધારી આતમ ધ્યાનમાં, રમજે જેથી જાગે અત્તર જેત જે; અન્તર્યામી પરમાતમની પ્રાપ્તિથી, હવે કેવલજ્ઞાને સત્ય ઉઘાત જે. સદગુરૂ. ૫ અનેકાન્તદર્શનથી આતમ ઓળખે, અન્તર્મુખતા વૃત્તિની તબ હેય જે; આત્મસ્વરૂપે ખેલે શુદ્ધ સ્વભાવથી, તવરમણથી નડે ન કેને કેઈ જે. સદ્દગુરૂ. ૬ ગુરૂ વચનામૃત પામે શિષ્ય સુપાત્ર જે, ગુરૂ ભક્તિથી શક્તિ પ્રગટે સર્વ જો; સદ્દગુરૂગમથી જ્ઞાન સફલતા જાણીએ, નાશે તેથી વિષય વાસના ગર્વ છે. સદગુરૂ. ૭ રાગી દ્રષી ગુરૂ નિન્દક જે પ્રાણીઓ, ધિક્ ધિક્ તેનો માનવ અવતાર જે; બુદ્ધિસાગર સગુરૂ દર્શન દેહીલું, પામી પ્રાણુ ઉતરે ભવની પાર જે, સદ્દગુરૂ. ૮ -www ગહુલી. ૩૧ शिष्यने सद्गुरुनी शिक्षा. (ઓધવજી સશે કહેજો શ્યામને. એ રાગ ) સમજુ નરને શિખામણ છે સાનમાં, કરે નહિ પર લલના સાથે પ્યાર જે; For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમજુ. ૧ સમજુ. ૨ સમજુ. ૩ ( ૩ ) હાંસી ઠઠ્ઠા પર સ્ત્રી સાથે નહીં કરે, કામી નરને ધિક્ ધિક અવતાર જે. છેલછબીલ કુલ કલંકી નહીં હુવે, વિચારીને બેલે સારા બેલ જે; કહેતો જેવું તેવું મનથી પાળતો, એવા નરને જગમાં વધતો તોલ જે. મદિરાપાની લંપટ સંગત નહીં કરે, કુલવટથી ચલવે જગમાં વ્યવહાર જે; ન્યાયવૃત્તિથી ધંધો કરતે સત્યથી, ન્યાયલક્ષ્મીના ભેજનથી આહાર જે. સહુની સાથે વર્તે મિત્રીભાવથી, માતા પિતાને નમન કરે હિત લાય જે; મોટા જનનું માન કરે તે પ્રેમથી, કલંક આળ ચઢે ત્યાં કદી ન જાય જે. આડે રસ્તે લક્ષ્મી ખરચે નહીં કદી, જ્ઞાત જાતિને કરે તેહ ઉદ્ધાર જે; દુ:ખી દીનને સહાય શક્તિથી આપતા, કુટુંબ જનની સાથે રાખે યાર જે. પૂજ્ય ગુરૂને વંદન કરે બહુ ભાવથી, સદ્દગુરૂ શિક્ષા શ્રવણ કરે હિત લાય જે; વિયાવચ્ચ કરે શ્રી સદગુરૂરાયનું, સાધર્મને દેખી મન હરખાય . પુત્ર પુત્રીને સમજણ આપે પ્રેમથી, ગંભીર મનથી વર્તે સહુની સાથે જો; નવરાશે વાંચે છે પુસ્તક ધર્મનાં, ભજે જિનેશ્વર ત્રણ ભુવનના નાથ જે. સમજુ. ૪ સમજુ. ૫ સમજુ, ૬ સમજુ. ૭ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમજુ. ૮ સમજુ. ૯ ( ૩૬ ) કુટુંબ જનમાં કલેશ વધારે નહિ કદી, ભાઈ બેનની સાથે રાખે પ્રેમ જો; ચહ્યાં વ્રતને પ્રાણપતે ત્યાગે નહીં, દયા ધર્મથી જીવ પર રાખે રહેમ જે. મિથ્યા કુગુરૂ સંગત વારે જ્ઞાનથી, જિનેશ્વરના ધર્મ વર્તે ટેક જે; લોક વિરૂદ્ધને દેશ વિરૂદ્ધને ત્યાગતો, જૈન ધર્મથી વિરૂદ્ધ ત્યાગ વિવેક જે. કેધ કરીને પ્રમદા માર ન મારતો. પ્રાણાતે પણ વેશ્યા ઘેર ન જાય જે મુનિ નિંદા અપમાન કરે નહિ સ્વપ્નમાં, સાધુ જનને દાન કરે હિત લાય જે. આય પ્રમાણે ખર્ચ કરે વિવેકથી, કુટુંબ જનને કરે નીતિને બેધ છે; જુગટું સટ્ટા ચોરી વ્યસને ત્યાગ, ઘડી ઘડીમાં કરે નહિ તે ધ જે. ધર્મ કરતાં વાર નહીં નિજ નારીને, સુખ દુઃખમાં સમભાવે કાઢે કાળ જે; નિન્દા લવરી અદેખાઈને ત્યાગતો, સજજન મુખથી કબુ ન દેવે ગાળ જે. ધર્ણોદ્ધારક દીન દયાળુ થાવશે, જિન શ્રદ્ધાળુ જીવદયા પ્રતિપાલ જે; બુદ્ધસિાગર પુરૂષ એવા પાકશે, ત્યારે થાશે જૈનધમ ઉદ્ધાર જે. સમજુ. ૧૦ સમજુ. ૧૧ સમજી ૧૨ સમજુ. ૧૩ For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭ ) ગહુ લી. ૩૨ लक्षाधिपतिओने हितशिक्षा. ( ઓધવજી સદેશા કહેજો શ્યામને. એ રાગ. ) હે લક્ષાધિપતિએ જગમાં શું રહ્યા, કયાંથી આવ્યા ને કયાં જાશે। ભવ્ય જો; શાને માટે જન્મ્યા જાગી જાણજો, સમજો જગમાં શું સારૂ કન્ય જો. શેર્ એક દારૂના નીશા જે ચઢે, લાખાપતિને તેવું ધનનું ધેન જો; ધનના ધેને ઘેરાયો અહુ કારમાં, એવા નરને સમતાનું હું ચેન જો. ગાડી વાડી લાડીમાં ગુલતાન છે, પૈસા માટે પાપ કરે નિશદિન જો; વૈરાગ્યે મન વાળે કયાંથી પ્રાણિયા, વ્યાપારે વર્તે વૃત્તિ લયલીન જો. પૈસાને પરમેશ્વર માન્યા પ્રેમથી, સ્ત્રીને ગુરૂ માની કરતા તસ સેવ જો; રાત દિવસ લેાભે લલચાયા લાલચુ, એક ચિત્તથી સેવે નહિ જિનદેવ જો. ધર્મ કર્મને મૂકી ક્યાં અથડા છે, પઢવી પુઅે મળતું શું ઉપમાન જો; દુનિયાના માને શું મન મલકાઓ છે. લક્ષ્મી દેખી શું થાવા ગુલતાનજો. મરતાં લક્ષ્મી સાથ ન આવે જાણ જો, હાય હાય કરતા જાઇશ તુ એક જો; For Private And Personal Use Only હે લક્ષા. ૧ હે લક્ષા. ૨ હે લક્ષા. હે લક્ષા. હે લક્ષા. ૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) હે લક્ષા. ૬ હે લક્ષા. ૭ લક્ષ્મી લાલચ લેભ વધે છે સેગણે, સત્યાસત્યને દીલમાં કરે વિવેક જે. લક્ષાધિપતિઓની રાખ થઈ ધણી, મરતાં તેવી રાખ તમારી થાય છે; ચેત ચેતે વૈિરાગી થઈ જાગજે, નહિ ચેતે તે પાછળથી પસ્તાય જે. સાત ક્ષેત્રમાં લક્ષ્મી ખર્ચો ભાવથી, દુ:ખી જનને કર ઝટ ઉદ્ધાર જો; ફિગટ લક્ષ્મી ખર્ચા નહીં કક્ષેત્રમાં, પુણ્ય કર્યાથી સ્વર્ગાદિક અવતાર જે. શરીર ન્યારૂ લક્ષમી ન્યારી છેવટે, એકીલે જીવ જાશે કેઈ ન સાથ જે; ધર્મ કરી ૯ સદ્દગુરૂગમથી પ્રાણિયા, સેવે શ્રી કરૂણાલ જિનવર નાથ જે. ધર્મ કરતાં સુખીઆ જગમાં પ્રાણિયા, શાશ્વત સુખડાં સહેજે તેથી થાય છે; બુદ્ધિસાગર અવસર પામી ચેત જો, પામે જહદી શિવસંપદ સુખદાય જ. હે લક્ષા. ૮ હે લક્ષા. ૯ હે લક્ષા. ૧૦ અનઃ ગહુલી. ૩૩ श्रावकनुं वर्तन. (ઓધવજી સંદેશે કહેજે શ્યામને. એ રાગ.) શ્રદ્ધાળુ ગંભીર શ્રાવક સુજાણ છે, જીવ દયાળુ ઘટમાં સત્ય વિવેક જે; નવ તત્ત્વાદિક સમજે ગુરૂગમ જ્ઞાનથી, સદાચરણ શ્રદ્ધાની મનમાં ટેક જે. શ્રદ્ધાળુ. ૧ For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રિદ્ધાળુ. ૨ શ્રદ્ધાળુ, ૩ શ્રદ્ધાળુ. ૪ (૩૯) જિનવર દેવ ગ્રહ્યાથી તેહ અનાથ છે, અનાથ નહીં કહેવાતો શ્રાવકપુત્ર જે; કરે કમાણી ન્યાયવૃત્તિ સંસારમાં, સતે ચલાવે છે ઘરનું સૂત્ર જે. મુનિની પાસે વ્રત ઉચ્ચારતા ભાવથી, લીધાં તેવાં વ્રત પાળે ગુણવાન જે; સાધમને દેખી મન હરખાય છે, ભક્તિથી કરતો તેનું બહુમાન જે. સત્ય મનોરથ મુનિવ્રતના દીલમાં કરે, કારાગૃહ સમ જાણે આ સંસાર જે; જલ પંકજવત ન્યારે અન્તરથી રહે, ધન્ય ધન્ય તેવા શ્રાવક અવતાર જે. વ્યવહારે સમક્તિની શ્રદ્ધા સાચવે. જૈન ધર્મની વૃદ્ધિમાં લયલીન જે; સાત ક્ષેત્રમાં લક્ષ્મી ખર્ચે ભાવથી, સંકટ પડતાં કદી ન થાવે દીન જો. સદ્દગુરૂ મુનિને ખમાસમણ દે ભાવથી, ગુરૂસાક્ષીએ કરતો પ્રત્યાખ્યાન જે; પ્રતિક્રમણ સામાયક સમજીને કરે, ધર્મ કર્મમાં નિશદિન રહે ગુલતાન જે. નિન્દા લવરી ચાડી ચુગલી નહિ કરે, પ્રિય સાચથી બેલે રૂડા બેલ જે; ચારી જારી પાપ કરે નહિ સ્વપ્નમાં, જૈન ધર્મને વધતે તેથી તેલ જો. જિનપ્રતિમાને પૂજે જે બહુમાનથી, જિનની આણુએ સમજે તે ધર્મ જો; શ્રદ્ધાળુ. ૫ શ્રદ્ધાળુ. ૬ શ્રદ્ધાળુ ૭ For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦ ) દાન દિયે મુનિવરે જે બહુમાનથી, એવા શ્રાવક પામે શાશ્વત શમે . શ્રદ્ધાળુ. ૮ તન મન ધનથી જૈન ધર્મ વૃદ્ધિ કરે, ગુરૂ આણુએ ધર્મ કરે સુખકાર જે; બુદ્ધિસાગર શ્રાવક એવા પાકશે, ત્યારે થાશે જૈન ધર્મ ઉદ્ધાર જે. શ્રદ્ધા, ૯ -- - ગહુલી. ૩૪ व्यवहार धर्माराधन विषे. (ઓધવજી દેશે કહેજો શ્યામને. એ રાગ. ) સાચી શિક્ષા સાંભળજો સહુ વ્હાલથી, નય વ્યવહારે ધરે ધર્માચાર જે; પુષ્ટાલખન નિમિત્ત કારણ સેવના, એહી જ વ્યવહારે વર્તે સુખકાર જે. સાચી. ૧ દેવગુરૂની શ્રદ્ધા સાચી રાખજો, ધર્મ ક્રિયાથી નિર્મલ આતમ થાય છે; સમો હેતુ ધર્મક્રિયાના ભાવથી, ધર્મક્રિયામાં અભ્યાસી સુખ પાય જો. સાચી. ૨ ઉદ્યમની બળવત્તા સાચી માન જો, ધર્મોદ્યમથી સફલ હુવે અવતાર જે; શૂરા થઈને આળસ ત્યાગી સેવીએ, જૈન ધર્મને ભવભવમાં સુખકાર જે. સાચી. ૩ ભવિતવ્યતા માનતાં એકાંતથી, આલસનું ઘર બનશે સજજન ભવ્ય જે સેવે ઉદ્યમ સમજે સાચા તને, સંયમ પુષ્ટિ સુંદર છે કર્તવ્ય છે. સાચી. ૪ For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪૧ ) નય વ્યવહારે શાસન ચાલે વીરનું, જગમ તીર્થાન્નતિ વ્યવહારે થાય જો; શ્રાવક સાધુ ધમે પણ વ્યવહાર છે, પૂજા ભક્તિ વ્યવહારે જયકાર જો. નિશ્ચય નય જાણી તજતાં વ્યવહારને, હવે તેથી ધમ તીર્થ ઉચ્છેદ જો; એ નય માને ધર્મ કર્મની સાધના, નારો તેથી જન્મ મરણના ખેઢ જો. દુનિયાના વ્યવહારે વર્તો ભાવથી, ધર્માંતણા વ્યવહારે શંકા થાય જો; તે પણ મિથ્યા ભ્રમણા જાણી ત્યાગા, નય વ્યવહારે ઉદ્યમથી સુખ થાય જો, એ નય માને અનેકાન્તની સિદ્ધિ છે, જ્ઞાનક્રિયાથી શાદ્વૈત મુક્તિ થાય જો; બુદ્ધિસાગર અંતરમાં અધ્યાત્મથી, વર્તા આહિર્ વ્યવહારે હિત લાય જો. ** = ગહુ લી. ૩૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only સાચી. ૫ સાચી. હું સાચી. ૭ સાચી. ૮ शूरवीर साधु व्रत पाळे छे ते उपर. ( હવે મને હિર નામજી' નેહુ લાગ્યા. એ રાગ. ) મુક્તિ, મુક્તિના પન્થે શૂરવીર ચાલો રે જાગી, કાયર તેા જાય ત્યાંથી ભાગી. સુભટના વેષ પહેરી પવયે રણમાં તા, ચાલે છે સહુની રે આગે; Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુક્તિ. ૧ મુક્તિ. ૨ ( ર ) ખરાખરીને જ્યારે ખેલ આવે ત્યારે, મુઠી વાળીને ભીરૂ ભાગે રે. સતીને ડાળ ભલે રાખે સહુ નારીયે, પતિની સાથે સતી બળશે; ભક્તિયું તેલ માગે ખરા ભક્તની, ભક્તિ તે ભાવમાંહિ ભળશે રે. દીક્ષા લઈને સાધુ કહાવે સહુ, વીરલા સંયમથી વિચરતા; કરી કેશરીયાં મેહુ હઠાવી, જય લક્ષ્મી કેઈ વરતા રે. લીધે વિષ તેને ભજવે છે શૂર જન, બોલે છે બેલ તેવું પાળે; બુદ્ધિસાગર શૂરવીર સાધુઓ, શિવપુર સમ્મુખ ચાલે રે, મુક્તિ મુક્તિ . ૩ મુક્તિ , ૪ ગહલી. ૩૬ मुनि सद्गुरु. (રાગ સયા એકત્રીશા. ) નામે નમે મુનિવર સુખરાજા, વૈરાગી ત્યાગી શુરવીર, પંચ તેને પ્રેમે પાળે, ધર્મ ધ્યાનમાં વર્તે ધીર; દેશે દેશ વિહાર કરીને, ઉપદેશે છે નર ને નાર, નમે નમે મુનિવર સુખરાજા, વંદન હજો વારંવાર સંધ ચતવિધિમાં જે હેટા, જિનશાસનમાં જે સુલતાન, જેનેન્નતિમાં જીવન ગાળે, ધર્મરત્નનું દેતા દાન; સાચું જંગમ તીર્થ મુનીશ્વર, ભદધિ તરે નરનાર, નમે નમે મુનિવર સુખરાજ, વંદન હેજે વારંવાર. For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ૪ (૪૩) શ્રાવકને મુનિવરનું અત્તર, છિલરને સાગર ઉપમાન, પરમ પ્રભુમાં મુનિવર ભાખ્યા, કરતા પિંડસ્થાદિક ધ્યાન; ત્રિજ્ઞાની પણ વીર જિનેશ્વર, દીક્ષા લેવે મુનિની સાર, નમે નમે મુનિવર સુખરાજા, વંદન હજો વારંવાર મુનિવર વૈયાવૃત્ય રાચે, કરશે મુનિવરનું બહુમાન, મુનિ વિના નહીં સંઘ કહાવે, આવશ્યકમાં મુનિ ભગવાન; સૂરિ વાચક પણ મુનિવર વિષે, સંધ ચતુવિધિના આધાર, નમે નમે મુનિવર સુખરાજ, વંદન હેજે વારવાર. વ્રત ઉચ્ચરવાં મુનિની પાસે, આગમમાં ભાખ્યું છે સ્પષ્ટ, સમકિત ઉચ્ચરવું મુનિ પાસે, નહિ માને તે ભૂલે ભ્રષ્ટ; દ્રવ્ય ક્ષેત્ર ને કાલજ ભાવે, મુનિમંડળ વર્તે જયકાર, નમે નમો મુનિવર સુખરાજા, વન્દન હજો વારંવાર સત ક્ષેત્રમાં મુનિવર શ્રમણું, આવ્યા છે સમજો તે વાત, તુચ્છ બુદ્ધિ ને વૈર ઝેરથી, કરે નહિ મુનિ પદને ધાત; મુનિમંડલના અભ્યદયથી, થાશે જિનશાસન ઉદ્ધાર. નમે નમે મુનિવર સુખરાજા, વંદન હજો વારંવાર સમક્તિદાતા મુનિવર ગુરૂજી, જગમાં તારે બહુ ઉપકાર, વિજયપતાકા જિનશાસનની, મુનિવરથી માને નિર્ધાર; વીરની પાટે મુનિવર વેષે, સૂરિવર બેસે છે જયકાર, નમે નમે મુનિવર સુખરાજ, વંદન હો વારંવાર ચરણ કરણ સેવનમાં શૂર, ફાન ધ્યાનમાં કાઢે કાળ, કનક મિની ત્યાગ કરીને, ત્યાગી જૂઠી માયાજાળ; હરિભદ્ર શ્રી હેમચન્દ્ર ને, વાચક ચવિજયજી સાર, નમો નમે મુનિવર સુખરાજા, વદન હેજે વારંવાર. યુગપ્રધાને મુનિવર વિશે, શાસન શેભાન કરનાર, પુણ્યવન્તને મુનિવર દર્શન, અમૃતસમ લાગે સુખકાર; For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) બુદ્ધિસાગર પંચમકાળે, મુનિવર ગુરૂને છે આધાર, નમે નમે મુનિવર સુખરાજા, વંદન છે જે વારંવાર -- — ગહુલી ૩૭ हुं ने मारूं. (રાગ પ્રભાત.) હું ને મારૂ માની પ્રાણી, ચાર ગતિમાં ભટક રે; અજ્ઞાને અથડાણે જ્યાં ત્યાં, અવળી મતિથી અટકો રે. હું. ૧ છાયામિષે કાળ ભમે છે, ક્ષણમાં પકડી જાશે રે; કટમ્બ કબીલો સાથ ન આવે, આવ્યા તેવું જવાશે રે. હું. ૨ જરૂર જંજાળ જકડાતાં, દુઃખને દરિયા મેટા રે; ગુરૂગમથી સમજીને પ્રાણું, વળીશ નહિ તું ગેરે. હું. ૩ જમ્યા તેને જરૂર મરવું, કુલીને શું ફરવું રે; કાળઝપટમાં સહુ ઝપટાશે, કામ ન કરવું વરવું રે, હું. ૪ પાણીના પરપોટા જેવી, કાયા રિગ ભરેલી રે; મારી માને મૂરખ જીવડા, વિણશી જશે પહેલી રે. હું. ૫ જૂઠી કાયા જૂઠી જાયા, જૂઠી જનની માયા રે; પુદ્રળ બાજી કબુ ન છાજી, મેહે શું મલકાયા રે. હું. ૬ વીર જિનેશ્વર કેવલનાણું, સાચી વાણું જાણું રે; બુદ્ધિસાગર અન્તરમાંહિ, આ જિનની આણ રે. હું. ૭ ગહેલી. ૩૮ पतिव्रता स्त्री विषे. ( ઓધવજી દેશે કહેજે શ્યામને. એ રાગ. ) પ્રમદા પતિવ્રતાના ધર્મો સાચવે, પતિ પહેલાં ઉઠે ગણતી નવકાર જે, પંજેળે નહિ પતિને સમતા આદરે, બચ્ચાંને હિતશિક્ષા દેવે પ્યાર જે. પ્રમદા. ૧ For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૫ ) નવરી એડી નિન્દા લવરી નહિ કરે, કદી ન કરતી પ્રાણપ્રતિપર ક્રોધ જો, લખીલી ખણી હણીને હુ ક્રે, સાહેલીને દૈતી રૂડા ખેાધ જો. પ્રમદા. ર દેશી વસ્ત્રો દેશી વેષે પહેરતી, વિધવાલગ્ને કદી ન કરતી વ્હાલ જો, સુધારાના વાયુથી રહે વેગળી, કદી ન દેતી ક્રેાધ કરીને ગાળ જો. પ્રમદા. ૩ દાન યા આભૂષણ કૐ ધારતી, શરીર લજ્જા રાખે તેવાં વસ્ર જો, નીતિ રીતિ રાખે કુલવટ નેકથી, વેણુ ન મેલે જેવાં તીખાં શસ્ત્ર જો. પ્રમદા. વિચારીને વઢતી વાણી મીડી, શીયલના શૃંગારે શાબે દેહુ જો, દેવ ગુરૂની ભક્તિ કરતી પ્રેમથી, સહુની સાથે વર્તે નિમલ નેહુ જો. પ્રમદા. ૧૫ સદ્ગુણમાલાથી શેાલે છે સુન્દરી, ધર્માચારો પાળે નિશદિન પ્રેમ જો, બુદ્ધિસાગર શોભે સતીએ શ્રાવિકા, જૈન ધર્મને પાળી પાસે ક્ષેમ જો, પ્રમા. ગહુલી. ૩૯ असार दुनिया. ( શ્રીરે સિદ્ધાચળ ભેટવા. એ રાગ. ) જગમાં કાઈ ન કોઇનું, જૂઠ સગપણ ખાઈ, મારૂ મારૂ ત્યાં માનીને, કેમ રહેવું રાચી. જગમાં. ૧ સ્વારથિયા સંસારમાં, જીવ નાચે છે કર્યું, જગમાં. ૨ સાથ ન કાંઇ આવતુ, વાળ દીલડુ ધર્મે અજ્ઞાને જીવ આંધળેા, શુદ્ધ ધર્મ ન દુખે, વિષય વાસના નાચમાં, પુણ્ય પાપ ન લેખે, જગમાં. ૩ For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગદ્ધાવૈતરૂ બહુ કરે, મેહમાયા ભરેલે, પાપની પિઠી બાંધીને, જાય નરકે એકીલો. જગમાં. ૪ આજ કાલ કરતાં થકાં, વીતી આયુષ્ય જાવે, ધર્મ કર્મ બે સાથમાં, અંતે પરભવ જાવે. જગમાં. ૫ ચેત ચેત અરે જીવડા, ત્યાગ દુનિયા બાજી, બુદ્ધિસાગર ધર્મથી, રહેજે નિશદિન રાજી જગમાં. ૬ ગહેલી ૪૦ પરમધ. ( શ્રી સિદ્ધાચલ ભેટવા. એ રાગ.) શક્તિ અનંતી છવમાં સત્તાએ જ ધારે; વ્યક્તિભાવ તેને કરે, પામે ભવપારે. શક્તિ . ૧ પુદગલ શક્તિથી મિશ્ર છે, શુદ્ધ ચેતન શક્તિ; આપસ્વભાવે રમણતા, કરતાં હેય વ્યક્તિ. * શક્તિ. ૨ દીન ભાવ દૂર કરી, પરમાતમ ભાવે; આપે આપ પ્રકાશ, નહિ કેઇનો દા. શક્તિ . ૩ આપ આપમાં પરિણમે, ઉચ્ચ જીવન વૃદ્ધિ સમજી શુદ્ધ સ્વભાવથી, લહે આનંદ વ્યકદ્ધિ. શક્તિ. ૪ પર પરિણામે બંધ છે, શુદ્ધ ઉપગ મુક્તિ; આપ બંધાતો છૂટતો, સત્ય ગુરૂગમ યુક્તિ. શક્તિ . ૫ લાગી તાળી ધ્યાનની, જતિ અન્તર જાગી, બુદ્ધિસાગર બ્રહ્મામાં, લયલીનતા લાગી. શક્તિ ૬ - ~ For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ! (૪૭) ગહુલી. ૪૧ आत्मरूद्धि, ( શ્રી સિદ્ધાચલ ભેટવા. એ રાગ. ) જે જોઈએ તે આત્મમાં, બાકી બાહ્યમાં ભ્રાન્તિ; બાહા દશામાં દોડતાં, કદી હેય ન શાન્તિ. જે. ૧ જે જાગ્યા નિજ ભાવમાં, પામ્યા ક્ષાયિક દેવા; આદયિકાદિક ભાવથી, સાચી પ્રભુસેવા. જે. ૨ અષ્ટ સિદ્ધિ નવ રૂદ્ધિ, નિજ ઘટમાંહિ છાજે; પ્રગટપણે શુદ્ધ ચેતના, શુદ્ધ ચેતન ગાજે. મંગલને મંગલ પ્રભુ, શુદ્ધ ચેતન દવે; સહજ સ્વરૂપી ચેતના, ધ્યાનામૃત પી. લવણની પૂતળી જલધિયાં, ત્યાગ લેતાં સમાણી; પરમાનંદ શું? વર્ણવે, તેમ વિખરી વાણી. જે. ૫ ઉગ્યો દિનમણિ ઝળહળે, રહે નહિ જગછાને; બુદ્ધિસાગર અનુભવે, શુદ્ધદેવ મજાને. -- ૦ – ગહુલી. ૪૨ मुनिवर गहुंली. (શ્રી સ્થલિભદ્ર મુનિવરમાંહિ શિરદાર જે. એ રાગ.) સદ્દગુરૂ મુનિવર પંચ મહાવ્રત ધારી જો, ઘર ત્યાગીને થયા મુનિ અનગારી જે; સર ભેદે સંયમ પાળે ભાવથી જે. For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) અન્તર દૃષ્ટિથી આતમ અજુવાળે જે, અતિચારને પ્રતિક્રમણથી ટાળે જો; સુખ દુઃખમાં વિરાગ્યે સમભાવે રહે . જિનશાસનની શોભા નિત્ય વધારે છે, આપ તરે ને બીજાને વળી તારે જે ધ્યાનદશામાં જીવન સધળું ગાળતા જ. જિનવાણ અનુસારે જે ઉપદેશ , ઉદયે આવ્યા ટાળે રાગ ને દ્વેષ જે, શાંત દશાથી અનુભવમંદિર મહાલતા જે. માન કરે કઈ મનમાં નહિ મલકાય છે, જશ અપયશમાં સમભાવે મુનિરાય જે; જ્ઞાન ધ્યાનથી મનમર્કટને વશ કરે છે. ચઢતે ભાવે સંયમ સાચું શેધ જો, દિનપ્રતિદિન સંયમમાંહિ બેધ છે; નિરપાધિપદયોગે સુખ અનુભવ લહે જે. કરે ન નિન્દા ટ્રેષથકી તલભાર જે, ધર્મ કરીને સફળ કરે અવતાર જે; એવા મુનિવર વદ ઉત્તમ ભાવથી જે. મુનિવરની ભક્તિથી મીઠા મેવા જે, કરવી ભાવે મુનિગુરૂની સેવા જે; બુદ્ધિસાગર સગુરૂમુનિ આધાર છે જો For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( xk ) ગહુ લી. ૪૩ मुनिवरनो श्रावकने उपदेश. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શ્રી સ્થૂલિભદ્ર મુનિવરમાંહિ શિદાર જો. એ રાગ. ) સદ્ગુરૂ સુનિવર શ્રાવકને ઉપદેરો જો, પડા ન શ્રાવક પાપકમના લેશે જો; દેવગુરૂનું આરાધન નિર્શાદન કરી જો. જિનવાણી સાંભળશા ગુરૂની પાસ જો, વ્રત નિયમ પણ કરવાં ભાવે ખાસ જો; સિદ્ધાંતા સાંભળતાં શ્રદ્ધા નિર્મલી જો. શ્રવણ કરીને મનમાં સાચુ રાખા જો, માહદશાને ટાળી સુખડાં ચાખા જો; સ્વપ્નામાં પણ સંસારે સુખ નહિ જરા જો. કમળ રહે છે જળમાંહિ નિર્હાદન જો, જોરા તે વર્તે છે જલથી ભિન્ન જો; સસારે લેપાતા નહીં શ્રાવક ખરા જો. શ્રાદ્ધવિધિમાં શ્રાવકના અધિકાર જે, ધર્મરત્નમાં પણ તેના વિસ્તાર જો; દ્વાદશ વ્રતને ધારે શ્રાવક પ્રેમથી જો. સાત ક્ષેત્રમાં વાપરતા નિજ વિત્ત જો, ગુણ ગ્રહુણમાં વર્તે જેનુ ચિત્ત જો; ગુરૂની આણા પાળે શિર સાટે ખરો જો. ન્યાયથકી પેદા કરતા જે વિત્ત જો, ઢાષા ટાળી રાખે દીલ પવિત્ર જો; શ્રાવકના આચારો જયણાથી ભર્યા જો. For Private And Personal Use Only ૧ ર * Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) સાધમને દેખી હર્ષિત થાય છે, ધર્મબંધુને કરતો ભાવે સહાય જે; અપૂર્વ અવસર જૈન ધર્મ પામ્ય ગણે જો. ૮ મુનિવર થાવા ઈચ્છા દીલ હમેશ જે, મુનિ થઈને વિચરીશ દેશ વિદેશ જો; એવા ભાવ પ્રગટવાથી શ્રાવક ખરે જે. ૯ પાળે શ્રાવકના ઉત્તમ આચાર જે, સફળ કરેને માનવભવ સુખકાર જે; બુદ્ધિસાગર ઉપદેશે મુનિવર ગુરૂ જે. -- - ગહુલી. ૪૪ जैन धर्म. (સ્થલિભદ્ર મુનિવરમાં શિરદાર જો. એ રાગ. ) મુનિવર ઉપદેશ છે શ્રી જિન ધર્મ જ, ટાળે ભવ્ય આઠ જાતનાં કર્મ જે; શ્રવણ કરીને સદવર્તન સુધારશે જે. ૧ દયાધર્મ વતે જગમાં જયકાર જે, જિન આણાથી પાળે નર ને નાર જો; સ્વરૂપ સાચું સમજીજિન આગમ થકી જે. ૨ સાચું બોલે નિશદિન નર ને નાર જે, સાચું બેલે તેને ધન્ય અવતાર જે; સાચું બેલે વચનસિદ્ધિ થાશે ખરી જે. ૩ કરે ન ચરી જેથી દુ:ખ અપાર છે, ચોરી કરતાં પાપકર્મ નિર્ધાર જો; પ્રાણ પડે પણ ચેરી કદી ન કીજીએ જો. ૪ For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ (૫૧ ) જનની સરખી દેખ પરની નાર છે, વ્યભિચારથી નરકગતિ અવતાર જો; સર્વ નારી મેથુન નિવારે મુનિવર જો. પરિગ્રહ મમતા ત્યાગ નર ને નાર જે, સદ્દગુણની દૃષ્ટિ ધરશે જયકાર જે; રાખે સહુની સાથે મૈત્રી ભાવના જો. વાત વાતમાં કદી ન કરીએ કલેશ જે, ઉચ્ચાશયથી વર્તે ભવ્ય હમેશ રે; પાપકર્મને ટાળે સાચા જ્ઞાનથી જ. મુનિ ગુરૂવર દેવે છે ઉપદેશ જે, ટાળે ભવ્ય જન્મજરાના કલેશ જે; બુદ્ધિસાગર ધર્મ કરતાં સુખ ઘણું છે. ગહુલી. પ अपूर्व अवसर. ( ઓધવજી સંદેશ–એ રાગ. ) અપૂર્વ ૧ અપૂર્વ અવસર એ ક્યારે આવશે, શત્રુ મિત્રપર વર્તે ભાવ સમાન જે; માયા મમતા બંધન સર્વ વિનાશને, કયારે કરશું અનેકાન્તનય સ્થાન છે. શુદ્ધ ભાવમાં રમણ કરીશું ટેકથી, ષ દ્રવ્યનું કરશું ઉત્તમ જ્ઞાન જે; અનુભવામૃત આસ્વાદીશું પ્રેમથી, સરખાં ગણશું માન અને અપમાન છે. અપૂર્વ ૨ For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( પર ) પિંડસ્થાક્રિક ચાર ધ્યાનને ધારશું, ખાર ભાવના ભાવીશુ નિશદીન જો; સ્થિરપયેાગે શુદ્ધ રમણતા આદરી, ધ્યાનદશામાં થાશું અહુ લયલીન જો. સર્વ સંગના ત્યાગ કરીશું જ્ઞાનથી, બાહ્યેાપાધિ જરા નિહુ સખધ જો; શરીર વર્તે તાપણ તેથી ભિન્નતા, કદી ન થઇશુ માહુભાવમાં અધ જો. શુદ્ધ સનાતન નિળ ચેતન દ્રવ્યના, ક્ષાયિક ભાવે કરશું આવિર્ભાવ જો; ઐક્યપણુ લીનતાને આદરણુ કદી, ગ્રહણ કરીને ઔદાસીન્ય સ્વભાવ જો. પ્રતિ પ્રદેશે અનત શાધૃત સુખ છે, આવિર્ભાવે તેને કશું ભાગ જો; બુદ્ધિસાગર પરમ પ્રભુતા સપજે, ક્ષાયિક ભાવે સાધા નિજગુણ યાગ જો. * ગહુ લી. ૪૬ (રાગ ઉપરના.) संयम धर्म. મુનિવર ઉપદેશે છે સંયમ ધને, જેથી પ્રાણી પામે શાશ્વત શ ો; પરમ પ્રભુતા પામે દુખડાં સહુ ટળે, અનતભવનાં મધ્યાં નારો ક્રમ જો, બાહ્ય ઉપાધિ સંયમથી દૂર ટળે, દ્રવ્યભાવથી સંયમ સુખની ખાણ જો; For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir અપૂ૦ ૩ અપૂ॰ ૪ અપ્પ્ અપૂર્વ ૬ સુનિવર્॰ ૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫૩ ) ત્રિજ્ઞાની તીર્થંકર સયમને ગ્રહે, સેવા સયમ પામી જિનવર આણ જો. રકજનો પણ સંયમથી સુખિયા થયા, થાશે અનતા સંયમથી નિર્ધાર જો; જ્ઞાન સફલતા સયમના સેવનથકી, પામે પ્રાણી ભવપાથેાધિ પાર જો. અતર ગુણની સ્થિરતા સયમ માટલું, ઇન્દ્રાદિક પણ સેવે મુનિવર્ પાય જો; હાર્દિકથી સચમ પાળે મુનિવરા, સયમ સેવે જન્મ જરા દુઃખ જાય જો. નિશ્ચયને વ્યવહારે સયમ સાધના, જિન આગમથી સયમના આચાર જો; સયમપાળે તેને નિશદિન વન્દના, સમતાયેગે મુનિ સફળ અવતાર જો. જ્ઞાનદશાથી સંયમની આરાધના, સમતા સરવર ઝીલે મુનિવર હુસ જો; ધ્યાનભુવનમાં શાશ્વત સુખને ભેગવે, કર્યા કળા કર્તા તપથી વ્સ જો ત્રિશુપ્તિને સમિતિ પંચે પરિશ્ર્વર્યાં, ઉચ્ચ દશાના ધ્યાતા મુનિ અણુગાર જો; બુદ્ધિસાગર સદ્ગુરૂ મુનિને વંદના, જગમાં જેના થયેા સફ્ળ અવતાર જો. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir સુનિવર્॰ ૨ મુનિવર્૦ ૩ સુનિવર્૦ ૪ મુનિવરૂપ મુનિવર મુનિવ॰ Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિવર૦ ૧ મુનિવર૦ ૨ ગહુલી. ૪૭ मुनिनो उपदेश. ( રાગ ઉપર. ) મુનિવરના ઉપદેશે મનડું વાળીએ, કહેણી જેવી રહેણી રાખો ભવ્ય જે, વત ઉચ્ચરીએ મુનિની પાસે પ્રેમથી, માનવ ભવનું સાચું એ કર્તવ્ય છે. શ્રવણ કરીને સાર ગ્રહો સિદ્ધાન્તના સદ્દવર્તનથી સુધરે નરને નાર જે, નિન્દા વિસ્થા પરપંચાત વારીએ, સત્ય ધર્મના કરીએ નિત્ય વિચાર જે બાર ભાવના ભાવ્યાથી છે ઉન્નતિ, કર્મવર્ગણ ખરે અનંતિ ખાસ જો; ઉલ આતમ થાશે વૈરાગ્યે કરી, પરપગીની છેડે સધળી આશ જે. ધર્મધ્યાનના પાયા ચાર વિચારીએ, આત્મરમણતા શુદ્ધ ચરણતા ધાર જે; પરમ મહેદય શાશ્વત લીલા સંપજે. વસ્તુ ધર્મના ઉપગે આધાર જે. વિષય કષાયે મદિરા સરખા જાણીને, વિરાગ્યે મન વાળીશુ નિર્ધાર જે; જ્ઞાનક્રિયામાં ઉદ્યમ નિશદીન રાખશું, ભેદ દૃષ્ટિથી ત્યાગીશું મમકાર જે. નય સાપેક્ષે જિનવર ધર્મારાધના, કરશે તે પામે સુખ નરને નાર જે; લાખ ચોરાશી પરિભ્રમણ દૂરે ટળે, મહામહને નાસે સર્વ વિકાર જે. મુનિવર૦ ૩ મુનિવર૦ ૪ મુનિવર ૫ મુનિવર૦ ૬ For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫ ) ઉદાસીનતા રાખો આ સ’સામાં, ધર્મ કર્યાથી સફળ થશે અવતાર જો; બુદ્ધિસાગર અનુભવ લીલા પાઇએ, સદ્ગુરૂવને વંદન વારંવાર જો, -+++ ગહુ લી. ૪૮ मुनिवर गहुँली. ગુરૂ દ્રવ્યભાવ સત્યમ ધારે, મહા મેહ વેગ મનથી ચાલે જિનવાણી અનુસારે. ( અલી સાહેલી—એ રાગ. ) મુનિવર વઢા, પંચ મહાવ્રત ધારી જિન આણાધરા, ગુરૂ ગુણ ગાવે, અનુભવ અમૃત ભેગી જગમાં જયકરા ગુરૂ દેશ વિદેશ વિહાર કરે, ગુરૂ તારેને વળી આપ તરે, ગુરૂ પ્રવચનમાતા ચિત્ત ધરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્તર્ ઋદ્ધિના ઉપયેગી, સાધે છે રત્નત્રી યોગી; પરમાતમ અમૃતરસ લાગી. સુનિવર્૦ ૭ ગુરૂ પંચાચારતણા ધારી, શુરૂ કરમાં જ્ઞાનતણી દેરી; કદી કરતા નિહુ પરની ચારી. ગુરૂ ઉપદેશે જનને ધે, ગુરૂ વૈરાગ્યે ચેતન શાધે; લાગતાં ક સહુ રાધે. ગુરૂ ધ્યાન દશાથી ધટ જાગે, રંગાતા હુ લલના રાગે; સાથે નિજલક્ષ્મી વૈરાગ્યે. વારે; For Private And Personal Use Only ગુરૂ શુધ્ધાપયેાગે નિત્ય રમે, પરભાવ દશામાં જે ન ભમે, જે જ્ઞાનદશાનું જમણ જમે. ગુરૂ ભાવદયાના છે દાતા, જ્ઞાતા થાતા ને જગત્રાતા; નિશ્ચય દૃષ્ટિ નિજ ગુણ રાતા. સુનિવર્॰ ૧ સુનિવર્૦ ૨ સુનિવર્૦ ૩ મુનિવર્॰ ૪ મુનિવર૦ ૫ મુનિવ॰ ૬ સુનિવર ૭ મુનિવ॰ ૮ Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂવરજી જગમાં ઉપકારી, જે અનેકાન્ત મતના ધારી; બુદ્ધિસાગર શુભ જયકારી. મુનિવર૦ ૯ ગહેલી. ૪૯ मुनि महिमा. (હાલા વીર જિનેર–એ રાગ,) મુનિવર વૈરાગી ત્યાગી જગમાં જયકાર રે, ખરેખર બ્રહ્મદશાના ભેગી મુનિવર થાય છેરે; જંગમ તીર્થ મુનિવર સાચું, પ્રેમ ધરી મુનિપદમાં રાચું, જગમાં મુનિવર સાચા ઉપદેશક કહેવાય છે. મુનિવર૦ ૧ બાહ્ય ઉપાધિના જે ત્યાગી, અન્તર ગુણના જે છે રાગી; સુખકર વૈરાગી શિવમંદિરમાંહિ જાય છે. મુનિવર ૨ નિન્દા વિકથા દોષ વારે, આપ તરેને પર તારે; શાશ્વત સુખના સાધક જગમાંહિ વખણાય છે. મુનિવર ૩ પરમ મહદય ત્રાદ્ધિ ધારી, ભાવયાના જે ઉપકારી; બાધક ગે ટાળી સાધકમાંહિ જાય છેરે, મુનિવર૦ ૪ સિદ્ધદશાના જે અધિકારી, વદ પ્રેમે નર નારી, વિરલા આત્મદશાના ભેગી, મુનિ વર્તાય છે, મુનિવર૦પ આત્મજ્ઞાનમાં જે રંગાયા, અનુભવ અમૃત ધ્યાને પાયા; પરમભાવમાં ધ્યાનથકી રંગાયછેરે. મુનિવર૦ ૬ સમકિત દાતા મુનિ ઉપકારી, ધ્યાન દશાના જે છે ધારી ભાવે બુદ્ધિસાગર મુનિવરના ગુણ ગાય છે. મુનિવર૦ ૭ = For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૭) ગહેલી. પ• गुरु स्तुती. (બેની રવિસાગર ગુરૂ વંદીએ—એ રાગ) ગુરૂ પંચમહાવ્રત પાળતા, કરે દેશદેશ વિહાર પંચાચારને મનમાં ધારતા, ભાવે ભાવના ઉત્તમ બાર ગુરૂ ૧ પદર્શનને જે જાણુતા, જિન દર્શન સ્થાપે સાર; જ્ઞાન ધ્યાનમાં આયુ ગાળતા, કરે નિન્દાને પરિહાર- ગુર૦ ૨ નર નારીને પ્રતિબદ્ધતા, શુભ સંયમના ધરનાર, ત્રણ ગુપ્તિ ધારે ભાવથી, પંચ સમિતિ સંચરનાર- ગુરૂ૦ ૩ પંચ ઇન્દ્રિયને વશમાં કરે, ધારે ગુપ્તિ બ્રહ્મની બેશ ટાળે ચતુર્વિધ કષાયને, આનદ વિચરે હમેશ ગુરૂ૦ ૪ દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવથી, પાળે સંયમ સુખ કરનાર, ઉજજવલ ધ્યાને નિશદિન રમે, શ્રુત જ્ઞાન રમણતા સાર- ગુરૂ ૫ વિરાગી ત્યાગી શિરમણિ, ધન્ય ધન્ય મુનિ અવતાર નિશ્ચયનય વ્યવહાર જાણતા હશે વંદના વાર હજાર, ગુરૂ૦ ૬ મુનિવર વદે ભવભય ટળે, શુભ મુનિ સુણે ઉપદેશ બુદ્ધિસાગર સદગુરૂ વંદીએ, ગુરૂ જ્ઞાને સુખ હમેશ. ગુરૂ૦ ૭ - ++++ ગફુલી. ૫૧ गुरुवन्दन. (રાગ ઉપર) બેન ચાલે ગુરૂજીને વંદીએ, ઉપદેશે છે જિન ધર્મ સાધુ શ્રાવક ધમ બે ભાખતા, જેથી નાસે સઘળારે કર્મ. બેનેe 1 સાતનયથી મધુરી દેશના, દેવે ભવિજન સુખ કરનાર; બેધિબીજ હદયમાં વાવતા, ભાખે ધર્મના ચાર પ્રકાર. બેને ૨ For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બેને ૩ એન. ૪ (૫૮) નયભંગ પ્રમાણથી દેશના, વર્ષતી ધનજલધાર; જીવ ચાતક પાન કરે ઘણું, થા ચિત્તમાં હર્ષ અપાર. સંસાર અસાર જણવતા, દુખદાયક વિષય પ્રચાર મહા મેહમલ્લ દુઃખ આપત, ચેત ચેતો ઝટ નરનાર. માયા મમતા દારૂ ઘેનમાં, નહીં સુર્યું આતમ ભાન; આશા વેશ્યા કરમાંહિ ચા, ક થઇ અતિ નાદાન લાખ ચોરાશી ભમતાં થકાં, પામી મનુષ્યને અવતાર ચિતો ચેતો હૃદયમાં પ્રાણિયા, ગુરૂ કહેતા વારંવાર ગુરૂ વસ્તુ ધર્મ બતાવતા, તેને આદર કર સાર; જાણ ધર્મ આચારમાં મૂકે, સત્યધર્મ કરી નિર્ધાર. નિંદા વિકથાદિક પરિહરી, સેવે ઉત્તમ ઘર્મ આચાર; બુદ્ધિસાગર સદ્દગુરૂ વંદીએ, ગુરુ તારે અને તરનાર, બેને બેને ૬ બેના૭ એને ૪ જૈન ૧ ગહુલી. પર, जैनधर्म. गहुंली (રાગ ઉપરને. ) જૈન ધર્મ હદયમાં ધારીએ, જેથી નાસે ભવભય દુઃખ; થાવ નિર્મલ આતમ ધર્મથી, પામે ચેતન શાશ્વત સુખ. ભેદ છેદ આતમના જ્ઞાનથી, શુદ્ધ ચેતન ઋદ્ધિ પમાય; હવે આતમ તે પરમાતમાં, ભવોભવની ભાવટ જાય. જ્ઞાન દર્શન ચરણની સાધના, સાધુ શ્રાવકના આચાર સાગર સરખા જેન ધર્મમાં, સર્વ દર્શન નદી અવતાર. સમુદ્રમાં સરિતા સહુ મળે, નદીમાંહિ ભજનાધાર, અંતરંગ બહિરંગ ઉચ્ચ છે, જિન દર્શન જય જયકાર, સાપેક્ષ વચન જિનનાં સહુ, ઉદ્ધવ્યના ધર્મ અનંત, એક ચેતન દ્રવ્ય ઉપાસીએ, એમ ભાખે છે ભગવંત જૈન ૩ જેન૦ ૩ જૈન ૪ For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯ ) વીતરાગ સેવે વીતરાગતા, નિજ ચેતનની પ્રગટાય; નસે અશુદ્ધ પરિણતિ વેગળી, ભેદભાવ સકલ દૂર જાય. જૈન ૬ ગુરૂ વિનયે જ્ઞાનને પામીએ, શ્રદ્ધા ભક્તિથી ઉદાર બુદ્ધિસાગર સદગુરૂ સેવતાં, હવે જિન શાસન જયકાર. જૈન ૭ - +ગહુલી. ૫૩ धर्मोपदेश गहुंली. - (સનેહી વીરજી જયકારીરે એ રાગ.). બેની સદગુરૂ વાણુ સારીરે, સાકરથી પણ બહુ પ્યારી રે; ક્ય કર્મ સહુ હરનારી, જિનેશ્વર ધર્મની બલિહારીરે, જેથી તરતાં નરને નારી. જિનેશ્વર૦ ૧ દયા ધર્મ દદયમાં ધરીએ, કદી પૅણ જૂઠું ન ઉચ્ચારીએ કદી ચેરી પરની ન કરીએ. જિનેશ્વર૦ ૨ પર પુરૂષથી પ્રેમ નિવારે, ધર્મ પતિવ્રતા મન ઘારે; તેથી પામે ભવજલ પારે. જિનેશ્વર ૩ હેતુ પૂર્વક ધર્મ આદરીએ, નિંદા વિકથા પરહરીરે; ઉત્તમ નીતિ સંચરીએ. જિનેશ્વર૦ ૪ ધર્મ અર્થને કામ વિચારીરે, કરે મેક્ષ જવાની તૈયારી; ધમે ઝટ મુક્તિ થનારી. જિનેશ્વર૦ ૫ દુર્જનની સંગ નિવારીરે, ભજે સજનની સંગ સારી; ધરાગ્યદશા ચિત્તધારી. જિનેશ્વર૦ ૬ દેશ વિરતિપણું દિલધારીરે, જિન આજ્ઞાના અનુસારીરે; ઉત્તમ જન શિવ સંચારી. જિનેશ્વર૦ ૭ ગુરૂ સે સદા ઉપકારીરે, શ્રદ્ધા ભક્તિ અવધારીરે; બુદ્ધિસાગર ગુરૂ જયકારી. જિનેશ્વર૦ ૮ For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૦ ) ગલી. ૫૪ अमूल्य सत्य बोध. ( ઓધવજી સંદેશ કહેશે શ્યામને–એ રાગ. ) મુનિ ગુરૂને વંદન કરવું ભાવથી, વિનય ભક્તિથી સાધક સિદ્ધિ થાય છે; પ્રશસ્ત પ્રેમે દેવગુરૂને સેવીએ, તન મન ધનથી સેવ ધર્મ સદાય જે. મુનિ ૧ ભેદ જ્ઞાનથી ભાવે આત્મસ્વરૂપને, અનંતશક્તિ ચેતનની પ્રગટાય જો; સર્વકાલમાં ચિદાનંદ ચેતન કર્યો, ચેતન શાને વસ્તુ સર્વ જણાય છે. મુનિ ૨ આત્મજ્ઞાનથી અળપાશે મિથ્યાપણું, અંતરના ઉપગે સાચે ધર્મ જે ધામધૂમથી ધમાધમી ચાલી રહી, રાગ દેષથી બાંધે છે કર્મ જે. મુનિ ૩ સગુણદષ્ટિ સદગુણ ધારી લીજીએ, ઉચ્ચભાવથી ભાવે આતમ દ્રવ્ય જે હેય ને ઉપાદેયના જ્ઞાનથી, સાચું તે મારું માને કર્તવ્ય છે. મુનિ ૪ ઉપશમ સંવર વિવેક રત્ન વિચારીએ, સમતાભાવે કરીએ આતમ જ્ઞાન જે; ભાવયાથી સત્ય ધર્મ અવધારીએ, આત્મન્નતિનું કારણ જાણે ધ્યાન જે. મુનિ ૫ દુનિયામાંહિ દેને સદ્દગુણે ભર્યા, જેને જે રૂચે તે લેતા ભવ્ય જે For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ ૬ ( ૧ ) દુર્ગતિને સુગતિ પણ નિજ હાથમાં, સમજી ધારે ધર્મ એક કર્તવ્ય જો. આજકાલ કરતાં સહુ દહાડા વહી જશે, ધાસે શ્વાસે અમૂલ્ય જીવન જાય જે જ્યારે ત્યારે આત્મઘમથી મેક્ષ છે, અંતરદષ્ટિવાળે મન હિત લાય જે. જેવી બુદ્ધિ તેવું સમજાશે સહુ, દિષ્ટિ ભેદથી ભેદ પડે નિર્ધાર જો; બુદ્ધિસાગર સદ્દગુરૂ શ્રદ્ધા ધારતાં, શાશ્વત સિદ્ધિ પામે નરને નાર જે. મુનિ ૭ મુનિ ૮ ગલી. પપ गुरु स्तवनम्. (ઓધવજી સંદેશે કહેશે શ્યામને–એ રાગ. ) વંદુ વંદુ સમક્તિ દાતા સદ્દગુરૂ, પંચ મહાવ્રત ધારક શ્રી મુનિરાય જે; ઉપશમ ગંગાજલમાં નિશદિન ઝીલતા, મનમાં વર્તે આનંદ અપરંપાર જે. વંદ૦ ૧ અનેક ગુણને દરિયા ભરિયા જ્ઞાનથી, પડે ન પરની ખટપટમાં તલભાર જે સદુપદેશે સાચું તત્ત્વ જણાવીને, સંયમ અપ કરતા જન ઉદ્ધાર જેઅન્તરના ઉપગે વિચરે આત્મમાં, યોગ્ય જીવને દેતાં પેગ્યેજ બોધ જે, અસંખ્યપ્રદેશે સ્થિરતા ધ્યાને લાવતા, સંયમ સેવી કરતા આશ્રવ ધ જે. વંદુo ૩ For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વંદુ ૪ ( ર ) ત્રસ થાવરના પ્રતિપાલક કરૂણામયી, ભાવદયાની મૂર્તિ સાધુ ખાસ જો; જ્ઞાતા ભ્રાતા ગાતા માતા સદ્ગુરુ, સદ્દગુરૂના બનીએ સાચા દાસ જે. ત્રણ ભુવનમાં સેવ્ય સદા શ્રીસર, દ્રવ્ય ભાવથી સંયમના ધરનાર જે; ભવ જલધિમાં ઉત્તમ નિકા સદ્દગુરૂ, સદ્દગુરૂ નિકાથી ઉતરે ભવ પાર જો. વંદુ ૫ ગુરૂ ભક્તિથી ગુરૂવાણું મનમાં ધરે, ગુરૂ ભક્તિથી ઉત્તમ ફળ નિર્ધાર જે; સદગુરૂ દ્રોહી દ્વેષી દુર્જન ત્યાગશે, પરમબ્રહ્મની પ્રાપ્તિ શીધ્ર થનાર છે. વંદુ ૬ કલિકાલમાં ગુરૂની ભક્તિ દેહલી, ગુરૂ ભક્ત પણ વિરલા જન દેખાય છે; દષ્ટિ રાગમાં ભૂલી દુનિયા બાવરી, કસ્તુરી મૃગ પેઠે બહુ ભટકાય જે. વંદુ ૭. સદ્દગુરૂદાસ બન્યા વણ જ્ઞાન ન સંપજે,. સમજી સાચો સાર ગ્રહો નરનાર જે; બુદ્ધિસાગર સગુરૂ શ્રદ્ધા ભક્તિથી, ઉતરે પ્રાણી ભવસાગરની પાર જે. વંદુ ૮ --- - ગલી. પ૬ जिनवाणी. ( બેની વિસાગર ગુરૂ વંદીએ—એ રાગ. ) મારૂ મન મોહ્યું જિનવાણીમાં, અતિ આનંદ મન ઉભરાય; અન્ય વાત પ્રસન્ન ન આવતી, કેને દીલની વાત કહેવાય મા. ૧ For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૬૩ ) લાગે વિષય વિકારો વિષે સમા, લાગે કુટુંબ માયા ઝાળ; ગૃહાવાસ કારાગૃહ જેવા, સહુ સ્વાતણી છે ધમાલ, અજ્ઞાનથી મ્હારૂં જે માનિયું, તે મ્હારૂં નહીં પડી સુઝ; નથી પડતું ચેન સંસારમાં, ગુરૂ કહેછે બુઠ્ઠુ બુઝુ. હાહા સહુ માહુ પ્રપંચની, જ્યાં ત્યાં માહુ ધતીંગ જણાય; જેણે જાણ્યુ તેણે મન વાળીચુ, શ્રુતજ્ઞાને સહુ સમજાય. નયસાપેક્ષે નવતત્ત્વને, જાણી આદર્યું ઉપાદેય: બાહ્યભાવની ખટપટ ભૂલતાં, શુદ્ધ તત્ત્વ હૃદયમાં જ્ઞેય. શિવપુર સંચરશું. ધ્યાનથી, નિરૂપાધિદશામાં મુખ; નિગ્રંથ અવસ્થા આદરી, વેગે ટાળીશુ ભવદુઃખ સાગરમાં ગાગર ફુટતાં, તેતેા સાગરરૂપ સહાય; બુદ્ધિસાગર અન્તર આતમા, પરમાતમ પોતે થાય. ~+0+ Krom ગહુ લી. ૧૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only મા૦ ૨ મા ૩ મા જ મા મા મા છ श्री यशोविजयजी उपाध्यायनी. પ્રે૦ ૧ ( મટ્ઠ આઠ મહામુનિ વારીએએ રાગ ) પ્રેમે યોાવિજય ગુરૂ વઢીએ, જે પંચમહાવ્રતધારીરે; સાલ સત્તરશતમાં જે થયા, ઉપાધ્યાય પદ્મવી જયકારીરે. આર વ કાશીમાં જે ભણ્યા, વૈયાકરણ તૈયાયિક માટારે; તાર્કિક શિરોમણિ પદ્મ લધું, કાઢી નાખે મિથ્યાત્વના ગાઢારે, મે ૨ દેશદેશ વિહાર કર્યા ઘણા, ગૂર્જર માલવ હિંદુસ્થાનરે; મરૂધરમાંહિ વિચર્યા ઘણા, ટાળે પરવાદિ અભિમાન૨ે. વિજયપ્રભસૂરીશ્વર રાજ્યમાં, જિનશાસન ઉન્નતિ કીધીરે; અષ્ટાત્તરશત શુભ ગ્રંથને, રચી કીધી ધર્મ પ્રસિદ્ધિરે આનન્દધન મુનિવરને મળ્યા, અષ્ટપદી ત્યારે અનારે; તેમ આનન્દધનજીએ ચી, જુએ જ્ઞાનતણી અધિકારે. પ્રે ૩ × ૪ પ્રેર Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) અધ્યાત્મસ્વરૂપમાં ઝીલતા, નિશ્ચય વ્યવહારમાં પૂરા. વિરાગી ત્યાગી શિરોમણિ જ્ઞાન ધ્યાન સમાધિમાં શૂરા. પ્ર. ૬ સત્તરશતપીસ્તાલીશમાં, મૈન એકાદશી સુખકારી રે; સ્વગમન ભેઇમાં કર્યું, એવા ગુરૂની જાઉ બલિહારીરે. એક છે ઓગણસ પાંસઠની સાલમાં, એકાદશી ફાગણ અજુવાળીરે; ભેટી થશેવિજય ગુરૂ પાદુકા, મારા મતે આજ દીવાળી. ૮ એવા સદગુરૂના ગુણ ગાવતાં, થાઉ અનુભવ અગ્રત ભેગીરે બુદ્ધિસાગર સંયમ શ્રેણિપર, ચંદે સમતા સમાધિએ ગીર. . ૯ --- - ગહુલી. ૫૮ उपाध्यायजीनी. ( સજની મારી પાસ જિનેશ્વર–એ રાગ. ) ગુરૂ મહારા યશવિજય જયકારીરે, ગુરૂ મહારા દર્શનની બલિહારીરે ગુરૂ મહારા પ્રતિબેધ્યાં નર નારીરે, ગુરૂ મહારા જગમાંહિ ઉપકારરે. ગુરૂ મહારા ઉપાધ્યાય પદ ધારીરે, ગુરૂ મહારા જગમાં મહા અવતારી રે, ગુરૂ મહારા અનુભવ અમૃત ક્યારીરે, ગુરૂ મહાર વાણી જગ હિતકારી ગુરૂ મહારા ગ્રંથ રચ્યા સુખકારી રે, ગુરૂ મહારા ધર્મની દેશના સારી ગુરૂ મહારા ધ્યાન સમાધિ હારીરે, ગુરૂ મહારા મિથ્યાતમ હરે ભારરે. ગુરૂ મહારા વાણું દુઃખ હરનારીરે, ગુરૂ હારા શિવપદ ધ્રુવતાભારી; For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫ ) ગુરૂ મ્હારા ત્યાગી દુનિયાદારીરે, ગુરૂ મ્હારા પતિ ત્યાગી નારીરે. ગુરૂ હુણ દર્શન દ્યા નિારીરે, ગુરૂ હુારા સહાય કરો અણધારીરે; ગુરૂ મ્હારા તુજ આણા શિવ મારીરે, ગુરૂ મ્હારા મળજો ભક્તિ વિચારીરે, ગુરૂ મ્હારા ઉત્કૃષ્ટા અનગારીરે, ગુરૂ મ્હારા વર્તે પાઢ વિહારીરે; ગુરૂ મ્હારા અરજી લેજો સ્વીકારીરે, ગુરૂ મ્હારા ભક્તિ એક તમારીરે. ગુરૂ મ્હાર આવ્યા ડભાઈ ચિત્તધારીરે, ગુરૂ મ્હારા મળીયા મંગલકારી, ગુરૂ મ્હારા બુદ્ધિસાગર અનગારીરે, ગુરૂ મ્હારા વંદન વાર હુજારીરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગહુલી. ૫૯ श्री यशोविजयजी उपाध्यायजीनी. ( અલી સાહેલી—એ રાગ. ) વાજકવરજી યવિજયજી મુનિવર વન્દન કીજીએ; ધન્યધન્ય ખરે, ઉપાધ્યાય દર્શન કરતાં મન રીજીએ. સંવતસત્તરશત જયકારી, જિન શાસનશ્વેતાંબરભારી; વાચક પ્રગટયા જગ સુખકારી. વૈરાગી, ત્યાગી, સેાભાગી, અન્તરદૃષ્ટિ ધટમાં જાગી; જિનશાસન ાલાના રાગી. જંગમ તીરથ જ્ઞાની ધ્યાની, પરભાવતણા નહિ અભિમાની; શ્રુતજ્ઞાને વાત ન કે છાની. વાચક૦ ૧ વાયક ૧ વાયક ૩ For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૬) ભાષા પુસ્તક રચના સારી, સંસ્કૃત ભાષામાં હુંશિયારી; શતગ્રંથ રચ્યા જ્ઞાને ભારી, વાચકo ૪ જિનસૂત્ર હાર્દ અનુભવ જાણે, જે મત પિતાને નહીં તાણે; જે વર્તે ચઢતે ગુણઠાણે. વાચક: ૫ જિનશાસન જેણે અજવાળ્યું, શ્રુતતીરથ જીર્ણ થતું વાળ્યું, નાસ્તિક પાનું બી બાળ્યું, વાચક ૬ અનુભવઅમૃતરસના ભેગી, જે સહજપણે અત્તરગી; મિથ્યાત્વભાવથી નહિ રેગી. વાચક૭ મહાધર્મ પ્રભાવક જે શૂરા, શાબ્દિતાર્કિક પંડિત પૂરા; ચર્ચાને જે ભરપૂર. વાચક ૮ બહુ દશે દેશ વિહાર કર્યા, ઉપદેશે જીવ અનેક તર્યા; ગુર્જર દેશે જે બહુ વિચર્યા. વાચક૯ સ્વર્ગમન ગામ ડઈ થયું, અવિચલ જેનું જ નામ રહ્યું; જીવતાં શિવ સુખ દીલ લહ્યું, વાચક ૧૦ ફાગણ એકાદશી અજવાળી, ઓગણીસ પસડની લટકાળી; ગામ હભેઈ આવ્યા ગુણભાળી. વાચકo ૧૧ શ્રીવાચસ્પદ વંદન કીધું, અનુભવઅમૃત પ્રેમે પીધું; બુદ્ધિસાગર કારજ સિદ્ધયું. વાચકo ૧૨ --** — ગલી. ૬૦ उपाध्यायजीनी. ( એ ગુણ વીરતણે ન વિસારું—એ રાગ) વંદુ સદ્દગુરૂના પદપંકજ, યશવિજય જયકાર; ઉપાધ્યાયજી જ્ઞાની થાની, ભાવદયા ઉપકાર. વંદુ ૧ ક For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૭) અષ્ટોત્તર શત ગ્રંથ અધિક શુભ, સંસ્કૃત રચના સારીરે; જિન શાસનની ઉન્નતિ કીધી, સંવિગ્ન પક્ષ વધારીરે, વંદુ૦ ૨ દર્શન જ્ઞાનચરણમાં લીના, પંચ મહાવ્રત ધારીરે; દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે, પરમ પ્રભાવનાકારરે. વંદુo ૩ નિશ્ચયને વ્યવહારમાં પૂરા, સાધન સાથે વિચારે; જ્ઞાન ક્વિાના સાધક શૂરા, પ્રગટયા મહા અવતારરે. વંદુ૪. તુજ વાણી અમૃત ગુણખાણી, અનેકાન્ત ન ધારીરે, તુજ ગ્રંથના અભ્યાસક જન, અનુભવ લે નિર્ધારીરે, વંદુ ૫ જિનશાસનના ધરી કલિયુગ, ગીતારથ અનગારી; દીર્ધદષ્ટિ જિનશાસન રક્ષક, ધ્યાને ઘટ ઉજિયારીરે. વ૬૦ ૬ પ્રાણજીવન મુજ હદયના સ્વામી, જગમ તીર્થ સુધારીરે; તુજ વિરહ મુજ ચેન પડે નહિ, દર્શન દે સુખકારે. વંદુ ૭ અનેકાનયજ્ઞાન બતાવી, સેવક શ્રદ્ધા વધારીરે, એ ઉપકારે તમારે ન ભૂલું, ભવોભવ તું હિતકારી, વંદુ ૮ અષ્ટ સિદ્ધિ ઋદ્ધિ શુભદાયક, સેવા ગ્રહી એક તારી; બુદ્ધિસાગર સહાય કરે ગુરૂ, વન્દુ વાર હજારરે. વળ ૯ – ક — ગહેલી. ૬૧ सातवार गुरु गहुंली. (રઘુપતિ રામ હદયમાંહિ રહેજોરે—એ રાગ.) પુરવના ચુણ્યથી ગુરૂ દીઠારે, મહારે હૈયડામાં લાગ્યા મીઠા પુરવ સેમવારે તે સમતા આદરીએરે, પાપ કામે સહુ પરિહરીએ સામાયક શુદ્ધ ઉચ્ચારીએ. પુરવ૦ ૧ મંગળવારે મોહને મારે, હૈયડામાંહિ હિમ્મત ધારે વેગે વિષય વિકારે વારે. પુરવ ૨ For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુધવારે સુબુદ્ધિ વધારીરે, સુણે જિનવાણી સુખકારી; નક્કી પામે ભવજલ પારી. પુરવ૦ ૩ ગુરૂવારે ગુરૂ ગુણ ગાવે, હેતે કીજે ગુરૂને વધારે; લીજે સદ્દગુરૂ ભક્તિને હા. પુરવ૦ ૪ શુક્રવારે આતમ રૂપ સાચું રે, લાગણું પુદ્ગલનું રૂપ કાચું રે; રંગે શુદ્ધ સ્વરૂપમાં રાચું, પુરવ૦ ૫ શનિવારે પ્રભુ ગુણ સેવા, મહેને સાચે પ્રભુ ગુણ મેરે; લક્ષ્ય ધારી દદયમાંહિ લે. પુરવ૦ ૬ રવિવારે તે રાગ ન ધરીએ, વિર ઝેર બધાં પરિહરીરે ગુરૂજ્ઞાન વિચારીને તરીએ. પુરવ૦ ૭ સાતવારે સદા એમ ગાશુરે, ગુરૂવંદન પૂજન જાણું રે જ્ઞાન ધ્યાન રમણતા હાશું. પુરવ૦ ૮ સાચું સમકિત સહેજે વરીએરે, ચિદાનન્દ ચેતન ગુણ ધરીએ બુદ્ધિસાગર ગુરૂ અનુસરીએ. પુરવ. - ગહુલી. ૬૨ बार मास. (રાગ હારે મારે આ માસે શરદપુનમની રાત– રાગ. ) હરે મહારે કાર્તિક માસે કરીએ કર્મને નાશ જે, આધિ વ્યાધિ ઉપાધિ સઘળી છાંડીએ રે લોલ; હારે હારે માગસર માસે મમતા કરીએ દૂર જે, હું ને મહારૂં છોડયાથી સુખ સંપજેરે લેલ. હાંરે મહારે પિષ માસમાં આતમ ધર્મની પુષ્ટિ જે, આતમ અનુભવ કીજે ગુરૂગમતા ઝહીરે લેલ; હારે હારે માઘ માસમાં મેહુમલની સાથે જે, લડીએ ખૂબ શુદ્ધ ધ્યાનના શસ્ત્રથીરે લોલ, For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) હારે મહારે ફાગણ માસે આયુ ને ગાળો શેક જે, ફરી ફરીને સીએ નહિ માન પાશમાંરે લોલ; હરિ મહારે ચૈતર માસે રાખો ચિત્તની શુદ્ધિ , પરિહરને ચિત્તની ચંચળતા સહુરે લોલ, હરે મહારે વિશાખે રાખ મનમાં વિરાગ્ય જો, વિવેક દષ્ટિ રાખી કારજ સહુ કરે રે લોલ; હરે મહારે જેઠ માસમાં જડશે આતમ રન જો, જોર જુલમને વૈર ઝેરને વારીએ રે લોલ, હરે મહારે આષાઢે અન્તરમાં ઉતરે બેશ જે, પાપાર ત્યાગી સંવર આદરે લોલ; હારે હારે શ્રાવણ માસે પર્વ પજુસણ આય છે, સમતા રાખી કીજે કરણી ધર્મનીરે લેલ. હારે હારે ભાદરવામાં ભય નાસે સહુ દૂર જે, ખમત ખામણે જે સર્વ ખમાવીએરે લેલ; હારે હારે આ માસમાં શુભ અજવાળી રાત જે, ધર્મ ધ્યાન ભક્તિમાં દિવસ ગાળીએ રે લોલ હાંરે મહારે બાર માસને રાખોને રેજિમેળ જે, સરવૈયું કાઢે શુભ આતમ ધર્મનુંરે લેલ; હારે હારે સદગુરૂ વાણી સુણીએ ધરી બહુ પ્રેમજો, ગુરૂની વાણી મીઠી સાકર શેલડી લેલ. હરે મહારે આતમ ધર્મને લાગ્યો રંગ મજીઠ જે, સમક્તિ શ્રદ્ધા વાસિત આતમ અનુભવેરે લેલ; હરે મહારે આનંદના ઉભરા ઘટમાં ઉભરાય છે, બુદ્ધિસાગર સદ્દગુરૂ વાણી સાંભળીને લેલ. ૫ For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (93) ગહુ લી. ૬૩ पन्नर तिथीओ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રઘુપતિ રામ હૃદયમાં રહેજોરે એ રાગ ) સખી પડવા દિને પ્રભુ પૂજોરે, શુદ્ધ ગુરૂગમ જ્ઞાનથી યુઝરે; આઠ કર્મની સાથે સુ, સખી સુણા ધર્મની વાત સારીરે. ૧ બીજના દિને કામને ખાળારે, જેહ કરતા વિષયના ચાળારે; ખુમ કામના વેગને ખાળે. સખી ર ત્રીજના દિન તરો ભવ દરીરે, જે જન્મ મરણથી ભરીએરે; આત્મજ્ઞાની સહેજ સુખ વરીએ. સખી ૩ ચેાથે ચાર કષાયને વારેરે, વેગે વારે મનના વિકારરે; આવે તેથી ભવ દુ:ખ આર. પાંચમે પાપને પરહિએરે, પાંચ જ્ઞાન હૃદયમાં ધરીએરે; પ્રભુ મહાવીર ગુણ અનુસરીએ. સખી પ છઠે ષટકાય રક્ષણ કરીએરે, ભાવ ભક્તિ હૃદયમાંહિ ભરીએરે; સમતા સામાયક વરીએ. સખી રૃ સખી : ૭ સખી સખી ૯ સાતમે શુદ્ધ શ્રદ્ધા રાખારે, સત્ય પ્રિય વિચારીને ભાખારે; કુડ કપટને કાઢી નાખેા. આઠમે આઠ મદને નિવારે, કરે અષ્ટ કરમ સહારારે, કરા આતમના ઉદ્ઘાર. નવમે નાકષાયને તજીઅરે, ભલા ભાવથી ભગવત ભજીએરે; શીળની ગુપ્તિ નવ સજીએ. દશમે દર્શાવેધ ધરા ધરે, શિવ નગરીનાં પામેા શ રે; નાસે સઘળાં અનાદિનાં ક એકાદશીએ અંગ અગિયારરે, સુણીએ સમકિત સુખ સાર; તેથી થાશે સફળ અવતાર. બારસે માર્ વ્રતને ધરીએરે, શુદ્ધ ગુરૂ મુખથી ઉચ્ચરોએરે; રાગ દ્વેષને હેતે હરીએ. સખી ૧૦ સખી ૧૧ સંખી ૧૨ For Private And Personal Use Only સખી ૪ ८ Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) તેરસે તેર કાઠીઆ વારે હઠીલા થઈ જન્મ ન હારે તરે ભાવે બીજાને તારે. સખી ૧૩ ચઉદશે શુદ્ધ ચેતના ચહીએરે, શુદ્ધ ચેતન લક્ષણ લહીએ; ચઉદ વિદ્યા મનમાંહિ વહીએ. સખી ૧૪ પૂનમદિન પૂર્ણ સ્વરૂપરે, જાણો આતમ રૂપારૂપીરે; એવી વાતે પ્રભુએ પ્રરૂપી. સખી૧૫ તિથી પન્નર ગાશે તે તરશેરે, વેગે આનંદ મંગળ વરશે રે; પૂર્ણ આતમ ઉજવળ કરશે, સખી. ૧૬ શહેર સુરતમાં સુખદાઇરે, તિથી પન્નર પ્રેમથી ગાઇરે; બુદ્ધિસાગર સત્ય વધાઈ, સખી ૧૭ - ~ ગહુલી. ૬૪ प्रभु प्रेम खुमारी. ( રઘુપતિ રામ હદયમાં રહેજોરે–એ રાગ.) પ્રભુરૂપ પ્રેમથી મહેતા પરબ્યુરે, હો હૈયડું હવે બહુ હરખ્યું. પ્રભુ ગપ સપામાં પ્રેમ ન લાગે, વિષ વિષ સરખાજ લાગે વિર ઝેર ન કેઈ પર જાગે, પ્રભુ ૧ ચિદાનન્દ સ્વરૂપ વિલાસીરે, મટી કાલ અનાદિ ઉદાસી રે; વિભુ વિમલેશ્વર વિશ્વાસી.. પ્રભુ ૨ અજ અવિનાશી સુખકારી રે, આધિ વ્યાધિ ઉપાધિ સંહારીરે; નિર્ભય નિશ્ચલ રૂ૫ ભારી, પ્રભુ ૩ વાત વિથામાં ચેન ન પડતુંરે, બા ઝઘડામાં સુખ ન જડતુ રે, લાલચમાં ન મન લડથડતું. પ્રભુ. ૪ સમતાને લાગ્યું સંગ સરેરે, જે મુમતીને સંગ નઠારે મહારા ઘટમાં થયે ઉજિયારે; પ્રભુ ૫ સાકારમાં સ્નેહ સવારે, નિરાકારમાં નેહ લગારે; હુતો બહુ ભટકી ઘેર આયે, પ્રભુ ૬ For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૨) જડ સંગત બેટી કરારે, શુદ્ધ ચેતના સંગ સુહાઇ રગેરગ રટતામાં રંગાઈ પ્રભુ ૭ મહને ખાવું ન પીવું ભારે, સુરતા પ્રભુ સંગ સુહાવે; ફેક કુલ્યામાં લેશ ન ફાવે, પ્રભુ ૮ નિત્ય આતમાંહિ રમશું રે, નહિ બાહ્ય વિષયમાંહિ ભમશું રે; મનના વિકારને દમણું, પ્રભુo ૯ ચઢી આતમ રંગ ખુમારીરે, થ અનુભવ સુરતા ધારીરે; બુદ્ધિસાગર આનંદકારી, પ્રભુ ૧૦ -- **ગહુલી. ૬૫ ગુહ સુનિ. (વિમળાચળ વાસી મહારા વ્હાલા સેવકને-એ રાગ) જ્ઞાનવંત ભદંત મહત, બહાલા ગુરૂ શરણ કરૂ શરણ કરે ભવસાગરમાં ઝાઝ મુજ રાખે ને લાજ, તુજ બેધે તરૂ તરૂ; ભવમાં ભટક ભ્રાન્તિથી બહુ, પામી દુઃખ અપાર; પુણ્યગથી નરભવ પાસે, ઉત્તમ કુળ અવતાર. હાલા. ૧ રાગ દ્વેશમાંહિ રંગા, મમતામાં મલકાઈ; ધમાધમીમાં ધસી પડાયુ, અજ્ઞાનથી અથડાઈ. હાલા. ૨ વિષય વિકારે કીધે વશમાં, કીધાં કર્મ અઘેર; જીવ હિંસાનાં કર્મો કીધાં, ચેરી કરી અને ચાર. વ્હાલા૩ મિથ્યાત્વે મુંઝા ભવમાં, પાખંડને નહિ પાર; ધ, માન, માયા, લોભે હું અથડા બહુ વાર બહાલા. ૪ હારૂં મહાકું મિથ્યા માની, કીધાં કર્મ કરે; કામ રાગથી કુટા બહુ, નહિ કે મારી જોડ. વ્હાલા. ૫ ભાગ્યગથી ગુરૂજી મળીયા, અડવડીયા આધાર; રૂપ પરખાયું, પ્રતિબંધીને, કર્યો આતમને ઉદ્ધાર. વ્હાલા૬ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૩) સાકર શેલડી રસ સમ મીઠી, તુજ વાણી સુખકાર; સુણતાં મિથ્યાતમ ઝટ ના', થ આનન્દ અપાર. વ્હાલા. ૭ આત્મજ્ઞાન આપ્યું સુખકારી, હીરે આ હાથ સાત ધાત રંગાણું રાગે, તમે શિવપુરીના સાથ. હાલા. ૮ જયકર સુખકર ભવદુઃખ ભંજન, હૈડાના મુજ હાર; અંતર્યામી અલબેલા છે, શિવ વધુ ભર્તા. બહાલા. ૯ સમતિદાયક ગુરૂની શ્રદ્ધા, ભક્તિને આધાર; બુદ્ધિસાગર-સદગુરૂ સાચા, તારે તાર મુજ તાર, હાલા. ૧૦ - ગહુલી. ૬૬ वीरनी वाणी विषे. ( જાત્રીડ જાત્રા નવાણું કરી રે–એ દેશી. ). સખી સરસ્વતી ભગવતી માતા, કાંઇ પ્રણમીજે સુખશાત રે, કાંઈ વચન સુધારસ દાતા ગુણવંતા સાંભળે વીર વાણી રે, કઈમેક્ષતણી નિશાની. ગુ. એ આંકણું. ૧ કાંઈ એવી શમા જિન રાયા રે, સાથે ચાદ સહસ મુનિરાય રે, જેહના સેવે સુર નર પાયા ગુર કાં ૨ સખી ચતુરંગ ફેજા સાથ રે, સખિ આવ્યા શ્રેણિક નર નાથ રે, પ્રભુ વંદીને હુઆ સનાથ. ગુ. કાં ૩ બહુ સખી સંયુત રાણી રે, આવી ચલણ ગુણખાણી રે, એતે ભામંડલમાં ઉજાણી. ગુ. કા. ૪ કરે સાથ મેહનવેલરે કાંઈ પ્રભુને વધારે રંગરેલે રે, કાંઈ ધોવા કર્મના મેલ, ગુ. કપ બારે પર્ષદાની સુણે વાણું રે, કાંઈ અમૃતરસ સમ જાણી રે, કાંઇ કરવા મુક્તિ પટરાણી. ગુરુ કાંઇ ૬ For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૪) ગહું લી. ૬૭ महावीर देशना (અને હારે વાલાજી વાપે છે વાંસળી રે–એ દેશી. ) અને હરે વીરજી દયે છે દેશના રે, ચાલે ચાલે સહીયરને સાથ; સુરવર કેડા કેડિ તિહાં મલ્યા રે, પ્રભુ વરસે છે ત્રિભુવન નાથ, વીર ૧ અને હારે સમવસરણની શોભા શી કહું રે, જિહાં મુનિવર ચિદ હજાર, મહાસતી ચંદનબાલા માવડી રે, સહુ સાધવી છત્રીસ હજાર. વીર ૨ અને હારે ગણધર પૂજ્ય અગ્યાર છે રે, તેહમાં મૈતમ સ્વામી વજીર ત્રણસેં, ચઉદપૂર્વ દીપતા રે, શ્રુત કેવલી ભગવડ વીર. વીર. ૩ અને હોરે સાતશે કેવલી જગત પ્રભાકર રે, તેને પામ્યા છે ભવતીર; પાંચ વિપુલમતિ પરિવાર છે રે, સહુ પરિકર છે પ્રભુવીર. વીર. ૪ અને હારે આણંદ શ્રાવક સમકિત ઉચ્ચરે રે, વળી દ્વાદશ ગ્રત જયકાર; એક લાખ ઓગણસાઠ હજારમાં રે, મુખ્ય શ્રાવક દઢ વ્રત ધાર, વીર. ૫ અને હરે સખી વયણે ઉજમાલી બાલિકા રે, આવી વંદે પ્રભુજીને પાય; For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭ ) માહામંગલ પ્રભુજીની આગલે રે, વીર પૂરે અે મંગલ સુખદાય. અને હાંરે સાતમું અંગ ઉપાસક સુત્રમાં રે, પ્રભુ દીપવિજય કવિરાજ; આણંદ સરખા દશ શ્રાવક કહ્યા રે, લેહશે એક ભવે શિવપુર રાજ ગહુલી ૬૮ षडावश्यक सूत्रनी. અા॰ ૧ અહે। સુનિ ચાત્રિમાં રમતા, શ્રી જિનણા સુધી ધરતા, ક્રિયાસારમાં અનુસરતા. ષડ વશ્યક સૂત્રતણી રચના, તે સાંભળે વિ એક મના, વાણી અમૃત રસ ઝરના. અહા ૨ પ્રથમ સામાયિક જે દાબ્યું, બીજી... ચવિસા ભાખ્યું, તૃતીય વાંદણુ દિલ રાખ્યુ અહે૦ ૩ પ્રતિક્રમણ ચાથે સુણતાં, કાઉસ્સગ્ગ પાંચમે અનુસરતાં, છડે પચ્ચખ્ખાણ કરતાં, અહે।૦ ૪ ષવિધ આવશ્યક જે ધારે, શુભ પિરણામે અવધારે, શ્રીજિન માર્ગ અજીવાલે. અહ્વા ૫ B Acharya Shri Kailassagarsuri Gyanmandir -Kom અહા સ્થાપના જ્ઞાનતણી માંડા, મમતા માયા દૂરે છાંડા, તા સમતાવૃક્ષ હાયે જાડા. ણિપરે” સેહુમની વાણી, ગહુલી કરે ચેલણા રાણી ગુરૂ સન્મુખ જોવે ગુણખાણી, સીહેર નગરે ગહુલી ગાઇ, કહે મુક્તિ સુણા ચિત્ત લાઇ, શ્રી જિન આણા ધરે ભાઇ. અહે।૦ ૭ અહા ૮ For Private And Personal Use Only વી૦ ૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭૬ ) ગહુલી. ૬૯ समोवसरणनी Acharya Shri Kailassagarsuri Gyanmandir અરિહા આયા રે, ચપાવનકે મેઢાન, સુપતિ ગાયા રે, શાસનકે સુલતાનએ આંકણી, સમવસરણ સુર મલી વિચાવે, ફૂલ ચિત્ત જલ ચલનાં લાવે, વિકસિત જાતુ સમ વસાવે, ઉપર બેસે રે, મુનિસુખ પર્ષદા ખાર; પ્રભુ મહિમાયે રે, પીડા ન હુવે લગાર, તત્ત્વાવતારી રે, પ્રવચન સારઉદ્ધાર્. પુરી શણગારી કાણિક રાય, જલ છટકાયાં કુલ બિછાય, સજી સામ/ચુ વંદન આય, વવાઇ સૂત્રે રે; દેશના અમૃત ધાર, ગાતમ પૂછે રે, અબડના અધિકાર, અદત્ત ન લેવેરે, સાત સયા પરિવાર. અ૦ ૧ For Private And Personal Use Only અરે પાણી તે તરાં વ્રત પાલી, ગગા રેવત વચ્ચે સ’થારી, દેવલાકે પંચમ અવતારી, અબડનામે રે; તે સહુના શિદ્વાર, અવધિજ્ઞાની રે, વૈક્રિયલબ્ધિ ઉદાર, તાપસ વેશે રે, પાળે અણુવ્રત ખાર. તે શુદિયા કોતુક ભરિયા, કપિલપુર માંહે સ'ચરિયા, નિત્ય નિત્ય સહુ ઘર વસતી વિયા, સહુકા જાણે રે; અમ ઘર ઓચ્છવ થાય, ઘર ઘર હેારોરે, કૌતુક જોવા તે જાય, ધ્રુવ ભવાંતર રે, અખંડ મુક્તિ વાય. અ૦ ૪ અ૦ ૩ સાંભળી હૐ હુ ભરાણી, બહુત સાહેલીની ઠકુરાણી, નામેં સુભદ્રા ધાણી રાણી, ચીર પટેાલી રે, પહેરી નિકટ તે જાય, ધુંધટ ખાલી રે, અજિલ શીશ નમાય, કેશર ધેાલી રે, સાથિયે મેાતી પૂરાય. અ૦ ૫ ચતુરા ચમુખ ચિત્ત મિલાવે, મુક્તાä દાય હાથ ધરાવે, શ્રી શુભવીરનાં ચરણ વધાવે, માંગલ ગાવે રે; રંભા અપછર નાર, જગતના દીવા રે; વિશ્વભર જયકાર, બહુ ચિરંજીવા રે, ત્રિશલા માત મહાર અ ૬ Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir s ( ૭૭ ) ગહુલી. ૭૦ अथ श्री स्थूलीभद्रजीनी. જીરે મારે સ્થૂલીભદ્ર ગુરૂરાય, સાતમે પાટે સહામણુ જરે છે; જીરે મારે ભદ્રબાહુ મુણિંદ, સંભૂતિ વિજય સૂરિતણા, જીરે મારે માટે વિશેષ સુજાણ, શિયલગુણે અલંકર્યા. જીરે મારે કેશ્યાને બૂઝવી તામ, જૈનધર્મથી નવિ પડ્યા. જીરે મારે જગમાં રાખ્યું નામ, ચોરાશી વીશી લગે, જીરે મારે સંધ ચતુર્વિધ જાણ, ઓચ્છવ કરે ઉલટ અંગે. જી. ૩ જીરે મારે વાજે હેલ નિશાન, સરણાઇ, મધુર સ્વરે, જીરે મારે ગોરી ગાવે ગીત, સેહામણુ ગહેલી કરે. જીરે મારે ધન્ય સકલાલ પ્રધાન, ધન્ય લાછલ દે માતને, જીરે મારે ધન્ય તે નાગર નાત, ધન્ય તે સિરિયા ભ્રાતને. જી૫ જીરે મારે ધન્ય જક્ષા પ્રમુખ, સાત બહેને હામણી, છo જીરે મારે સૂરીશ્વર શિરદાર, શ્રીધૂલિભદ્ર શિરેમણિ, જી રે મારે ધ્યાન ધરે દિન રાત, એવા મુનિનું ખાતમું, જીરે મારે લેશે મંગલમાલ, જે ગાવે નિત્ય ભાવશું. જી જીe. ૦ ૭ ગહુલી. ૭૧ નહી. આછી સુરંગી ચુનડી રે, નડી રાતી ચેલરે, રંગીલી લાલ સુરંગી ચુનડી રે. બુરાનપુરની બાંધણી રે, રંગાણું ઓરંગાબાદ રે. રંગીલી ચલ મજીઠના રંગથી રે, કસુંબે લીધે હઠવાદ રે. ૨. આ૦ ૨ સૂરત શહેરમાં સંચર્યા રે, જાતાં જિનવાણીને માટ રે, રંગીલી For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭૮ ) ચારાશી ચાકને ચતુવટે રે, દીડાં ઢાશીડાનાં હાટ રે. નણદી વીરાજીતે વીનવે રે, એ ચનડીની હેાંશ રે, ચનડીમાં હાથી ધાડલા રે, હુંસ પોપટ ને મેરુ રે. સમર્થ સસરે મૂલવી રે, પાસે પીયુજીને રાખ કે, સમકિત સાસુના કેણથી રે, સૈાનયા દીધા સવા લાખ રે. સાજીને સાડીઓ રે, નાની નદીને ધાટ રે, દેરાણી જેઠાણીનાં જોડલાં રે, સાયને લાવેા શા સાટ રે, નડી ઓઢીને સ`ચર્યા રે, જાતાં જિન દરમાર રે, માણકમુનિયે કેાડથી રે, ગાઇ એ ચડી સાર રે. ર્ં ૨૦૦ ર્ આ રંગીલી ૨૦૦૭ ***** ગહુલી, ઉર मुनि गुँण विषे. જગમતીરથ સાધુજી, લાભતણેા નહિં અંશ રે, પડવાદિક ગુણ ભર્યા, ષટકારણે લીધે આહાર રે; સમુદાયની ગાચરી, Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનરતન ભડાર છે. ગીતાર્થ ગુરૂ આગલે, વનિતા ધરિય વિવેક રે; સખી સાહેલિયે પરવરી, સમકિતની ઘણી ટેક છે. ( મેાતીવાલા ભમરજી—એ દેશી. ) ચરણ કરશું શાભતા, વ્રતધારી રે સુગુરૂજી, વિજન માનસ હુસ રે; જગત ઉપકારી રે સુગુરૂજી, For Private And Personal Use Only re ૨૦૦ ૩ ર્ગીલી ro ૧ ૧૦ ro ઢ ૨૦ ૦ ૪ રંગીલી જ. -~ ૦૩ આ ય રૃ Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) આસ્તિક પીઠની ઉપરે, અનુભવ મુક્તા વેત રે; ચિહુ ગતિ ચૂરણ સાથી. વધાવતી ઘરી હેલ રે. ગુણવંતી ગાવે ગહુઅલી, મુનિગુણમણિ ધરિ હાથ રે; શ્રી શુભવીરની દેશના, સુણતાં મળે શિવ સાથરે. 0 5 s ગહુલી. ૭૩ गणधर वंदन. (વાડીના ભમરા દ્રાખ મિઠી રે ચાંપાનેરની–એ દેશી.) જીરે કામની કહે સુણે કંથજી, જીરે લિયા મરથ આજ રે; નણદીના વીરા ગણધર આવ્યા છે ચાલે વાંદવા, જીરે ભવાદધિ પાર ઉતારવા, જીરે તારણ તરણ ઝહાજરે. ન. ૧ જીરે ગુણશિલ્ય ચિત્ય સમેસર્યા, જીરે વીરતણું છે પધાર રે; ન. જીરે પાંચસૅ મુનિ પરિવાર છે, જીરે તીરથના અવતાર રે. ન ૨ જીરે કંચન કામિની પરિહર્યા, જીરે પ્રગટ્યા છે ગુણ વીતરાગ રે; ન જીરે પરિસિહની જને જીતવા, છરે કર ધરી ઉપશમ ખલું રે ન For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન- ૪ ( ૮ ) જીરે પ્રવચન માતાને પાલતા, રે સમિતિ ગુપ્તિ ધરનાર રે; જીરે મેરગિરિ સમ મટકા, જીરે પંચમહાવ્રત ભાર રે, જીરે સુરપતિ નરપતિ જેહને, જીરે દાય કર જોડી હજૂર રે, જીરે અમૃતસમી ગુરૂની દેશને, જીરે પાપ પડેલ હોયે દૂર રે. જીરે કામિની વયણ રે મીઠડાં, જીરે વાંધા છે ગુરૂ ગણધાર રે, જીરે ગુરૂમુખથી સુણી દેશના, જીરે આનંદ અંગ અપાર રે, જીરે મુક્તા ને યેણે વધાવતી, જીરે ગહુલી ચિત્ત સાલ રે; જીરે નીજભવ સુકૃત સંભારતી, જીરે જેહના છે ભાવ વિશાલ રે, જીરે દીપવિજય કવિરાજી, જીરે પૃથ્વીનંદન બલિહાર રે; જીરે ગૌતમ ગણધર પૂજ્યજી, જીરે વીરશાસન શણગાર રે, ન૮ ગહુલી. ૭૪ जंगमतीर्थ मुनि. ( સુણ ગોવાલણી, ગોરસડાવાલી રે ઉભી રહેને–એ દેશી. ) સુણુ સહેલી, જંગમ તીરથ જેવા ઉભી રહેને, મુનિ મુખ જોતાં, મન ઉલસે તન વિકસે આપણ ને, એ આંકણી છે. For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૧) થાવર તીરથ દુર્ગતિ વારે, પણ ઘર મેલી જઈયેં જ્યારે, વિધિયોગે ધ્યાન ધરે ત્યારે, સંસાર સમુથકી તારે. સુણુe 1 જંગમ મુનિ મારગમાં ફરતા, સંયમ આચરણ આચરતા, જગજીવ ઉપર કરૂણ ધરતા, પુણ્યશાલી ઘર પાવન કરતા સુણ૦ ૨ અનાચીણુ બાવન પરિહરતા, બેલે દશવૈકાલિક કરતા, ગણિ પેટી બહુ કૃતની ધરતા, મુખચંદ્રથકી અમૃત ઝરતા. સુણ૦ ૩ વર જ્ઞાન ધ્યાન હય ગય વરિયા, જપ તપ ચરણાદિક પરિકરિયા, વિરતિ પટરાણી પર છરીયા, મુનિરાજ સવાઈ કેશરીયા સુણ૦ ૪ સુવિહિત ગીતારથ ગુરૂ આગે, વિધિવેગે વંદે ગુણરાગે, કર કંકણ પગ ઝાંઝર વાગે, ગહ્લી કરતાં અનુભવ જાગે. સુણ૦ ૫ કુંકાવટીયે કેશર લેતી, કરી સ્વસ્તિક પાતકડાં ધોતી, વધાવતી ઉજ્વલ મોતી, હળતી લલતી ગુરૂમુખ જેતી, સુણ૦ ૬ કલકwવતી મધુરા ગાવે, ગુણવંતી તિહાં ગહુલી ગાવે, આ ભવ ભાગ્યપણું પાવે, શુભ વીર વચન હૈયડે ભાવે. સુણ૦ ૭ -- -- ગહુલી. ૭૫ मुनि वंदन. (પ્રભુજી વીરજીદને વંદીએ –એ દેશી.) સજની શાસન નાયક દિલ ધરી, ગાશું તપગચ્છ રાયા હે.. અલબેલી હેલી. સજની જાણીયે સહમ ગણધરૂ, પટધર જગત ગવાયા હે, અલબેલી હેલી, સજની વીર પટેધર વંદિ. |૧ | એ આંકણી. સજની વસુધાપીઠને ફરસતા, વિચરતા ગણધાર છે, સ. અ For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અત્રે સહ વી૨.સ. અ સ• અ. સ. વી. ૩ સ. અe સહ અ. સ. વી. ૪ સત્ર ( ૨ ) છત્રીશ ગુણશું બિરાજતા, છે ભવિજનને આધાર છે. તખ શેહે ગુરૂરાજ છે, ઉદ જિમ જગ ભાણ હે; નિરખતાં ગુરૂરાજને, બૂઝે જાણ અજાણ હે. મુખડું શેહેરે પૂરણ શશી, અણીયાલાં ગુરૂ નેણ હે; જલધરની પેરે ગાજતા, કરતા ભવિજન સેણ હે. અંગ ઉપાંગની દેશના, બરસત અમૃતધાર હે; શ્રેતા સર્વનાં દીલ કરે, સંયમથું ધરે પ્યાર હે. શુભ શણગાર સજી કરી, મેતીયડે ભરી થાળ હેક શ્રદ્ધા પીઠની ઉપરે, પૂરે ગહુલી વિશાલ છે. સિભાગ્ય ઉદયસૂરિ પાટના, ધારક ગુરૂ ગુણરાજ હે; શ્રી વિજયલક્ષ્મી સૂરિજી, દીપવિજય કવિરાજ છે. અ૦ સહ અ૭ સ. વી. ૫ સ. અ. શ૦ અ. સ. વી. ૬ સ. અ. સ. અ૦ સવી. ૭ સ. For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૩ ). ગહુલી. ૭૬ अध्यात्म. (ભવિ તુમેં વંદે રે શંખેશ્વર જિન યા–એ દેશી ) અમૃત સરખી રે સુણીએ વીરની વાણી, અતિ મન હરખી રે પ્રણમે કેવલ નાણ. એ આંકણી છે. જિનગામિની પ્રભુની વાણું, પાંત્રીશ ગુણથી ભાંખે, પૂરવ પુણ્ય અપૂરવ જેહનાં, પ્રભુવાણું રસ ચાખે. અમૃત ૧ જેહમાં દ્રવ્ય પદારથ રચના, ધર્માધર્મ આકાશ, પુલ કાળ અને વળિ ચેતન,નિત્યાનિત્ય પ્રકાશ. અમૃત ૨ દ્રવ્ય ગુણ ને પર્યાય પ્રકાશ, અસ્તિ નાસ્તિ વિચાર, નય સાતેથી માલકેષમાં, વરસે છે જલધાર. અમૃત. ૩ ગુણ સામાન્ય વિશેષ વિશેષે હેય મલિ ગુણ એકવીશ, તસ ચઉ ભંગી ચાર નિક્ષેપે, ભાંખે શ્રી જગદીશ. અમૃત. ૪ ભિલષ્ટતે ખેચર ભૂચર, સુરપતિ નરપતિ નારી, નિજ નિજ ભાષાએ સહુ સમજે, વાણની બલિહારી. અમૃત પ નંદીવર્ધ્વનિની પટરાણી, ચઉ મંગલ પ્રભુ આગે, પૂરે સ્વસ્તિક મુક્તાફલો, ચડવા શિવગતિ પાર્ગે. અમૃત૬ ચઉ અનુયેગી આતમદર્શી, પ્રભુવાણી રસ પીજે, દીપવિજય કવિ પ્રભુતા પ્રગટે, પ્રભુને પ્રભુતા દીજે. અમૃત૭ -- -- ગહુલી. ૭૭ નૂની . હાંજી સમક્તિ પાલે કપાસને, હજી પૅજ પાપ અઢાર; For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાંજી શી. ૨ હજી શી. ૩ (૮૪) હાજી સૂત્ર ભલું રે સિદ્ધાંતનું, હાજી ટાળે આઠ પ્રકાર, હાંજી શીયળ સુરંગી ચુનડી. હજી ત્રણ ગુપ્તિ તાણે તાણે, હાજી નલીય ભરી નવ વાડ; હાજી વાણે વાણે રે વિવેકને, હજી ખેમા ખુંટીય ખાય. હજી મૂલ ઉત્તર ગુણ ધૂઘરા, હાજી છેડા વણેને ચાર; હાજી ચારિત્ર ચંદો વચ્ચે ધરે, હજી હંસક મેર ચકરહજી અજબ બિરાજે ચુનડી, હાજી કહે સખી કેટલું મૂલ્ય; હાજી લાખે પણ લાભે નહીં, હાજી એહ નહીં સમ તેલ. હાંજી પહેલી ઓઢી શ્રી નેમજી, હજી બીજી રાજુલ નેટ; હાંજી ત્રીજી ગજસુકુમાલજી, હાજી ચેાથી સુદર્શન શેઠ, હાંજી પાંચમી જબુ સ્વામીને, હાંજી છઠી ધને અણગાર; હજી સાતમી મેઘ મુનસરૂ, હજી આઠમી એવંતી કુમાર. હજી સીતા કુંતા દ્વિપદી, હાંજી દમયંતી ચંદનબાલ; હાજી અંજના ને પદ્માવતી, હજી શીલવતી અતિસાર હાંજી શી. ૪ હાજી થી ૫ હાજી શી. ૬ હાંજી શી ૭ For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૫) હજી અજબ બિરાજે રે ચુનડી, હજી સાધુનો શણગાર; હાજી મેઘ મુનીસર એમ ભણે, હજી શીયલ પાળે નર નાર. હજી શી ૮ - ~ ગહુલી. ૭૯ अथ मुनिराज मोहनलालजी महाराज मुंबइमां पधार्या ते वखते बनावेली. સહ સ ૨૦. સ. ૧ સ સ સ સ. ૨ સજની મોરી, પાસજિર્ણદને પૂજો રે, દુનિયામાં દેવ ન દુજે રે; સહિત ગુરૂ અહિં આવ્યા રે, સહુ સંધતણે મન ભાવ્યા મોહનલાલજી મહારાજ રે, સુણ સહુ અધિકાર રે; પંચ મહાવ્રત સૂધાં પાળે રે, શાશ્વતણે અનુસરે રે. સમતા ગુણના દરીયા રે, કિયા પાત્રને ભરીયા રે; જ્ઞાનતણા ભંડાર રે, કહેતાં ન આવે પાર રે, મધુરી વાણીએ ભાંખે રે, સંધ સ્વાદ સ ચાખે રે, પ્રમ વ્યાકરણ વંચાય રે, આશ્રવ સંવર અર્થ થાય રે, સ લ૦ સ. ૩ સ સ૦ સવ સ ૪ For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લ૦ 0 સ સ સ ૧૦. સ૦ સ લ૦ ( ૮૬) ઉપર ચરિત્ર વંચાય રે, પૃથ્વીચંદ કુમાર રે, સુણતાં વૈરાગ્યવંત થાવે રે, અજ્ઞાન મિથ્યાય હઠાવે રે, ષટ ચેલા શુભ જાણે રે, વિનય ગુણની ખાણે રે; જોબન વયમાં છે સરખા રે, વંદે પૂજે ને હરખ રે. જંગમ તીરથ કહીયે રે, વંદીને પાવન થઈએ રે; સંધના પુણે અહીં આવ્યા રે, જૈનધર્મને દીપાવ્યા રે. ભાવ સહિત ભક્તિ કરજે રે, પુષ્યની પેઠી તમે ભરજે રે; ભરતબાહુ પરે તરસે રે, સમુદ્રપાર ઉતરશે રે. વ્રત પચ્ચખાણ ઘણું થાય રે, સાત ક્ષેત્રે ધન ખરચાય રે; દેહરે દેહરે એછવ મંડાય રે, ચેાથે આ વરતાય રે. સધવા સ્ત્રી ગર્લ્ડલી કહાડે રે, મુક્તાફલશું વધાવે રે; નાગર પાનાસુત ગાવે રે મગન લાગે મુનિ પાયે રે, પાસ જિવંદને પૂજો રે, દુનિયામાં દેવ ન દૂજે રે, લ૦ શ૦ સંe. સ સ મ સ લ૦ n સ સ.. સ. ૧૦ - કK+~ For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૭ ) ગહેલી. ૩૯ अथ मुनिराज श्री मोहनलालजी माहाराजनी. મુનિવર સંયમમાં રમતા, શિવપુર જાવાને ખપ કરતા, અહે મુનિ સંયમમાં રમતા. એ આંકણી. મુનિવર વિચરતા આવ્યા, ષટ ચેલા સાથે લાવ્યા, મુંબઈના સંધને મન ભાવ્યા. મુનિવર શિ૦ અહ૦ ૧ મુનિવર સંયમમાં શુરા, મુનિવર કિરિયામાં પૂરા, પરિણામે મુનિ અતિ રૂડા. મુનિ શિ. અ. ૨ મુનિજીની દેશના બહુ સારી, ભવિજનને લાગે પ્યારી, પ્રતિબંધ પામ્યા નર નારી, મુનિ શિવ અ૦ ૩ મુનિવરે લાભ ઘણા લીધા, શ્રીસંઘનાં કારજ અતિ સીધા, ઉપકાર એવા મહામુનિએ કીધા. મુનિ શિ. અ. ૪ મુનિજીનું નામ ઘણું સારું, મેહનલાલજી લાગે મારું, જિનશાસન ઘણું અજવાળ્યું. મુનિ શિવ અ૦ ૫ જે મુનિવરના ગુણ ગાવે, શિવપુર નગરી વેગે જાવે, મગન મુનિવરને ધ્યાવે. મુનિ શિવ અ૦ ૬ ગલી. ૮૦ माहामुनिराज श्री आत्मारामजी महाराजनी. ( સાંભળજો રે મુનિ સંયમરાગી, ઉપશમ શ્રેણે ચડિયા રે-એ દેશી.) ભલું થયું રે મારે સુગુરૂ પધાર્યા, જિન આગમના દરિયા રે.' એ આંકણી. જ્ઞાન તરંગે લેહેરે લેતા, જ્ઞાન પવનથી ભરિયા રે. ભલું. ૧ For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૮૮ ) આજ કાલમાં જે જિન આગમ, દૃષ્ટિપથમાં આવે રે, ગહુન ગહન એહુના જે અર્થા, પ્રગટ કરીને બતાવે રે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ભ શક્તિ નહીં પણ ભક્તિતણે વશ, ગુણ ગાવા ઉલ્લુસાલું રે, કર્ણામૃત ગુરૂ ચરિત્ર સુણાવી, આનદ અધિક વધાવું રે દક્ષિણ દિશિ જબુદ્વીપમાંહિ, એડી ભરત મઝાર રે, ઉત્તર દિશ પંજાબ દેશ જિહાં, લેહેરાં ગામ મનેાહાર રે. ક્ષત્રિયવશ ગણેશચઢ ઘર, જન્મ લિયા સુખ ધામે રે, રૂપદેવી કુક્ષિશુક્તિમાં, મુક્તાફ઼લ ઉપમાને રે. લવયમાં પણ લક્ષણથી મહુ, દીપ'તા ગુરૂરાયા રે, સંગતિથી મળી ઢૂંક જનને, પથ ધરાયા રે. સવત ઓગણીશે દેશમાંહી, ઉજ્જવલ કાર્ત્તિક માસે રે, પંચમીને દિવસે લઇ દીક્ષા, જીવનરામ ગુરૂ પાસે રે. ભ પરમ કર્યા ઉપકાર તુમે બહુ, શ્રીગુરૂ આતમરાયા રે, જયવતા વરતા આ ભરતે, દિન દિન તેજ સવાયા છે. ભ જ્ઞાન ભણ્યા વળી દેશ ર્યાિ બહુ, જૂનાં શાસ્ર વિલેાકી રે, સંશય પડિયા ગુરૂને પૂછે, પ્રતિમા કેમ ઉવેખી રે. ભ દુઃષમ કાળ સમે ગુરૂજી તમે, વચન દીવા દીધા રે, શાંતિવિજય કહે જેથી હુમારા, વિષમ કામ પણ સિદ્ધા રે ****** ભ ઉત્તર ન મિલ્યા જબ ગુરૂને, જ્ઞાન કળા ધટ જાગી રે, સુમતિ સખી ઘટ આય વસી જખ, ઢુંઢપંથ ક્રિયા ત્યાગી રે. ભ For Private And Personal Use Only ભ ભ ૩ ધમ શિરોમણિ ઢેરો મનોહર, ગુર્જર ભૂમિ રસાલી રે, જ્યાં આવી વિહત ગુરૂ પાસે, મન શંકા સહુ ટાળી રે. ભ૦ ૧૦ ૪ ७ . ભ ૧૧ ભ ૧૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૮૯ ) હરીયાળી Acharya Shri Kailassagarsuri Gyanmandir વસે કાંબલ ભીંજે પાણી—કાંબલી કહેતાં ઇન્દ્રિય વરસે. પાણી કહેતાં જીવ કરમે ભારે થાય છે. એટલે ઇંદ્રિય રૂપ કાંબલ વરસતાં જીવરૂપ પ્રાણી ક જલથી ભીંજાય છે. માછલીએ મગ લીધા તાણી—માછલે તે લેાભ ને ખગલા તે જીવ તેને સંસારમાં તાણી લીધા છે. ઉડેરે આંમા કાયલ મેારી—ઉડી કહેતા સાવધાન થા ! આંખે કહેતાં જીવ, કેયલ કહેતાં તૃષ્ણા, મારી કહેતાં વિસ્તારી. કલીય સીંચતાં લીઅ બીજોરી ?–કલી કહેતાં માયારૂપી કલી સીંચતાં લાભ ખેદરૂપ ખીજોરૂ વૃક્ષ ફૂલ્યા તે વાયે. ઢાંકણીએ કુંભારજ ઘડીયા—ઢાંકણી કહેતાં માયા કહીએ તે માયાએ કુંભાર તે જીવ ઘડયા સંસારમાં સમાડયા. લગડા ઉપર ગર્દભ ચઢીએ—લગા કહેતાં રાગદ્વેષ અભિમાન તે ઉપર ગભરૂપ જીવ ચઢયા. નીશા ધાવે આઢણ રેલ્વે - નિશા કહેતાં કાયા ધેાવરાઇ એટલે જરા આવી, તેમ ઓઢણુ તે જીવ રાવે એટલે ખેદ પામે છે. સકરો એડા કોતુક જોવે રા—સકા કહેતાં સઘળું કુટુંબ. એઠું એઠુ વિાદ જુએ છે પણ સાહ્ય કરી શકે નહીં તે જાણવુ. આગ બળે અંગીઠી તાપે—ક્રોધરૂપ તે અગ્ની ખળે અને અશુઠો તે શરીર તાપે કહેતાં ઉત્તાપ પામે છે. વિધાનલ એઠા ટાઢે કપ્—વિશ્વાનળ તે કામાગ્નિ. તેણે કરી જીવિષય વિષયવઠ્ઠી ધ્રુજે. ટાઢને વિષય તૃષ્ણારૂપ જાણવી. ખીલે તુઝે તે ભેંસ વિલાએ—ખીલે તે જીવ પૂણ્ય કરીને દુઝે. તેણે ભેંસ તે કાયા વિલાએ કહેતાં સુખ ભોગવે છે. મીની એડી માંખણ તાપે ારીા—મીની તે માયાને માંખણ તે જીવ તેને તાવે તે સંસાર સમુદ્રમાં રાલાવે. For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૦) વહુ વીઆઈ સાસુ જાઈ–વહુ તે મુમતી વ્યાઈ તે વ્યાપી તેણે ચીંતારૂપી સાસુ ઉપાઈ લહુડદેવરે માત નીપાઈ–બહડેદેવરે તે. હલવા કરમી તે વારે માતા કહેતાં સુમતિ નીપજાવે. લઘુકમીએ સુમતિ માતા ઉત્પન્ન કરી. સસરે સુતે વહુ હીંડળ–સસરે તે જીવ સુતે તે પ્રમાદ, તિહાં વહુ તે સુમતી જીવને હીંડોળે છે. હાલ હાલે. ભાવી બેલે જા–એમ કહે છે કે હાલે હાલે એટલે ઉદ્યમ કરે. કાળ ઢંકડે આવે છે. સરવર ઉપર ચઢી બીલાઈ—સરવર કહેતાં શરીર તેના પર ઉપરે ચઢી. કેતાં વ્યાપી બીલાઈ કેતાં જરા. બંભણુ ઘરે ચંડાલી જાઈ–બંભણ કહેતાં જ્ઞાનવંત જીવ એહને ઘરે ચંડાલી તે કદાગ્રહ ઉપજાવે છે. જ્ઞાનવત જીવને કદાગ્રહના રૂપ ચંડાલી ઉત્પન્ન થઈ. કીડી સુતી પિલી ન મા–કીડી તે માયા, ને સુતી કહેતાં વિસ્તાર પામી પણ કહેતાં કાયા તે અંદર સમાતી નથી ઘણું વિસ્તારી. ઊંટ વણ પરનાલે જા–ઉંટ તે લેભ વ્યાપારાદીક પાપ તે પરનાળે વહી જાય છે. ડાકરી દુછી ભેંસ વહુકે છે ૫ – કરી તે ચિંતા છે તેવારે ભેંસ કહેતાં કાયા તે સુકાય. ચાર ચારે ને તલાર બાંધી મુકે–ચાર તે મન ચોરી કરે. ને પાપ કરે છે તે તલાર કહેતાં શરીર બંધનપણું પામે છે. એ હરિઆલી જે નર જાણે–એ હરિઆલી કેઈ ચતુર હોય તે જાણે. મુખે કવી દેપાલ વખાણે-મુખે દેપાલ કવિ અર્થ કરીને તેને વખાણે છે. કવી. ઈમ વખાણે–પ્રતિ હરિઆલી સંપૂર્ણમ -- --- For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૧) હરીયાળી. સખીરે મેં કતિક દીઠું–વજ સ્વામી છ માસના આશરે હતા તે વારે સુનંદાએ ધનગિરિ સાધુને આપ્યા. તે સાદવીના ઉપાશ્રયે પાલણે સુવારીને શ્રાવિકાઓ હીંચોળતી થકી હાલરડાં ગાતી માંહોમાંહે સખીઓને કહે છે કે, હે સખી ! મેં કેતુક દીઠું. સાધુ સંવર ઝીલતા–સ્નાન વજર્યું છે તે પણ મુનિ સમતા જળ ભરેલા ઉપશમ સરોવરમાં ઝીલે છે. સ. નાકે રૂપનિહાલતારે–તપસ્યા કરી સંભીન્ન શ્રેતાદિક લબ્ધિઓ ઉપજી છે તેવા મુનિ તે આંખ મીચી હોય ને નાશિકાએ ન કરી નેત્રનું કામ કરે રૂપાદિક જુવે. સ. લેચનથી રસ જાણુતારે–-નેત્રે કરી સેન્દ્રીનું કામ કરે એટલે દીઠા થકી-મીઠો-ખોટે રસ માલમ પડે. એકેન્દ્રીએ પાંચે ઈદ્રીનું કામ કરે. પુનઃ પાંચ ઈદ્રીનું જ્ઞાન થાય, સ, મુનિવર નારીસું રમેરે, ગા. ૧—વિરતિરૂપી જે નારી તે સાથે | મુનિરાજ સદેવ નિરંતર રમે છે. સ. નારી હીંચોળે કંથનેર–સમતા સુંદરી તે નારી પિતાને આત્મા રૂપી જે ભર્તાર તેને ધ્યાનરૂપ હીંચેળે બેસારીને હીંચે છે. સ. કંથ ઘણું એક નારીરે-તૃષ્ણારૂપીણી જે સ્ત્રી તેણે જગતના સર્વ જીવને ભર્તારરૂપે કર્યા છે સર્વને પરણી છે. સ, સદા વન નારી તે પહેરે–વળી મેટુ કેતુક છે કે તૃષ્ણ નારીને પરણેલા અનેક સંસારી જીવો મૃત્યુ પામ્યા પણ તે સ્ત્રી સદા વનવન્તી છે. કદાપિ વૃદ્ધપણું પામે જ નહીં. સ. વેશ્યા વિલુધા કેવલીરે. ગા. ર–મુક્તિ રૂપીણી સ્ત્રી અનંત સિદ્ધ ભેગવા માટે વેશ્યા તે સાથે કેવલજ્ઞાની લુબ્ધ થયા તે જો ફરી સંસારમાં આવતા નથી. For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૨ ) સ. આંખ વિના દેખે ઘણુ રે-કેવલજ્ઞાનીને દ્રવ્યેન્દ્રિયનું પ્રયાજન નથી તે માટે આંખ તે નેત્ર, તેણે જોય વિના પણ નેત્રે કરી જગને દેખે છે. દેખે છે. સાન સ. રથ ખેડા સુનિવર ચલેરે—અઢાર હજાર સીલાંગ રથ તેમાં ખેડા થકા મુનિરાજ મુક્તિ મા ભણી ચાલે છે. સ. હાથ જલે હાથી ડુમીએરે—ખ પુદ્ગલ માંહે સંસાર તે હાથ જલ સંસાર કહીએ, તે જીવઉપશમ શ્રેણે ચઢતા થકા સરાગ સજમે પડતા કદાચિત્ મિથ્યાત્વ પામે તે સુનિયા હાથી સિરખા હાથ જલે ડુખ્યા જાણવા. સ. કુતરીએ કેશરી હણ્યારે. ગા. ૩—નિદ્રારૂપી કુતરીએ ચાદ પૂર્વાધર સરીખા કેશરી સિહુને હણ્યા રોટલે પ્રમાદ ચેલ્યે ચંદ પૂર્વાધર સંસારમાં ભમે છે. સ. તો પાણી નહિ પિએરે—સ ંસારી જીવ અનાદિ કાળથી તરયે છે, તેને ગુરૂ વાણીરૂપ અમૃત પાણી પાય છે પણ પીતા નથી. સ. પગ વિહુણા મારગ ચહેરે—શ્રાવક તથા સાધુના ધર્મો એ બે પગ માંહલેા એકે પગ સાજો નથી અને આત્મા પરભાવના માર્ગે ચાલે છે તે બહુ દુ:ખને પામે છે. સ. નારી નપુંસક ભાગવેરે~~મન નપુ ંસક છે ચેતનારૂપી સ્ત્રીને ભાગવે એટલે મન સહચારી ચેતના યથા ઇચ્છાએ વિષયાદિકને વિલસે છે, સ, અંબાડી ખર્ઉપરેરે ૫ ૪ u—ભવાભિનંદી દુન્ય અથવા અભવ્ય અથવા અરોચક કૃષ્ણે પક્ષીઆ મનુષ્યને ગર્દભ કહીએ તેને ચારિત્ર દેવુ તેને ગધેડા ઉપર અંબાડી જાણવી. સ. નર એક નિત્યે ઉભા રહેરે—સદૈવ એક પુરૂષ ઉભેાજ છે, તે કેમકે ચૈાદ રાજ લેાકરૂપ એક નર છે તે મધ્યે જે કહ્યા અને કહેશે તે સર્વે ભાવ છે. એવા લેાક પ ચાસ્તિકાય મધ્યે ઉર્ધ્વ, For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૯૩ ) અધાતીર્ઘાયથાકતાગમ પ્રમાણે પણ તે પુરૂષ આકાર છે. જેમ પુરૂષ પગ એ પહેાળા કરી કેડે બે હાથ થાપી ઉભે રહે તે આકારે જાણવા. સ. એના નથી નવી એસશેરે-શાશ્વતા લેક છે તે પુરૂષ ઉભે તે આકારે છે માટે લેાક પ્રકાશમાં પુરૂષ કહી મેલાવે છે તે એઠે નથી તેમ બેસશે નહિ. સ. અ ગગન વચે તેરહે?— છે મધ્યે લેાક છે. માટે અધર લેાક રહ્યા છે. સ. માંડે માઝન ઘેરીઊરે ॥ ૫ ॥ - Acharya Shri Kailassagarsuri Gyanmandir અધાતિછે, એમ ચે.ફેર અલેક અનતપ્રદેશ આકાશ તે વચ્ચે વહેવારીઆ ભવ્ય જીવ મનુષ્ય દેવ તિયચાદિ ગતિ પામ્યા થકા રહે છેતે માઝન કહિએ તેને કદ રૂપ માંકડે સંસારમાં ઘેરી રાખ્યા છે, મુક્તિ જાવા દે નહીં. સ. ઉંદરે મેરૂ હલાવીએરે—પંચ મહાવ્રતના ધારણહાર મુનિરાજ છે તે કદાચિત, સજવલનને ઉદયે અતિચારરૂપ ઉદર જો લાગે તેા પંચમહાવ્રતરૂપ મેરૂ હાલે અને સજવલન કષા ચેદય રૂપ ઉંદર તે ઉત્તર ગુણુ વિરાધે. સ, સુરજ અજવાળું નવિ કરેરે—એકેન્દ્રિયાદિક પ ંચેન્દ્રિયાવત્ સ ંસારી જીવને તિરાહીત ભાવ કેવલજ્ઞાન છે. પણ આવિર્ભાવ થયા વિના આત્મામાં અજવાળુ કરતુ ં નથી. કેવલ તે સૂર્યાં. સ, લઘુ ખધવ ખત્રીસ ગયારે—એમ અજ્ઞાનમાં, સંસારમાં રહેતાં વય રૂપ બળહાની પામ્યું, વળી જીમ પછી જન્મ્યા, એવા જે બત્રીસ દાંત તે નાનાભાઈ. ખત્રીસ પ્રથમજ ગયા. સ. શાક ઘટે નહિ એનડીરે ॥ ૬ u—ખત્રીસ ભાઇ ગયા તાપણુ માટી એન જે જીભ તે વૈરાગ્ય પામી નહીં, આહારાદિક લાલચ થઈ પણ લવલવને લપલપ ઘટી નહિ, એટલે ચેતનને જરા આવી પણ ચેતતે નથી. For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૪) સ, સામલે હંસ મેં દેખીએારે સમક્તિ વિના આત્મારૂપી જે હંસને કાળજ કહીએ , અથવા કૃષ્ણ પરિણામે ચેતનરૂપ જે હંસ તે કાળેજ દીસે છે. સ. કાટ વિશે કંચનગીરીરે—અઢી દ્વીપમાં એક હજાર કંચન ગરિ છે તેવા નિર્મળ આત્માના અસંખ્યતા પ્રદેશ છે, તેને કર્મરૂપ કાટ વળે છે માટે સંસારી કહેવાણો. સ, અંજનગીરી ઉજવલ થયા–અંજનગીરી શિખરરૂપ માથાના શ્યામ કેશ તે પણ ઉજવલ થયા, જરાએ કંપવા લાગે. મરણને લગતે થયે. સ. એ પ્રભુ ન સંભારીઆરે છે ૭ –ને પણ સ્ત્રી, પુત્ર, ઘર. ધન, લીલાને વાંછે છે, પ્રભુ સ્મરણ કર્યું નહિં, ધર્મની સામગ્રી પામ્યા છતાં મનુષ્ય ભવ એળે ગુમાવ્યું. સ. વયર સ્વામી પાલણે સુતારે–વયર કુમાર બાળપણે ભાવચારિત્રી યાથકા પારણે સુતા છે. . સશ્રાવિકા ગાવે હાલરશ્રાવકા સાધ્વી પાસે ભણતી થકી કુંવરને હીંચળતી થકી એ ફલરૂપ હાલરડાં રહે ગાય છે. સ. થઈ મેટા અર્થ તે કહેજોરે–વળી કહે છે કે વજકુમાર તમે મેટો થજે, ચારિત્ર લેજે ને હરીઆળિને અર્થ કહેજો.. સ. શ્રી શુભ વીરને વાલડરે છે ૬ –એમ કવિ પંડિત વિજય ગણિ શિષ્ય વિરવિજય ગણિને એ અર્થ વલ્લભ વચન છે. ઇતો ફુલડાં હરિયાળી સંપૂર્ણ For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૫) હરીયાળી, ચેતન ચેતે ચતુર ચલાહે ચેતન ચતુર વાકયે શિક્ષાને સમજે. ચતુર ચાલે જે નર ખીજે–ચતુરની ચતુરાઈએ જે મૂખ અણસ મજણે કરી ખીજે. મૂરખ વાતે હઈ ર–અને ચાર મુખ મળે તેની વાતે જેનું મન રીઝે. તેહને શી શાબાશી દીજે ૧ તે મૂર્ખને પંડીત શી રીતે શાબાશી આપે ? મૂર્ખ છે, ગર્દભ છે, એવી રીતે શાબાશી દીએ, માટે મૂર્ખ આગળ શાસ્ત્ર તે શસ્ત્રરૂપ છે માટે ચતુર હોય તે સમજે. પાયે બેટે મહેલ ચણવે–આત્મા મનુષ્ય ભવ પામી સમકિતરૂપ પાયા વિના ચરણ સિત્તરી રૂપણી ચિત્રશાળા મેહેલ ચણાવે એટલે ચારિત્ર મહેલ ન શોભે. થંભ મલખે માલ જડાવે–વળી દાન, શીલ, તપ, ભાવ રરે ચાર થંભ ચેખા નથી, મલખા સરીખા છે તે ઉપર વ્રતરૂપ માળ જડાવે. વાઘની બેડે બાર મુકા–પરમાધામરૂપ વાઘ સામા વસે છે, તો પણ એ વિરતીનાં બારણાં ઉઘાડાં મુકે તે મૂર્ખ છે. વાંદરા પાસે નવ ચલાવે છે ૨ ૨ –મનરૂપ ચપલ વાંદરાં પાસે પાપ ઢાંકવારૂપ નેવ ચલાવે છે તે કેમ ઢંકાએ. નારી મટી કંથ છે –સંસારમાં તૃષ્ણારૂપિણ નારી મોટી છે, અને આત્મારૂપ ભર્તાર લઘુ કહેતાં માને છે. ના ભરતાં પાણીનો લેટ–અજ્ઞાની જીવને ઉપશમ જલને લોટ ભરતાં ન આવડે. પંજી વિના વેપાર છે મોટે-જ્ઞાનરૂપ પુંજી ધન વિના કણક્રિયારૂપ વેપાર માટે કરે છે. For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) કહે કેમ ઘરમાં નાવે છે તે ૩ મે –તે માટે ઘરમાં ટેટે કેમ નાવે ? અજ્ઞાની કષ્ટ કરતાં દુર્ગતિ જાય. બાપ થઈને બેટીને ધાવે–આત્મારૂપ પિતાથી કર્મની બહુલતાએ કુમતિનામા બેટી થઈ તેને જીવ ધાવે છે. કુલવંતી નારી કંત નચાવે–તે બેટી ઘરમાં ધંધ લગાવે છે તેવારે અશુભ ચેતના સ્ત્રી પર તે સ્ત્રી આત્મારૂપ ભર્તારને નચાવે છે. વરણ અઢારનું એઠું ખાવે–તે સ્ત્રીના જેરે અનંતા સિદ્ધની એંઠ ખાય છે એટલે પુદગલાભિનંદી થયે, સંસારી અવસ્થામાં સિદ્ધના અનંત જીએ આહારદિક પુદ્ગલે ભક્ષણ કરી વમેલા તે પુદગલરૂપ એંઠને અશુદ્ધ ચેતના યેગે જીવ ભેગવે છે. નાગર બ્રાહ્મણ તે કહે છે ૪ ચે –શુદ્ધ સ્વરૂપી આત્મા જીવત્વ પણે છે તે પણ નાગર તે સિદ્ધ જે કહેવાય છે. મેરૂ ઉપર એક હાથી ચઢી –સંજમ શ્રેણિ માર્ગરૂપ મેરૂ તે ઉપર ચદ પૂર્વધર મુનિરૂપ હાથી ચઢયે છે. કીડીની કુકે હેઠે પડીઓ–પણ નિદ્રા રૂપીણી કીડી તેહની પુકે હેઠે પડીએ એટલે પ્રમાદ વશે કરી સ સારમાં પડયા કહ્યું છે કે चउदसपुबीआहारगाय मणनाणी वीयरागावि । हुति पमायपरवसा तयणंतरमेव चउगइया ।। १ ।। હાથી ઉપર વાંદર બેઠે–ચારિત્રરૂપ હાથીપર અભવ્ય જીવ રૂપ વાંદર બેઠે એટલે અભવ્ય ચારિત્રે બેઠે ક્રિયા બલે નવપ્રિયકે જાય છે. For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) કીડીના દરમાં હાથી પ-હાથી સરીખા ચોદ પૂર્વધર તે પ્રમાદ યેગે નિગોદરૂપી કીડીના દરમાં પેસે છે. ' ઢાંકણીએ કુંભારજ ઘડીઓ-માયારૂપી ઢાંકણીએ આત્મા ચતુર હતું પણ કુંભાર કર્યો. લગડા ઉપર ગર્દભ ચઢીઓ–તે કુંભારને ઘરે મનરૂપ ગર્દભ છે તે રાગ દ્વેષરૂપી લગડા ઉપર ચઢયું છે. અધે દરપણમાં મુખ નીરખે–અજ્ઞાન અંધ આત્મા ધ્યાનરૂપ દર્પ ણમાં મુખ જુએ છે, એટલે અજ્ઞાન સહિત એવા જે અતીત લેક સમાધિ ચઢાવે છે, પણ તેને જ્ઞાન વિના શુદ્ધ સમાધિ પ્રાપ્ત થતી નથી અને આત્માનું સ્વરૂપ દેખાતું નથી. માંકડું બેઠું નાણું પરખે ૬ચે છે–તેમ વળી જૈન શાસન પામે તે પણ શી સિદ્ધાઈ થઈ? ચપળ ચિત્તે અતિવિષયી છત નવ તત્વાદિક નાણું પરખે એટલે નાણું તે ચેખું પણ વ્રતધારી ચપલ મર્કટ એ તુક. સુકે સરેવર હંસ તે મહાલે–જ્ઞાન ઉપશમ જલ રહિત સંસારમાં મૃગતૃષ્ણ, સમાન ધન, સ્ત્રી સુખરૂપ સરોવરે જીવરૂપ હંસ માલે છે. અથવા પડવાઈ મુનિ ચારિત્ર સવારથી ભ્રષ્ટ થયા તે સંસારમાં વિષયરૂપ સુકે સરોવરે રતિ પામે છે. પર્વત ઉડી ગગને ચાલે–તે ભ્રષ્ટ ચારિત્રીઆ પર્વત સરિખા સંયમથી ભ્રષ્ટ એવા પડવાઈ થયા ત્યારે એકેન્દ્રિયપણે આકાશે રઝળે છે. છછુંદરીથી વાઘ તે ભડક–તે મુનિ અવધિ મન:પર્યવધર પૂર્વધર વાઘ સરખા હતા, પણ માયારૂપ છછુંદરીથી ભડકયા, સંસારે પડયા, For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૮) સાયર તરતાં ઝાઝ તે અડક્યાં છે ૭ ચે છે–તે મુનિ ચારિત્રરૂપ ઝાઝ ભવસમુદ્ર તરતા હતા, તેમાં માનરૂપ ગિરિએ ભટકાણુ તેથી અટક્યા છે, તે કઈક કાળે ભાખંડ પક્ષીરૂપ જ્ઞાની મળશે ત્યારે તરશે. સુતર તાંતણે સિંહ બંધાણે–સિંહ સરિખા આદ્ર કુમારાદિક સુત રના તાંતણે બંધાણું, ઘરવાસે વશ્યા એ ભાવ. છીલર જળમાં તારૂ મુંઝાણ ઉપશમ શ્રેણિ પડી જતાં સંસાર અલ્પ કર્યો છે, તે પણ સરાગ સંજમે દેવગતિ પામ્યા એ ચેડા જલમાં તારૂ થઈ મુંઝાણે. ઉંધણ આળસુ ઘણું કમા–તે માટે જે પ્રાણુ પંચેન્દ્રિના વિષય દેખવા સાંભળવા ઉંઘણ મુનિ વળી નવિન કર્મ બંધ કરવા આળસુ મુનિ તે કેવળજ્ઞાનરૂપ ધન કમાયા. કીડીએ એક હાથી જાણે છે ૮ ૨ –તે વારે ચરમ ગુણઠાણે ચરમ શ્રેણિરૂપ કીડીએ સિદ્ધવરૂપ હાથી જન્મે એટલે સિદ્ધ સ્વરૂપી જીવ થયે. પંડિત એહને અર્થ તે કહે –પંડિત કહેતાં પંડિતપણું હોય તે એહને અર્થ કહેજે. નહીં તો બહુ મૃત ચરણે રહેજ–નહિંતર ગીતાર્થ ડાહ્યા પાસે રહેજે તેથી તેને અર્થ પામશે. શ્રી શુભ વીરનું શાસન પામી શ્રી વીર પરમાત્માનું શાસન પામી. ખાધા પીધાની ન કરે ખામી છે ? ચે છે–ખાધા પીધાની ખામી ન રાખવી એટલે જ્ઞાન અમૃત ભેજનને ઉપશમ જલ પીધાની કમી નથી, માટે તે ભેજન તથા પણ વાપરવા અહર્નિશ ઉદ્યમવંત થવું તેમાં ખામી રાખવી નહિ. શ્રી શુભવિજય ગણિ શિષ્ય પંડિતશ્રી વીરવિજય ગણું કહે છે. ઈતિ ભાવાર્થ. ઇતિ શ્રી હરિઆળી સંપૂર્ણ For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯) ફટાણુ નિષેધ વિષે ગાયન. ( સખીઓ નીજ નિજ નીતિ એ–રાહ.) બેની ફટાણા બેલી નવી કુલીએ, જે બેલે નફેટ નીચ નાર, તેવા ફટાણાથી ફજેતીના ફાલકારે, જેને દેવે ઘટે છે ધિક્કાર, તેવા ફટાણુથી ફજેતીના ફાલકારે, બેની નફટ પુરૂષ જેહથી હસેરે, કરે નખરાં જે નર નાદાર; તેવા ફટાણુથી ફજેતીના ફાલકારે. બેની પુરૂષના ફંદને પાસલેરે, માનું ફટાણુએ ધર્યો અવતાર તેવા ૩ બેની સતી સુલક્ષણ શીલવતીરે, તજે પરિચય ધરે નહીં યાર, તેવા. ૪ જેના વચનમાં વિકારની વાસનારે, તેવી નીચ નારીને ફીટકાર. તેવા૫ બેની કુલ વધુને એ નવી ઘટેરે, નીચ વચનને કર ઉચ્ચાર. તેવા. ૬ મુખ મધુર શીયળ ગુણ શેભારે, એ ઉત્તમ સ્ત્રીને આચાર, તેવા. ૭ બેની સીખ તે સઘળાએ માનવીરે, જે છે નિજ પરને હિતકાર. તેવા. ૮ જૈનશાળા બાળા સરવે મળી રે, આપે ફટાણાને ટિફીટકાર. તેવા. ૯ -અને - સ્ત્રીને શીયળ પાળવાના યત્કિંચિત બેલ. ૧ પિતા, બાંધવ, પ્રમુખ કેઈપણ પુરૂષના કેટે વળગી મળવું નહીં. ૨ પરપુરૂષનું ઉવટણાદિથી અંગ મન કરવું નહીં. ૩ કે પરપુરૂષને નવરાવે નહીં, ૪ પપુરૂષ સાથે પત્રાદિકથી ખેલવું નહીં. For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦) પ પરપુરૂષને છેડે પકડી વાત કરવી નહીં. ૬ પરપુરૂષ સાથે હસીને હાથ તાલી લેવી નહીં. ૭ પરપુરૂષની વેણું ગુંથવી નહીં. ૮ પરપુરૂષનાં અંગ ચાંપવાં નહીં. ૯ પરપુરૂષના હાથની પાન બીડી લેવી નહીં. ૧૦ પરપુરૂષ સાથે એક શયાએ બેસવું નહીં, તેમ સુવું પણ નહીં ૧૧ વાટે, (રસ્તે) શેરીઓ, પુરૂષના સંધમાં જવું નહીં. ૧૨ જેઠ, સસરે, સાસુ, વગેરે સાસરામાં કઈ મેટેરાની સાથે ઠઠાબાજી કરવી નહીં. ૧૩ પરપુરૂષ સાથે એકાંતમાં રહેવું નહીં, ૧૪ પરપુરૂષથી દષ્ટિ મીલાવી સાગથી જોવું નહીં. ૧૫ પરપુરૂષ સાથે સાંકેતિક ભાષાથી બેલવું નહીં, ૧૯ જોગી, ભરડા, ભીક્ષાચરની સાથે ભાષણ કરવું નહીં, ૧૭ કઈ દેખે તેમ વડી નીતિ અને લઘુનીતિ કરવી નહીં. ૧૮ પુરૂષ દેખતાં આળસ મરડવી નહીં. ૧૯ તેમજ શરીરના અવયવ ઉધાડા રાખી બતાવવા નહીં. ૨૦ અત્યંત મીઠા પદાર્થ ખાવા ઉપર પ્રીતિ રાખવી નહીં. ૨૧ ભજન અલ્પ કરવું. ૨૨ મોટા સ્વરથી હસવું નહીં. ૨૩ અજાણે ઘેર જવું નહીં. ૨૪ પીયર ઝાઝું રહેવું નહીં. ૨૫ ઘરની વાત કેઈને કહેવી નહીં. ૨૬ સાસરાનું દ્રવ્ય કપટથી પીયરીઆને આપવું નહીં. ૨૭ ધીરા તથા મીઠા સ્વરથી બેલવું, - ૨૮ પિતાના સ્વામીનું અપમાન થાય ત્યાં જવું નહીં, For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૧) ગહલી ૮૧ ( શગ બેબ.) બેની સંચરતાં રે સંસારમાં રે, બેની સહગુરૂ ધર્મસંગ, વધાવે ગાહુઅલી રે બેની સદહણ જિનશાસનની રે, બેની પૂરણ પુણ્ય સંજોગ. વ૦ ૧ એની સમ સમ સંતેષ સાડી બની રે, બેની નવબહ નવરંગ ઘાટ, ૧૦ બેની તપ જપ ચેખા ઉજલા રે, બેની સત્યવ્રત વિનય સુપાય. બેની સમકિત સેવનથાલમાં રે, ભેની કનક કચેલે ચંગ; બેની સંવર કરે શુભ સાથીયે રે, બેની આ તિલક અભંગ. બેની સમિતિ ગુપ્તિ શ્રીફલ ધરે રે, બેની અનુભવ કંકુમ ધોલ; બેની નવતત્વ હઈયે ધરે રે, બેની ચરચે ચંદન રંગ રેલ, બેની ભવજલ જેહમાં ભેદીયેં રે, એની વિવેક વધાવો શાલ; બેની વીર કહે જિન શાસને રે, બની રહેતાં મંગલમાલ વ. ૫ ગા, | સમાસ. For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવશ્ય વાંચો. શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રગટ થયેલ પુસ્તકો. આ ગ્રંથમાળામાંના ગદ્ય અને પદ્યના દરેક ગ્રંથો વાંચીને મનન કરવા લાયક છે. મુનિશ્રીની લેખશૈલી સમભાવ વાળી હોવાથી દરેક ધર્મવાળાઓ પ્રેમપૂર્વક વાંચે છે. ગ્રન્થ અધ્યાત્મ અને તત્વજ્ઞાનથી ભરપૂર છે, આવા ઉત્તમ ગ્રન્થ તદન નજીવી કિંમતે પ્રગટ કરવાની પહેલ આ મંડળેજ કરી છે. For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ગ્રન્થાંક. ૭ ભજન સંગ્રહુ ભાગ ૧ લા...( નથી )... ૧ અધ્યાત્મ વ્યાખ્યાન માળા ૨ ભજનસ ́ગ્રહ ભાગ ૨જો.... નથી )... ભાગ ૩ જો www.kobatirth.org પ્રગટ થયેલ ગ્રન્થેા. ૩ ,, ૪ સમાધિ શતકમ... ૫ અનુભવ પચ્ચિથી ૬ આત્મ પ્રદીપ... ૭ ભજન સંગ્રહ ભાગ ૪ થા ૮ પ્રમાત્મ દુનિ 29 ... 35 ... ... : : : ... Acharya Shri Kailassagarsuri Gyanmandir કી. ૩. આ. પાઈ ... For Private And Personal Use Only ... == .-.-. ... ... ... ... ૯ પરમાત્મ જ્યાતિ ૧૦ તત્ત્વ બિંદુ... ૧૧ ગુણાનુરાગ કુલક( આવૃતિ બીજી) ૧૨-૧૩ ભજન સંગ્રહ ભાગ ૫ મો તથા જ્ઞાનક્રિષીકા ૬. ૧૪ તીર્થં યાત્રાનું વિમાન ...( નથી ) ૧૫ અધ્યાત્મ ભજન સંગ્રહ ... ૧૬ ગુરૂધ ૧૭ તત્ત્વજ્ઞાન દિપીકા ૧૮ ગહુલી સંગ્રહુ... ૧૯ શ્રાવક ધર્મ સ્વરૂપ ( ભાગ ૧ લા ) ૨૦ ( ભાગ ૨ જો ) ... : ... ... ... ... 0-20 ... ... 01710 07-0 0-20 01110 02-0 ૦-૧૨-૦ ૦-૧૨-૦ ——. 1-0 -૰ —ડું-૦ 01810 -~-~~ ગ્રન્થા નીચલા સ્થળેથી વેચાણ મળશે. અમદાવાદ—જૈન ખેડી ગ—3॰ નાગારી શરાહુ મુંબઇ—મેસર્સ મેધજી હીરજીની કુાં ફૅ પાયધુની ---— -~-~♦ -0 -9-0 શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસાર્ક મંડળ. ૐ ચપાગલી. Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધિપત્રક. પૃષ્ટ લીટી. અશુદ્ધ ગદ્ધાવતરૂ એક્યપણું વાચકવરજી પર ૬૫ ૬૭ ૧૧ ૧૮ ૨૭ ગદ્ધવિતરું એકપણું વાચકવરજી પુણ્યથી ચુર્યથી ૯૮ ૨૨ ભેજનેને ભેજન અને સૂચના-ગણુંલી ૭૭ મી તથા ૮૧ મી, ફિન્ફરન્સ તરફથી સ્ત્રીઓની લેવાતી ધામક પરીક્ષામાં અભ્યાસ માટે રાખવામાં આવી છે. For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . For Private And Personal Use Only