________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ ૬
( ૧ ) દુર્ગતિને સુગતિ પણ નિજ હાથમાં, સમજી ધારે ધર્મ એક કર્તવ્ય જો. આજકાલ કરતાં સહુ દહાડા વહી જશે, ધાસે શ્વાસે અમૂલ્ય જીવન જાય જે જ્યારે ત્યારે આત્મઘમથી મેક્ષ છે, અંતરદષ્ટિવાળે મન હિત લાય જે. જેવી બુદ્ધિ તેવું સમજાશે સહુ, દિષ્ટિ ભેદથી ભેદ પડે નિર્ધાર જો; બુદ્ધિસાગર સદ્દગુરૂ શ્રદ્ધા ધારતાં, શાશ્વત સિદ્ધિ પામે નરને નાર જે.
મુનિ ૭
મુનિ ૮
ગલી. પપ
गुरु स्तवनम्. (ઓધવજી સંદેશે કહેશે શ્યામને–એ રાગ. ) વંદુ વંદુ સમક્તિ દાતા સદ્દગુરૂ, પંચ મહાવ્રત ધારક શ્રી મુનિરાય જે; ઉપશમ ગંગાજલમાં નિશદિન ઝીલતા, મનમાં વર્તે આનંદ અપરંપાર જે.
વંદ૦ ૧ અનેક ગુણને દરિયા ભરિયા જ્ઞાનથી, પડે ન પરની ખટપટમાં તલભાર જે સદુપદેશે સાચું તત્ત્વ જણાવીને, સંયમ અપ કરતા જન ઉદ્ધાર જેઅન્તરના ઉપગે વિચરે આત્મમાં, યોગ્ય જીવને દેતાં પેગ્યેજ બોધ જે, અસંખ્યપ્રદેશે સ્થિરતા ધ્યાને લાવતા, સંયમ સેવી કરતા આશ્રવ ધ જે.
વંદુo ૩
For Private And Personal Use Only