________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) હારે મહારે ફાગણ માસે આયુ ને ગાળો શેક જે, ફરી ફરીને સીએ નહિ માન પાશમાંરે લોલ; હરિ મહારે ચૈતર માસે રાખો ચિત્તની શુદ્ધિ , પરિહરને ચિત્તની ચંચળતા સહુરે લોલ, હરે મહારે વિશાખે રાખ મનમાં વિરાગ્ય જો, વિવેક દષ્ટિ રાખી કારજ સહુ કરે રે લોલ; હરે મહારે જેઠ માસમાં જડશે આતમ રન જો, જોર જુલમને વૈર ઝેરને વારીએ રે લોલ, હરે મહારે આષાઢે અન્તરમાં ઉતરે બેશ જે, પાપાર ત્યાગી સંવર આદરે લોલ; હારે હારે શ્રાવણ માસે પર્વ પજુસણ આય છે, સમતા રાખી કીજે કરણી ધર્મનીરે લેલ. હારે હારે ભાદરવામાં ભય નાસે સહુ દૂર જે, ખમત ખામણે જે સર્વ ખમાવીએરે લેલ; હારે હારે આ માસમાં શુભ અજવાળી રાત જે, ધર્મ ધ્યાન ભક્તિમાં દિવસ ગાળીએ રે લોલ હાંરે મહારે બાર માસને રાખોને રેજિમેળ જે, સરવૈયું કાઢે શુભ આતમ ધર્મનુંરે લેલ; હારે હારે સદગુરૂ વાણી સુણીએ ધરી બહુ પ્રેમજો, ગુરૂની વાણી મીઠી સાકર શેલડી લેલ. હરે મહારે આતમ ધર્મને લાગ્યો રંગ મજીઠ જે, સમક્તિ શ્રદ્ધા વાસિત આતમ અનુભવેરે લેલ; હરે મહારે આનંદના ઉભરા ઘટમાં ઉભરાય છે, બુદ્ધિસાગર સદ્દગુરૂ વાણી સાંભળીને લેલ.
૫
For Private And Personal Use Only