________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુધવારે સુબુદ્ધિ વધારીરે, સુણે જિનવાણી સુખકારી; નક્કી પામે ભવજલ પારી.
પુરવ૦ ૩ ગુરૂવારે ગુરૂ ગુણ ગાવે, હેતે કીજે ગુરૂને વધારે; લીજે સદ્દગુરૂ ભક્તિને હા.
પુરવ૦ ૪ શુક્રવારે આતમ રૂપ સાચું રે, લાગણું પુદ્ગલનું રૂપ કાચું રે; રંગે શુદ્ધ સ્વરૂપમાં રાચું,
પુરવ૦ ૫ શનિવારે પ્રભુ ગુણ સેવા, મહેને સાચે પ્રભુ ગુણ મેરે; લક્ષ્ય ધારી દદયમાંહિ લે.
પુરવ૦ ૬ રવિવારે તે રાગ ન ધરીએ, વિર ઝેર બધાં પરિહરીરે ગુરૂજ્ઞાન વિચારીને તરીએ.
પુરવ૦ ૭ સાતવારે સદા એમ ગાશુરે, ગુરૂવંદન પૂજન જાણું રે જ્ઞાન ધ્યાન રમણતા હાશું.
પુરવ૦ ૮ સાચું સમકિત સહેજે વરીએરે, ચિદાનન્દ ચેતન ગુણ ધરીએ બુદ્ધિસાગર ગુરૂ અનુસરીએ.
પુરવ. -
ગહુલી. ૬૨
बार मास. (રાગ હારે મારે આ માસે શરદપુનમની રાત– રાગ. )
હરે મહારે કાર્તિક માસે કરીએ કર્મને નાશ જે, આધિ વ્યાધિ ઉપાધિ સઘળી છાંડીએ રે લોલ; હારે હારે માગસર માસે મમતા કરીએ દૂર જે, હું ને મહારૂં છોડયાથી સુખ સંપજેરે લેલ. હાંરે મહારે પિષ માસમાં આતમ ધર્મની પુષ્ટિ જે, આતમ અનુભવ કીજે ગુરૂગમતા ઝહીરે લેલ; હારે હારે માઘ માસમાં મેહુમલની સાથે જે, લડીએ ખૂબ શુદ્ધ ધ્યાનના શસ્ત્રથીરે લોલ,
For Private And Personal Use Only