________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭) કપટ કરી કીરિયા નહીં કરતા, ઉપસર્ગથકી ગુરૂ નહીં ડરતા; હરતા પાપ ભવજલ તરતા.
અલી, ૭ ધુમધામતણ ગુરૂ નહીં રાગી, પરમાત્મદશા અંતર જાગી; ગુણરાગી ત્યાગી સૈભાગી.
અલી.. અંતર દષ્ટિ હૃદયે રાખી, શુદ્ધ આતમ ગુણના અભિલાષી; પરમાતમ અમૃત રસ ચાખી.
અલી, ૯ ગુરૂ ડાક ડમાળે નહીં ચાલે, સંતોષ ભવનમાં નિત્ય મહાલે; શુદ્ધ તત્વ સ્વરૂપને નિહાળે.
અલી. ૧૦ વિજાપુર ગામે ગુણવંતા, સુખસાગર ગુરૂજી જયવંતા, શુદ્ધ પંચ મહાવ્રત પાલંતા,
અલી. ૧૧ એવા ગુરૂને વદ ભાવે, નરનારી શાશ્વત પદ પાવે; બુદ્ધિસાગર ગુરૂ ગુણ ગાવે,
અલી. ૧૨ --- 'ગફુલી ૯
अवळी वाणी. સખીરે મહેતા કેતુ દીઠું, કીડીએ કેજર મારીરે; સખીરે મહેત કેતુક દીઠું, સિંહ હરણથી હારીએ રે; સખી. ૧ સખીરે મહેતે કેતુક દીઠું, અંધ અંધને દેરતારે; સખી મહેતે કેતુક દીઠું, રાજા પ્રજા ધન ચોરતારે, સખી. ૨. સખી મહેતા કેતુક દીઠું, રવિ અજવાળું નવી કરે, સખી મહેત કેતુક દીઠ, ચંદથકી ગરમી કરે રે સખી. ૩ સખીરે મહેતો કેતુક દીઠું, દાણ ઘટીને પીલતારે; સખરે મહેતે કેતુક દીઠું, હંસે કાદવમાં ઝીલતારે, સખી. ૪ સખીરે મહેતા કૈતુક દીઠું, હંસ યૂથ કાગ મહાલરે; સખીરે મહેત કૌતુક દીઠું, ખર હસ્તિ પરે ચાલતો રે, સખી. ૫
For Private And Personal Use Only