________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧ ) ગહુલી ૨૮
पुत्रीने मानी शिखामण. (ઓધવજી સંદશે કહેજે શ્યામને. એ રાગ, ) શિક્ષા બાલીકાને માતા આપતી, સંગત સારી બાલીકાની રાખજે, કરે વિનય મેટાને હરખી હેતથી, દુર્ગુણને મનથી કાઢી નાંખજો.
શિક્ષા. ૧ ભણવી વિધા ચીવટ રાખી વહાલથી, કદી ન રાખે ગાળ દેવાની ટેવ જે; હેલાં ઉઠી અભ્યાસે મન વાળવું, માત પિતાની કરવી પ્રેમે સેવ જો. શિક્ષા, ૨ માત કહે તે કાર્યો કરતી પ્રેમથી, માતા પિતાને કરતી નિત્ય પ્રણામ જો; નવરી આથડતી નહિ પરના આંગણે, દેવગુરૂને સ્મરવા શુદ્ધ પ્રણામ જે. શિક્ષા. ૩ રેવું રીસાવું નહિ હઠથી દીકરી,
જુઠું ચોરી ચુગલી કરજે ત્યાગ જે; વિદ્યાની ખામીથી ભૂખ સહુ કહે, કરજે સાચા ધર્મમાર્ગથી રાગ જે. શિક્ષા. ૫ નિત્ય નિયમથી સહુ કૃત્ય કરવાથી, હળવે હળવે કાર્યો સર્વે થાય છે; બુદ્ધિસાગર શિક્ષા માની માનતાં, દીકરી ગુણિયલ કુટુંબમાંહિ ગણાય છે. શિક્ષા. ૫
--
-
-
For Private And Personal Use Only