________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ ) ગહુલી. ૨૯
समाधि पद. ( ઓધવજી દેશે કહેજે શ્યામને. એ રાગ. ) અન્તરના અલબેલા સાહિબ રી જશે, ત્યારે મારાં સઘળાં કારજ સિદ્ધ છે; અષ્ટ સિદ્ધિ ઘટમાં પ્રગટે છે ધ્યાનથી, દાન ગુણેનું પોતાને પરસિદ્ધ જે.
અત્તર. ૧ યમ નિયમ આસન ને પ્રાણાયામથી, શરીર શુદ્ધિ થાશે ચિત્ત પવિત્ર જે; પદ્માસન સિદ્ધાસન વાળી બેસજે, સુષુમણું ભેદક આસનની રીત . અતર. ૨ પ્રત્યાહારે ચિત્તની સ્થિરતા સંપજે, ધારણાથી ધારે અન્તર દેવ જે; ધ્યાનભેદ સમજીને ધ્યાને ધ્યાએ, અન્તર આતમ પરમાતમની સેવ જે. અત્તર. ૩ નિવિકલ્પ સમાધિરૂપે સંપજે, સુખને દરિયે ગુણથી ભરી પૂર જે; અલખ દશાની અવિચલ રટના લાગતાં, નિર્મલ નિરખે નયણે આતમ નૂર જે, અત્તર. ૪ સહજ સમાધિ મટી મનમાં માનીએ, વળ એની વાટે બહેલા વીર જો; ડગે મેરૂ પણ ચિત્ત ચંચલતા નવી હવે, ધ્યાન દશા એવી વર્તે તે ધીર જો. અન્તરે. ૫ અનેકાન્તદષ્ટિથી આતમ એળખી, પૂજે દાવો ગાવો શ્રી ભગવાન જે;
For Private And Personal Use Only