________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) નિર્નામી પણ અનેક નામે એહનાં, ષત્ દર્શનમાં સહુ ધ્યાવે છે ધ્યાન જે. અન્તર, ૬ સાત નથી સ્વરૂપ સમજે આત્મનું, સાક્ષેપે ષટ્ દર્શન આત્મ સમાજો; સ્યાદ્વાર સત્તાથી પૂરણ પામીએ, ભેદભાવ ઝઘડો ત્યારે દૂર થાય છે, અન્તર૭ અન્તર સ્વામી સમજ્યા વિણ શું સેવના, શ્રદ્ધા ભક્તિ પ્રીતિથી પરખાય જે; શબ્દ સૃષ્ટિ વિકલ્પ શમ્યા નિજ શુદ્ધમાં, બુદ્ધિસાગર અન્તર્યામી ગાય જે. અન્તર, ૮
-૧૦ગહુલી. ૩૦
पुरुषना धर्म विषे. (ઓધવજી દેશે કહેજો શ્યામને, એ રાગ. ) સદગુરૂ દે છે શિક્ષા શિષ્ય પ્રતિ મુદા, નમન કરીને શિષ્ય સુણે કર જેડ જે; સર્વ જીવની સાથે મિત્રી ભાવના, કદી ન કરજે પગી યતિથી હોડ જે. સદ્દગુરૂ. ૧ સુખ દુઃખમાં સમભાવે આયુષ્ય ગાળવું, વિંદક નિંદક ઉપર સરખે ભાવ જે, સદુપદેશ હિત સધળાનું સાધવું, ભવ જલધિને તરવા શરીર નાવ જે. સદ્ગુ રૂ. ૨ શુદ્ધ કિયાથી કર્મ કલંક વિધારવું, દેશીના દેષને કરે નાશ જો; પ્રાણાતે પણ જીવદયાને પાળજો, સત્યદેવ સિદ્ધ ધર વિશ્વાસ છે.
સદગુરૂ, ૩
For Private And Personal Use Only