________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) કીડીના દરમાં હાથી પ-હાથી સરીખા ચોદ પૂર્વધર તે પ્રમાદ
યેગે નિગોદરૂપી કીડીના દરમાં પેસે છે. ' ઢાંકણીએ કુંભારજ ઘડીઓ-માયારૂપી ઢાંકણીએ આત્મા ચતુર હતું
પણ કુંભાર કર્યો. લગડા ઉપર ગર્દભ ચઢીઓ–તે કુંભારને ઘરે મનરૂપ ગર્દભ છે તે
રાગ દ્વેષરૂપી લગડા ઉપર ચઢયું છે. અધે દરપણમાં મુખ નીરખે–અજ્ઞાન અંધ આત્મા ધ્યાનરૂપ દર્પ
ણમાં મુખ જુએ છે, એટલે અજ્ઞાન સહિત એવા જે અતીત લેક સમાધિ ચઢાવે છે, પણ તેને જ્ઞાન વિના શુદ્ધ સમાધિ પ્રાપ્ત થતી નથી અને આત્માનું સ્વરૂપ
દેખાતું નથી. માંકડું બેઠું નાણું પરખે ૬ચે છે–તેમ વળી જૈન શાસન
પામે તે પણ શી સિદ્ધાઈ થઈ? ચપળ ચિત્તે અતિવિષયી છત નવ તત્વાદિક નાણું પરખે એટલે નાણું તે ચેખું
પણ વ્રતધારી ચપલ મર્કટ એ તુક. સુકે સરેવર હંસ તે મહાલે–જ્ઞાન ઉપશમ જલ રહિત સંસારમાં
મૃગતૃષ્ણ, સમાન ધન, સ્ત્રી સુખરૂપ સરોવરે જીવરૂપ હંસ માલે છે. અથવા પડવાઈ મુનિ ચારિત્ર સવારથી ભ્રષ્ટ થયા તે સંસારમાં વિષયરૂપ સુકે સરોવરે રતિ
પામે છે. પર્વત ઉડી ગગને ચાલે–તે ભ્રષ્ટ ચારિત્રીઆ પર્વત સરિખા સંયમથી
ભ્રષ્ટ એવા પડવાઈ થયા ત્યારે એકેન્દ્રિયપણે આકાશે
રઝળે છે. છછુંદરીથી વાઘ તે ભડક–તે મુનિ અવધિ મન:પર્યવધર પૂર્વધર
વાઘ સરખા હતા, પણ માયારૂપ છછુંદરીથી ભડકયા, સંસારે પડયા,
For Private And Personal Use Only