________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) કહે કેમ ઘરમાં નાવે છે તે ૩ મે –તે માટે ઘરમાં ટેટે
કેમ નાવે ? અજ્ઞાની કષ્ટ કરતાં દુર્ગતિ જાય. બાપ થઈને બેટીને ધાવે–આત્મારૂપ પિતાથી કર્મની બહુલતાએ
કુમતિનામા બેટી થઈ તેને જીવ ધાવે છે. કુલવંતી નારી કંત નચાવે–તે બેટી ઘરમાં ધંધ લગાવે છે તેવારે
અશુભ ચેતના સ્ત્રી પર તે સ્ત્રી આત્મારૂપ ભર્તારને
નચાવે છે. વરણ અઢારનું એઠું ખાવે–તે સ્ત્રીના જેરે અનંતા સિદ્ધની એંઠ
ખાય છે એટલે પુદગલાભિનંદી થયે, સંસારી અવસ્થામાં સિદ્ધના અનંત જીએ આહારદિક પુદ્ગલે ભક્ષણ કરી વમેલા તે પુદગલરૂપ એંઠને અશુદ્ધ ચેતના
યેગે જીવ ભેગવે છે. નાગર બ્રાહ્મણ તે કહે છે ૪ ચે –શુદ્ધ સ્વરૂપી આત્મા જીવત્વ
પણે છે તે પણ નાગર તે સિદ્ધ જે કહેવાય છે. મેરૂ ઉપર એક હાથી ચઢી –સંજમ શ્રેણિ માર્ગરૂપ મેરૂ તે ઉપર
ચદ પૂર્વધર મુનિરૂપ હાથી ચઢયે છે. કીડીની કુકે હેઠે પડીઓ–પણ નિદ્રા રૂપીણી કીડી તેહની પુકે
હેઠે પડીએ એટલે પ્રમાદ વશે કરી સ સારમાં પડયા કહ્યું છે કે
चउदसपुबीआहारगाय मणनाणी वीयरागावि । हुति पमायपरवसा
तयणंतरमेव चउगइया ।। १ ।। હાથી ઉપર વાંદર બેઠે–ચારિત્રરૂપ હાથીપર અભવ્ય જીવ રૂપ
વાંદર બેઠે એટલે અભવ્ય ચારિત્રે બેઠે ક્રિયા બલે નવપ્રિયકે જાય છે.
For Private And Personal Use Only