________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૫) હરીયાળી,
ચેતન ચેતે ચતુર ચલાહે ચેતન ચતુર વાકયે શિક્ષાને સમજે. ચતુર ચાલે જે નર ખીજે–ચતુરની ચતુરાઈએ જે મૂખ અણસ
મજણે કરી ખીજે. મૂરખ વાતે હઈ ર–અને ચાર મુખ મળે તેની વાતે જેનું
મન રીઝે. તેહને શી શાબાશી દીજે ૧ તે મૂર્ખને પંડીત શી
રીતે શાબાશી આપે ? મૂર્ખ છે, ગર્દભ છે, એવી રીતે શાબાશી દીએ, માટે મૂર્ખ આગળ શાસ્ત્ર તે શસ્ત્રરૂપ
છે માટે ચતુર હોય તે સમજે. પાયે બેટે મહેલ ચણવે–આત્મા મનુષ્ય ભવ પામી સમકિતરૂપ
પાયા વિના ચરણ સિત્તરી રૂપણી ચિત્રશાળા મેહેલ ચણાવે
એટલે ચારિત્ર મહેલ ન શોભે. થંભ મલખે માલ જડાવે–વળી દાન, શીલ, તપ, ભાવ રરે ચાર
થંભ ચેખા નથી, મલખા સરીખા છે તે ઉપર વ્રતરૂપ
માળ જડાવે. વાઘની બેડે બાર મુકા–પરમાધામરૂપ વાઘ સામા વસે છે, તો પણ
એ વિરતીનાં બારણાં ઉઘાડાં મુકે તે મૂર્ખ છે. વાંદરા પાસે નવ ચલાવે છે ૨ ૨ –મનરૂપ ચપલ વાંદરાં પાસે
પાપ ઢાંકવારૂપ નેવ ચલાવે છે તે કેમ ઢંકાએ. નારી મટી કંથ છે –સંસારમાં તૃષ્ણારૂપિણ નારી મોટી છે,
અને આત્મારૂપ ભર્તાર લઘુ કહેતાં માને છે. ના ભરતાં પાણીનો લેટ–અજ્ઞાની જીવને ઉપશમ જલને લોટ
ભરતાં ન આવડે. પંજી વિના વેપાર છે મોટે-જ્ઞાનરૂપ પુંજી ધન વિના કણક્રિયારૂપ
વેપાર માટે કરે છે.
For Private And Personal Use Only