________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) અન્તર દૃષ્ટિથી આતમ અજુવાળે જે, અતિચારને પ્રતિક્રમણથી ટાળે જો; સુખ દુઃખમાં વિરાગ્યે સમભાવે રહે . જિનશાસનની શોભા નિત્ય વધારે છે, આપ તરે ને બીજાને વળી તારે જે ધ્યાનદશામાં જીવન સધળું ગાળતા જ. જિનવાણ અનુસારે જે ઉપદેશ , ઉદયે આવ્યા ટાળે રાગ ને દ્વેષ જે, શાંત દશાથી અનુભવમંદિર મહાલતા જે. માન કરે કઈ મનમાં નહિ મલકાય છે, જશ અપયશમાં સમભાવે મુનિરાય જે; જ્ઞાન ધ્યાનથી મનમર્કટને વશ કરે છે. ચઢતે ભાવે સંયમ સાચું શેધ જો, દિનપ્રતિદિન સંયમમાંહિ બેધ છે; નિરપાધિપદયોગે સુખ અનુભવ લહે જે. કરે ન નિન્દા ટ્રેષથકી તલભાર જે, ધર્મ કરીને સફળ કરે અવતાર જે; એવા મુનિવર વદ ઉત્તમ ભાવથી જે. મુનિવરની ભક્તિથી મીઠા મેવા જે, કરવી ભાવે મુનિગુરૂની સેવા જે; બુદ્ધિસાગર સગુરૂમુનિ આધાર છે જો
For Private And Personal Use Only