________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) મમતા સ્ત્રી સંગાત, કદીય ન રમતારે, શુદ્ધ આત્મસ્વરૂપે પ્રેમ, અવર ન ભમતારે. પંચ, ૩ દમતા ઇદ્ધિ પાંચ, વિષ જીતીરે, ખમતા પરિસહ બાવીસ, જસ નહીં ભીતિ વૈરાગી બહુ ગંભીર, કદીય ન હસતારે,
કાયતનું પ્રતિપાળ, સંજમ વસતારે, પંચ. ૪ જ્ઞાની ધ્યાની ધર્મના શુદ્ધ ભાખરે, શુદ્ધ આત્મ સ્વરૂપના પ્રેમથી અભિલાષીરે; એવા ગુરૂને નિત્ય નમે ભવિ ભારે, બુદ્ધિસાગર ગુરૂ ગુણ તે નિત્ય ગાવે. પંચમહાવ્રત ૫
---
-
એ રાગ)
ગફુલી ૧૪
सद्गुण विषे. (મા પાવાગઢથી ઉતર્યા મહાકાલી મા ની
સિ સાથે હળીમળી ચાલીયે નરનારીરે; વિચારી વદીયે વેણુ એ શિખ સારી રે; ટેક ધર્મની કદીએ ન ત્યાગીએ સુખકારી રે, વ્યસનને કરીએ ત્યાગ કુમતિ વારી. દયા જીવોની કીજીએ ચિત્ત લાવી, પર વસ્તુ કીધા વણ લેઈ ન ખાવીરે; પુસ્તક વાંચે પ્રેમથી ચિત્ત રાખી, વાદ ન વદીયે ભૂપતિ યતિ ખાખી. ગુરૂવંદનને કીજીએ ભવિ ભારે, જન દર્શન સ્પર્શન વેગથી શિવ થાવેરે;
For Private And Personal Use Only