________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) રાત્રી ભેજન મત કરે શિવ સંગીરે, સટ્ટાબાજી કુખેલ રમત કુટુંગરે. ક્રોધે જાક ન લીયે દેઈ ગાળરે, ઇર્ષાથી દીજે કેમ પરને આળ; અવસર દેખી બેલીપે પર પ્યારું રે, અવસર વણ બેલે જહ તેહ નઠારૂં રે. બે જણ વાત કરે રહી જ્યાં છાની રે, ઉભા નવિ રહીયે ભાઈ માનની હાનિ જુઠી સાક્ષી મત પુરે દુખકારીરે, જનની સંગત ત્યાગ બહુ ગુણકારી રે. માતા પિતાને પ્રેમથી નિત્ય નમીએરે, કીતિને થાયે નાશ ત્યાં નવી ભમીએ રે; સત્ય ધર્મ વીતરાગને જયકારીરે, બુદ્ધિસાગર ગુરૂરાયની બલીહારીરે.
-- - ગહેલી ૧૫.
अवगुण त्याग विषे. (મારે સહેજે સલુણે સાહેબ ભેટીઓ એ રાગ) એની પ્રેમે પરમ ગુરૂ વંદીએ, જેની શિક્ષા સકલ સુખદાય, ઉપદેશ સુણી શુદ્ધ ભાવથી, સદાચાર ધો હિતલાય. બેની, ૧ પામી મનુષ્ય ભવ જશું ર, ટળ્યાં કર્મ કલંક ન લેશ, જીઠી વાણી ઘડી ઘડી બેલતાં, ધર્યો સાચે ન શ્રાવક વેષ. બેની. ૨ કરી નિન્દા બીજાની દ્રષથી, લા નહીં પાપથી કાંઈ, માન મોટાઈના લેભમાં, ધન ખરચું કીતી લેભાઈ. બેની, ૩ આપ મોટાઈ બણગાં ફકી, કદી ધયું ન આતમ ધ્યાન,
For Private And Personal Use Only