________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદગુરૂ ૬
( ૧૨ ) કેઈક રણને વળી કેક રાજીયા, મેલી ચાલ્યા રાજ્ય રૂધિ ભંડાર રાણીઓ રેતી રહી તેની બાપડી, રયા ચાકર કરી કરી પિકારજે. મંદિર મેડી બાગ અને બહુ માળી, મરતાં સાથે કઈ ન આવે છવજે; મુંઝાયે શું માયાના દુ:ખ પાસમાં, ત્યાગ કરતાં પામે શાશ્વત શિવજે. આજ કાલ કરતાં તો દહાડા વહી ગયા, આળસ ત્યાગી પામર પ્રાણી ચેતજે; સદ્દગુરૂ સંગે રંગે રહીએ પ્રેમથી, બુદ્ધિસાગર શિવરમણ સંકેતો.
સદ્દગુરુ ૭
સદ્દગુરૂ ૮
ગહેલી. ૧૩ मुनिस्वरूप विषे.
( સાત વારનો રાગ. ) પંચ મહાવ્રત ધાર સદગુરૂ દીઠારે, મુજ સફલ થયો અવતાર લાગ્યા મીઠારે; કંચન કામીની હે કારમી દૂર ત્યાગીરે, શિવરમણીની સંગાત પ્રીતી લાગીરે. ક્રોધ માન સંકલેસ કરતા દૂર, કર્માષ્ટક દળને ધ્યાનથી ચકચાર સત્ય ધર્મ વીતરાગને મન ભાવે રે, શત્રુ મિત્રે સમભાવ, મનમાં લાવેરે. કર્મ ક્રિયાને ત્યાગ, નિશદિન કરતારે, વાયુ પેઠે વિહાર, કરી વિચરંતરે,
પંચ, ૧
પંચ, ૨
For Private And Personal Use Only