________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તિ. ૧
મુક્તિ. ૨
( ર ) ખરાખરીને જ્યારે ખેલ આવે ત્યારે, મુઠી વાળીને ભીરૂ ભાગે રે. સતીને ડાળ ભલે રાખે સહુ નારીયે, પતિની સાથે સતી બળશે; ભક્તિયું તેલ માગે ખરા ભક્તની, ભક્તિ તે ભાવમાંહિ ભળશે રે. દીક્ષા લઈને સાધુ કહાવે સહુ, વીરલા સંયમથી વિચરતા; કરી કેશરીયાં મેહુ હઠાવી, જય લક્ષ્મી કેઈ વરતા રે. લીધે વિષ તેને ભજવે છે શૂર જન, બોલે છે બેલ તેવું પાળે; બુદ્ધિસાગર શૂરવીર સાધુઓ, શિવપુર સમ્મુખ ચાલે રે,
મુક્તિ
મુક્તિ . ૩
મુક્તિ ,
૪
ગહલી. ૩૬
मुनि सद्गुरु.
(રાગ સયા એકત્રીશા. ) નામે નમે મુનિવર સુખરાજા, વૈરાગી ત્યાગી શુરવીર, પંચ તેને પ્રેમે પાળે, ધર્મ ધ્યાનમાં વર્તે ધીર; દેશે દેશ વિહાર કરીને, ઉપદેશે છે નર ને નાર, નમે નમે મુનિવર સુખરાજા, વંદન હજો વારંવાર સંધ ચતવિધિમાં જે હેટા, જિનશાસનમાં જે સુલતાન, જેનેન્નતિમાં જીવન ગાળે, ધર્મરત્નનું દેતા દાન; સાચું જંગમ તીર્થ મુનીશ્વર, ભદધિ તરે નરનાર, નમે નમે મુનિવર સુખરાજ, વંદન હેજે વારંવાર.
For Private And Personal Use Only