________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
૪
(૪૩) શ્રાવકને મુનિવરનું અત્તર, છિલરને સાગર ઉપમાન, પરમ પ્રભુમાં મુનિવર ભાખ્યા, કરતા પિંડસ્થાદિક ધ્યાન; ત્રિજ્ઞાની પણ વીર જિનેશ્વર, દીક્ષા લેવે મુનિની સાર, નમે નમે મુનિવર સુખરાજા, વંદન હજો વારંવાર મુનિવર વૈયાવૃત્ય રાચે, કરશે મુનિવરનું બહુમાન, મુનિ વિના નહીં સંઘ કહાવે, આવશ્યકમાં મુનિ ભગવાન; સૂરિ વાચક પણ મુનિવર વિષે, સંધ ચતુવિધિના આધાર, નમે નમે મુનિવર સુખરાજ, વંદન હેજે વારવાર. વ્રત ઉચ્ચરવાં મુનિની પાસે, આગમમાં ભાખ્યું છે સ્પષ્ટ, સમકિત ઉચ્ચરવું મુનિ પાસે, નહિ માને તે ભૂલે ભ્રષ્ટ; દ્રવ્ય ક્ષેત્ર ને કાલજ ભાવે, મુનિમંડળ વર્તે જયકાર, નમે નમો મુનિવર સુખરાજા, વન્દન હજો વારંવાર સત ક્ષેત્રમાં મુનિવર શ્રમણું, આવ્યા છે સમજો તે વાત, તુચ્છ બુદ્ધિ ને વૈર ઝેરથી, કરે નહિ મુનિ પદને ધાત; મુનિમંડલના અભ્યદયથી, થાશે જિનશાસન ઉદ્ધાર. નમે નમે મુનિવર સુખરાજા, વંદન હજો વારંવાર સમક્તિદાતા મુનિવર ગુરૂજી, જગમાં તારે બહુ ઉપકાર, વિજયપતાકા જિનશાસનની, મુનિવરથી માને નિર્ધાર; વીરની પાટે મુનિવર વેષે, સૂરિવર બેસે છે જયકાર, નમે નમે મુનિવર સુખરાજ, વંદન હો વારંવાર ચરણ કરણ સેવનમાં શૂર, ફાન ધ્યાનમાં કાઢે કાળ, કનક મિની ત્યાગ કરીને, ત્યાગી જૂઠી માયાજાળ; હરિભદ્ર શ્રી હેમચન્દ્ર ને, વાચક ચવિજયજી સાર, નમો નમે મુનિવર સુખરાજા, વદન હેજે વારંવાર. યુગપ્રધાને મુનિવર વિશે, શાસન શેભાન કરનાર, પુણ્યવન્તને મુનિવર દર્શન, અમૃતસમ લાગે સુખકાર;
For Private And Personal Use Only